Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
૩૨મી વાર્તા તરીકે શામળે ભેળવી દીધાનું એ પરિણામ છે. આ બેઉ કે કવિ પાસે અલંકાર અને પદ્યબંધની ધ્યાન ખેંચે એવી ક્ષમતા છે. વાર્તાગુચ્છાને અહીં ભેળવી દેવાનું કારણ એમાં પણ કેન્દ્રમાં રહેલું સુભાષિતો પણ ઉપદિ અલંકારોથી સચોટતા પામે છે ને પ્રાસ, ‘વિક્રમચરિત્ર’ હોય, પૂતળીઓનાં નામ તથા તેમણે કહેલી વાર્તા-વર્ણાગાઈ ઉપરાંત ચારણી શૈલીની ઝડઝમ પણ કવિ પ્રયોજે છે. કવિને ઉપયોગમાં લીધેલા છંદોમાં વૈવિધ્ય છે. એમાં દુકા, ચોપાઈ, ગાગા, વસ્તુ ઉપરાંત ત્રિભંગી ને ચકો જેવા ચારણી છંદો પણ છે [કા.શા.]
ઓનું વસ્તુ મૂળ સંસ્કૃત લોક્થા કરતાં ઠીક મનના દેખાડે છે કરે શામળની ચીપ પરનું ફળ કહેવાય. કૃષિકારનો મહિમા દર્શાવવા લખાયેલી મૌલિક ૧૯મી ભાભારામની વાર્તા કવિએ પોતાન આકાયદાનો ખીદાસનું ત્રણ ફેડવા રહ્યો હોય. એ રીતે કૃતિની પ્રાસ્તાવિક કથા રૂપે આવતી ચમત્કારી ટીંબાની વાર્તા પણ શામળે પરંપરાપ્રાપ્ત પુરોગામી રચનામાં પોતે કરેલા રસપ્રદ ઉમેરી છે. આમ છતાં આ કૃતિમાં તેમના સમયની તેમ પૂર્વકાલની દંતકથાઓ, વિક્રમ સંબંધી વાર્તાઓ, ભોજપ્રબંધ આદિ પ્રબંધ, જૈન અને બ્રાહ્મણ કથાઓ શામળને સારા પ્રમાણમાં કામ લાગી છે અને તેથી સંસ્કૃતમાંથી શોપિયું, પ્રાકૃત કીધું પૂર” એ કવિની પંકિતને કૃતિ
‘સીતારામ-ચોપાઈ” : બેનરજીના સંકળચંદ્રસિંખ્ય સમસુંદરની ખંડ, દ૩ ઢાળ ને ૨૪૧૭ કડીમાં રચાયેલી આ રાસકૃતમ્) કવિની માં રચના છે. કૃતિને અંતે અનાવર્ષનો નિર્દેશ નથી, પરંતુ અન્ય પ્રમાણે પૂવી કિવએ કૃતિની રચના ઈ. ૧૬૨૧થી છે. ૧૬૨૪ દરમ્યાન કરી હોય એમ લાગે છે. મુખ્યત્વે પ્રાકૃત કવિ ‘સીયાચરિ’
સાથી કેવું છે.
ચમત્કારી ટીંબામાંથી મળેલા સિંહાસન પર ભોજરાજા બેસવા જાય ત્યાં સિંહાસન પર જડેલી બત્રીસમાંની એક પૂતળી ભોજને તેના પ્રતાપી પૂર્વજ વીર વિક્રમના પરંતુ:ખભંજા પરાક્રમનો એક પ્રસંગ કહી સંભળાવી તેના જેવા ગુણવાનનો જ એ સિહાસન પર બેસવાનો અધિકાર છે એમ કહી આકાશમાં ઊડી જાય એ રીતે આ આખું વાર્તાચક્ર મુકાયું છે. એ રીતે કૃતિમાં કહેવાયેલી ૩૨ વાર્તાઓ આ
અને કંઈક એક મારિયા આધાર રૂપે લઈ ચાયેલી આ કૃતિમાં જૈપરંપરામાં પ્રચલિત રામાને કવિએ અહીં આલેખી છે. આમ તો શીલના મહિમા વર્ણવવાનું કવિનું પ્રયોજન છે, પરંતુ સાધુનને માથે મિષ્ઠા કોંક ચડાવવાનું કેવું ફળ મનુષ્ય ભોગવવું પડે છે એ પ્રયોજન પણ એમાં બળ્યુ છે. એટલે કૃતિના રંગમાં કવિએતાના વેગવતી તરીકેના પૂર્વમની કથા આલેખ છે. જનપરંપરાની રામકથાને અનુસરવાને લીધે વાલ્મીકિકૃત
પ્રમાણે છે: હરણ, વિષ્ણુ, મળ, સિંહલદેશની પદ્મિની, પંચાસરામાયણની ક્યા કરતાં ઘણી જગ્યાએ પ્રસંગનિરૂપણ બદલાયું છે. જેમ કે ભામંડલની સીતા સાથે લગ્ન કરવાની ઇચ્છા, પરંતુ સીતાની સગાઈ રામ સાથે થઈ ગઈ એની ખબર પડતાં વિદ્યાધરોમાં વ્યાપેલા
અબોલા રાણી, નાપિક, ધનવંતરી શેઠ, હંસ, ગર્ભવસેન, કલશ, વિક્રમચરિત્ર, સમુદ્ર, નૌકા, મેના-પોપટ, કાષ્ઠનો ઘોડો, પંખી, વહાણ,
શેષ, દેવોએ આપેલા ધનુષ્યને જે રામ ઊંચકે તા જસીના સાથે તે
ભાભારામ, વેતાળ ભાટ, કામષૅનું, પાન, ભદ્રાભામિની, ગોટકો, જોગણી, મધવાના-કામમંદવા, બુદ્ધિ, શુ-સારિકા, શ્રીરિત્ર, ભરથરી ભૂપ, રૂપાવતો અને વૈતાલપચી.
લગ્ન કરી શકશે એવી વિદ્યાધરોએ જનકરાજા પાસે મૂકેલી શરત, વનવાસગમન દરમ્યાન ભયાનક વર્ષાથી બચવા યક્ષે રામને માટે બનાવેલી નગરી, રામના અયોધ્યાગમન પછી ભરતે લીધેલી દીક્ષા, સીતાની શોકે સીતા પાસે રાવણના પગનું ચિત્ર દોરાથી શીનો રાવણને ચાહતી હતી એવી રામ પાસે અને પ્રજામાં વહેવડાવેલી વાત, વનમાં
ગયેલી સીતાને વજાજી રાજાએ આપેલ શાય, અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલી સીનાને પુનઃ પટરાણી બનવા રામે કરેલી વિનંતિ મે સૌનાએ એ વિનંતિનો અસ્વીકાર કરી લીધેલી દીક્ષા, ઇન્દ્ર મણની
રામ પરની પ્રીતિની પરીક્ષા કરવા જતાં મણનું ચનું મૃત્યુ વગેરે.
આ વાર્તાચક્રનો નાયક લોકકલ્પનામાં વસી ગયેલો વીર વિક્રમ છે. વાર્તાઓનું પ્રયોજન વિક્રમમહિમાનું છે તો એનો પ્રધાન રસ અદ્ભુત છે. આ વાર્તાઓની સૃષ્ટિ ભોળી મધ્યકાલીન લોકકલ્પનાને મુખ્ય કરી ખેંચી રાખે એવી છે. એની બહુરંગી પાત્રસૃષ્ટિમાં રાજાઓ, પ્રધાનો, રાજકુંવરી, બ્રાહ્મણો, ગણિકા, ચણ આદિ માનવ પાત્રો સાથે દેવદેવીઓ, જોગણીઓ, વેતાળ આદિ માનવેતર અને નાગ, પોપટ, હંસ જેવાં તિર્થંગ્સોનિનાં પાત્રો હોય છે. મંત્રતંત્ર, અઘોર સાધના, પાતાળગમન, આકાશવિહાર, અદર્શનવિદ્યા, મૃતસંજીવન, પૂર્વજન્મસ્મૃતિ, પરકાયાપ્રવેશ, જાદુઈ દંડ વગેરેનો યથેચ્છ ઉપયોગ થયો છે. રૂપવતી ને નાયિકાની વાર્તાઓમાં સમસ્યાનો ચાતુરી-વિનોદ પણ સમયે પીરસ્યો છે. કેટલાંક સ્ક્રીપાત્રો વિક્રમ સિવાયનાં પુરુષપાત્રોને ઝાંખાં પાડી દે તેવાં છે. [અ.રા.] ‘સિંહાસનબત્રીસી-ચોપાઈ' : ૩ ખંડ અને ૧૦૩૪ કડીની વીરચંદ્રસિંખ્ય જ્ઞાન દ્રની આ કૃતિ આ વિષયની જૈન કૃતિઓમાં સવિશેષ નોંધપાત્ર છે. એમાં ચીવટભર્યાં ને ક્રમબદ્ધ વીગતકથનથી વાર્તાપ્રવાહને હાનિ કર્યા વગર ઇન્દ્રસભા, નગરકોટ, સ્રીસૌંદર્ય આદિનાં વર્ણનો, સત્કર્મોના ફળ જેવા વિષયોની સુકિતઓ તથા તત્કાલીન સામાજિક આચારવિચારોની ગૂંથણી કવિએ કરી છે. આ તત્ત્વોથી કૃતિને પ્રસ્તાર મળ્યો છે પરંતુ એ એકંદરે રસાવા નિવડયો છે, કેમ ૪૬૪ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
જૈનધર્મનો પ્રભાવ બતાવતી ને બોધાત્મક બનતી હોવા છતાં કવિએ વિવિધ રસોનો નિણ તરફ લો આપ્યું હોવાને લીધે કૃતિ કાવ્યત્વની દૃષ્ટિએ પણ આસ્વાદ્ય બની છે. રામ-રાવયુદ્ધ વખતે વીર ને ભયાનકનું નિરૂપણ, સીતાત્યાગ વખતે રામની વ્યથા કે લક્ષ્મણના મૃત્યુ વખતે એની રાણીઓનો કે રાવણવધ વખતે મોદરીનો વિલાપ, સીતાના રૂપસૌંદર્યનું વર્ણન વગેરેમાં કવિની આ શકિત દેખાય છે. પોતાની અન્ય કૃતિઓની જેમ અહીં પણ પોતાનો સમયની લોકપ્રચલિત કહેવતોને નિરૂપણમાં વણી લઈને કવિએ પોતાની અભિવ્યકિત અસરકારક બનાવી છે. જેમકે “ઊંઘતઈ બિછાભજી લાધઉં, આઈવઇ ચૂત બે", વિવિધ રાગની અનેક દેશઓથી સધાતું ગેયત્વ કૃતિની બીજી ધ્યાન ખેંચતી લાક્ષણિકતા છે. [જ.ગા.]
સિંહાસનબત્રીસી-ચોપાઈ': સીતારામ ચોપાઈ’
For Personal & Private Use Only
www.jainelibrary.org