Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પાછા વળે છે ત્યારે ઋષિ ભાગ્યપલટો થયેલો જુએ છે—એ પ્રસંગો અને ઋષિના તે તે વખતના પ્રતિભાવો અંગે કેટલુંક પાયાનું મળતાપણું બધાં નિરૂપણેામાં હોવા છતાં કથા આખા સંદર્ભની વૈયક્તિકતા ખિલવવા ઘણો અવકાશ આપનારી છે અને પ્રેમાનંદે અનો પૂરો લાભ લઈને એક સુરેખ આખ્યાન નિપજાવ્યું છે.
આરંભનાં પાંચ, અંતે નિર્વહણનાં ત્રણ જેટલાં અને વચ્ચેનાં દ્વારકામાં પ્રવેશ્યા અને ત્યાંથી નીકળ્યાં તેનાં છ કડવાં (અને થોડીક કડીઓ)માં થયેલું ચૌદ કડવાંનું વિભાજન સંઘેડાઉતાર ઘાટ આપે છે, જે એના આકર્ષણનું એક મુખ્ય કારણ રહ્યું છે. વચલા દૂરાકાનો ખંડ ‘મિત્ર’ માધવ સાથેના સખ્યના આનંદઊંડાણને તાગે છે અને એટલોક સમય સુદામાની એક વિશુદ્ધ-વરિષ્ઠ મૂર્તિને ઉઠાવ મળે છે.
દશમના પોતાના ગુજરાતી રૂપાન્તરમાં ૪૫મા અધ્યાયમાં મૂળ ભાગવતમાં નથી તે વડા નિશાળિયા સુદામા સાથેનો પ્રસંગ બહુગુજરાતીમાં નરિસંહ મહેતા, સામ, ભાગ, (દશમસ્કંધમાં) લાવીને પ્રેમાનંદ ગાયા છે. “દશમસ્કંધ’ અધુરો રહ્યો, નહીં તો એંટીદાર્માદરસુતાના, ધનસુત સુંદર, મોતીરામ આદિએ એકવાશીમ અધ્યાયમાં એમના હાથે સુદામાના પાત્રની ખીલવણી સુદામાચરિત આપ્યું છે. નરસિંહ, ભાલણ અને પ્રેમાનંદ કૃષ્ણનો કેવી થાત-પોતાના ‘સુદામાચરિત્ર’ને અનુસરતી એ હોત કે ભાગવત સુદામાના મિત્ર તરીકે ઉલ્લેખ કરીને ભાગવતમાંના ‘સૌહૃદસ-પ્રમાણેની કાંઈક વધુ ગૌરવયુકત ભક્તની હોત—તે જોવા મળત. ધમૈત્રી'ના બાપને વિશેષ છૂટ છે. નરિસંહ અને ગ્રોમ નોંધવું જોઈએ કે ભાષણ જેવા સુવિના 'દશમસ્કંધ'નાં ‘સુદામાસુદામા અને ઋષિપત્નીના સંવાદને સુપેરે ખીલવે છે. પ્રેમાનંદ ચરિત્ર’નાં કડવાંમાં લગભગ પ્રેમાનંદના સુદામાની યાદ આપે એવી જે રંગ ઉમેરે છે. તે છે નેધા પરિસ્થિતિનો સામનો કાત રજૂ થઈ છે. વગર છૂટકો નથી ને કારમી વીગતનાલેખનનો. એ તો જ્ઞાન મને ગમતું નથી રે—ત્યાં સ્ત્રીને ‘જ્ઞાનનો તિરસ્કાર છે એવું નથી. ‘રુએ બાળક, લાવો અન્ન’ એ હકીકત એને કેવળ ‘જ્ઞાન’માં ડૂબી જતાં રોકે છે. ‘અન્ન વિના ધરમ સૂઝે નહીં,...ઊભો અને સઘળો સંસાર' આ ચચાર્યતાનો સીએ સ્વીકાર કરવાનો રહે છે એ સાંસારિક
જીવનની કરુણતાની મીંડ પ્રેમાનંદના ગાનને વિશેષતા અર્પે છે. ઋષિપત્નીની છબી જેટલી સુરેખ ઊપસી છે તેવી ઋષિની ઊપસવા
પામી નથી.
દા વર્તે છે એવી પ્રતીતિ કરાવનારું નથી. આખ્યાન દ્વારકામાં બે મિત્રોના ભાવસઘન મિલનનો સભ્યભાવે સાયુજ્ય-અનુભવ કરતા જીવાત્મા-પરમાત્માના મિલનનો નિર્દેશ કરતાં વચલાં કડવાંમાં મૈત્રીકાવ્ય તરીકે દીપી ઊઠે છે. આખી કૃતિમાં વર્ણનની, ચિત્રાંકનની સ્થાનો પપ પરિચય થાય છે. વેરાણા કણ ને પાત્ર ભાગમાં સોનાથાળીમાં પોટલીના પૌંઆ પડતાં થતો રણકાર પ્રત્યક્ષ થાય છે. વતનની ઝૂંપડીએ પગ તો લઈ આવ્યા પણ ઋષિ ‘ધામ દેખી ભૂલો પડયો’–એમાં પોતાના ઘરની શેરીએ પહોંચનારનું ભૂલા પડેલા તરીકે વર્ણન એ એક રમ્ય વક્રોકિત છે.
Jain Education International
સુરેખ વર્ણનો અને ચિત્રો, રસાળ બાની અને લય ને તને ભરે રે “મને કેમ વીસર 2'માં ધબકતી ચિત્રણોતીની સયતા અને ચારુતાને કારણે ‘સુદામાચરિત્ર' યોગ્ય રીતે જ એક અત્યંત લોકપ્રિય શિષ્ટ કૃતિનું સ્થાન મેળવી ચૂકયું છે. [ઉ.જો.]
સુદામાપુરી' [૨.ઈ. ૧૫૬૫/સં. ૧૬૨૧ માગશર સુદ ૧૫]: અગિયારશે આરંભાઈ પૂનમે પૂરી થયેલી ૧૦ કડવાંની આ કૃતિ કૂંઅરદાસ(?)ને નામે મુકાયેલી છે તેમ જ એના કર્તા નાકર હોવાની સંભાવના પણ થયેલી છે. પરંતુ કાવ્યની છેલ્લી પંકિત “રાએએ વીઘ્ર એમ બે(બો)લ્યા કીજે જન ક(કે)રું દાસો રે” એમ મળે છે તેથી પોતાને કવીસ' ગણાવતાં કોઈ અજ્ઞાત વિપ્ર કવિની કૃતિ હોય એમ સમજાય છે. [l..]
સુધનÑ : જુઓ ધનહર્ષ-૧.
સુધાનંદન(સૂરિ)શિષ્ય [
દ્વારકા ના સુદામાનું ચિત્ર ઋષિને ભોગે, હાસ્યપ્રેરક માત્ર નહીં, હાસ્યાસ્પદ બને છે, એમાં હજી બાહ્ય, શારીરિક, વેષભૂષા-કવીસ વિષયક દારિદ્રમુક વીગતો કારણભૂત છે. પણ દ્વારકા છોડયા પછી ‘મૂળગા મારા તાંદૂલ ગયા!” અને કૃષ્ણે પોતે સેવાસર મરા કરી તે ‘લટપટ કરી મારા તાંદૂલ લેવા' એવી એમની આરોપાત્મક, ભલેને ક્ષણજીવી, ટીકા એમના મનની પણતા ખુલ્લી કરી છે. તેને પાછા ફર્યા પછી ઝૂંપીને બદલે ‘એક મુષ્ટિ તાંદુલે' આણેલા મહેલાતના વૈભવ વચ્ચે ઋષિનું સુરેખ ચિત્ર આપવા જતાં વળી કવિની કલમે એમની ગરવાઈ અળપાઈ છે, નવા આવાસમાં જવા તેડતી-કડીની ધાવતી પત્ની અને દેવીઓ પ્રત્યે પપણીઓ તમને પરમેશ્વર પૂછશે એવો ઋષિનો પ્રત્યાઘાત કવિની હાસ્યની હથોટીને અપરસ સુધી જાણે કે તાણી જાય છે.
સુદામા અંગે કદાચ મૂળ ભાગવતની કથામાં જ મુશ્કેલી છે. સખ્યભકિતનો નમૂનો આપતાં, ભાગવતકારે ઋષિકુટુંબને શ્રીકૃષ્ણના પ્રસાદરૂપે જેને 'જાડો' રોટલો કહે છે એટલાનો સધિયારો મળ્યાનું નિરૂપણ કર્યું હોત તો પૂરતું હતું. ઝૂંપડીવાસીને વૈભવવિલાસભર્યા મહેલમાં મૂકવાની કોઈ અનિવાર્ય જરૂર ન હતી. કૃતિના આરંભમાં "મન જેનું સન્યાસી' એવું સુદામાનું વર્ણન અથવા અને "વંશ મગનો પણ સદા પળે સન્યાસ' એવું વર્ણન પ્રમાનંદ આપે છે મેં વાચ્ય કોટિનું રતી જાય છે, ખરેખર ઋષિની એવી ૪. હેન્નાસૂચિ : ૧.
'સુદામાપુરી' : સુધાભૂષણદ્ધિ
]: જૈન સાધુ ૩૮
‘ઈડરગઢ-ચૈત્યપરિપાટી’(મુ.)ના કર્તા.
કૃતિ : જૈનયુગ, મહા, ફાગણ, ચૈત્ર ૧૯૮૬-‘ઈડરગઢ ચૈત્યપરિપાટી', મોહનલાલ દ. દેશાઇ. [કીજો.]
સુધાભૂષણશિષ્ય [ઈ. ૧૪૪૯ આસપાસ] : સોમસુંદરસૂરિ-મુનિસુંદરસૂરિની પરંપરામાં તપગચ્છના જૈન સાધુ. ૨૦ કડીના ‘ગૌતમપૃચ્છાપ્રકરણ-બાલાવબોધ' (ર.ઈ. ૧૪૪૯ આસપાસ)ના કર્તા,
‘જૈન ગૂર્જર કવિઓ’માં આ કૃતિ જિનસૂર()ને નામે અને અન્ય સૂચિઓમાં સુધાભૂષણને નામે નોંધાઇ છે, પરંતુ ખરેખર એ ખેતસુધાભૂશિષ્યની છે.
સંદર્ભ : ૧. જૈણૂકવિઓ : ૧; ૨. મબૂસૂચી; ૩. લીંહસૂધી; [કી.જો.]
ગુજરાતી સાહિત્યકોશ : ૪૬૭
For Personal & Private Use Only
www.jainelibrary.org