Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 502
________________ સૂરજ ]: અવકે ભટ્ટ. ૧૪ કડવાંના ‘વજ- કૃતિ : બુકાદોહન : ૭ (સં.). નાભના આખ્યાન'ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત: ૩; ૨. પ્રાકકૃતિઓ; ] ૩. ગૂહાયાદી. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.] સૂરજરામ(મહારાજ) [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ : નિરાંતસંપ્રદાયના ]: મોતીરામના શિષ્ય. પદ-ભજન જ્ઞાનમાર્ગી કવિ. વડોદરાના કરજણ તાલુકાના મેસરાડ ગામના રાયક (૨ મુ.)ના કર્તા. તેમણે હિંદીમાં પણ ભજનની રચના કરી છે. વાડી બ્રાહ્મણ. નિરાંતશિષ્ય શામદાસના શિષ્ય. તેઓ નિરાંતસંપ્રદાયની કૃતિ: ભજનસાગર : ૨. કી.જો.] મેસરાની ગાદી પર આચાર્ય બન્યા હતા. તેમણે સરુ ને ઈશ્વરમહિમાનાં પદો (૮ મુ.) રચ્યાં છે. સૈયદખાન [ઈ. ૧૬મી સદી] : દેલમી ઉપદેશક પરંપરાના સૈયદ. કૃતિ : ગુમવાણી. સસ્પંથ માર્ગના અનુયાયી. આખું નામ સઇદુદીન નૂરી નહાન સંદર્ભ : ૧. નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, અને પિતાનું નામ નુર મહમદ હતું. તેઓ ઇમામશાહના પૌત્ર ઈ. ૧૯૫૯; [] ૨. ગૂહાયાદી. દિ.દ.] થાય. સૂરત, બુરહાનપુર તથા મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં ગામોમાં ફરી તેમણે ઘણાં હિંદુઓને સસ્પંથ માર્ગના અનુયાયી બનાવ્યા હતા. સૂરજી ભાર્ગવ [ઈ. ૧૬૬૪માં હયાત]: પુષ્ટિસંપ્રદાયના ભકત અમદાવાદ પાસે આવેલા પીરાણામાં અવસાન. અવસાન ઈ.૧૫૭૨ની કવિ. ગુજરાત અને બીજા પ્રદેશોમાં રહેતા ૬ હજાર જેટલા ભકતોના આસપાસ કે ઈ. ૧૪૯૫માં થયું એવી માહિતી મળે છે, પરંતુ નામોની યાદી આપતી “વલ્લભ રત્નરસાલ ભકતરાજ-નામાવલી પહેલી માહિતી વધારે શ્રદ્ધય જણાય છે. (ર.ઈ. ૧૬૬૪) નામક કૃતિના કર્તા. કવિને નામે મુદ્રિત રૂપે મળતાં ૩ “ગિનાન'નું કર્તુત્વ એમનું જ સંદર્ભ: પુગુસાહિત્યકારો. [કી.જો.]. છે કે કેમ તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. ઉર્દૂની અસર બતાવતાં સૂરા (સા) [ઈ. ૧૫૦૩ સુધીમાં] : જૈન શ્રાવક. ૨૮ કડીની ‘અંત- “ગિનાન'નાં આ પદોમાં ભકિત ને સતબોધની પ્રબળતા છે. રંગ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ વિનતિ’ (લે.સં. ૧૫૦૩; મુ.)ના કર્તા. કૃતિ : સૈઇશાણીસંગ્રહ:૪ (સં.). કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦–‘શ્રાવક કવિ- સંદર્ભ : ૧. કલેકટેનિયા : ૧, સં. ડબલ્થ ઇવાનોવ, ઈ. ૧૯૪૮; ઓની કેટલીક અપ્રગટ ગુજરાતી રચનાઓ', સં. ભોગીલાલ ૨. (ધ) સેકટ ઑવ ઇમામશાહ ઇન ગુજરાત, ડબલ્યુ. ઈવાનોવ, જ. સાંડેસરા. રિ.ર.દ. ઈ. ૧૯૩૬ (અ.). [.૨.દ.] સૂર્યવિજ્ય–૧ ]: જૈન. મૃત્યુવિજ્યના શિષ્ય. “સોન કાઠિયાણી ને હલામણ જેઠવોની ગીતકથા: સૌરાષ્ટ્રના બરડાહરિભદ્રસૂરિની પ્રાકૃત કૃતિ 'મુણિવઇચરિત્ર' પરના ટબાના કર્તા. પ્રદેશના મોરાણું ગામધણીની પુત્રી સોન અને ધૂમલી નગરના સંદર્ભ : જેહાપ્રોસ્ટા. [કી.જો] હલામણ જેઠવાની પ્રેમકથાને નિરૂપતા આશરે ૯૫ જેટલા દુહા(મુ.) મળે છે. પોતે કરેલી સમસ્યાઓના ઉત્તર આપે એ પુરુષ સાથે લગ્ન સૂર્યવિજ્ય(પાઠક)-૨[ ]: જૈન સાધુ. ૧૧ કડીની કરવાં એવું સોને લીધેલું વચન, ધૂમલીના રાજા શિયાજીએ પોતાના “જિનકુશલસૂરિ-ભાસના કર્તા. ભત્રીજા હલામણની મદદથી સોનને આપેલા સાચા ઉત્તર, ધૂમલી સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;] ૨. ડિકૅટલૉગભાવિ. [કી.જો.]. આવેલી સોનને સાચી વાતની પડેલી ખબર, શિયાજીએ હલામણને આપેલો દેશવટો, સિંધ તરફ ગયેલા હલામણની સોને આદરેલી શોધ, સેવક(બાપો)[. ]: માતાના ભકત. ૧૩ અને બંનેનો મેળાપ થાય તે પહેલાં હલામણનું મૃત્યુ અને સોનની પણ ૨૮ કડીના માતાના ૨ ગરબા(મુ) તથા ૨૪ કડીના માતાના ગરબા એની પાછળ આત્મહત્યા એવો કથાતંતુ આ ગીતકથામાં વણાય (મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખી છે. સમસ્યાપૂર્તિમાંથી પ્રેમ એ આ કથાનો વિશિષ્ટ અંશ છે, જે દાસ, ઈ. ૧૯૨૩; ૨. દેવીમહાભ્ય અથવા ગરબાસંગ્રહ : ૨; પ્ર. મધ્યકાલીન પદ્યવાર્તાઓમાં જોવા મળે છે. કૉળેલા ઢળતા આંબાની વિશ્વનાથ ગો. ત્રિવેદી, ઈ. ૧૮૯૭. નીચે નમતી ડાળ જેવું કે પાકેલી કેરી જેવા રંગવાળું સોનાના સૌંદચિ.શે.] *"ર્યનું વર્ણન તાજગીસભર છે. કૃતિમાં મુકાયેલી પંદરેક જેટલી સમસ્યાસેવકરામાં ]: અમદાવાદના ભટ્ટ મેવાડા પૂર્તિઓ મધ્યકાલીન પદ્યવાર્તાઓની યાદ અપાવે છે. કયાંક કથન બ્રાહ્મણ. પિતા રૂપરામ. ઈ. ૧૮૩૪થી ઈ. ૧૮૬૮ દરમ્યાન તેઓ રૂપે, ક્યાંક સોન, હલામણ કે અન્ય પાત્રોની ઉકિત રૂપે ચાલતા આ હયાત હતા એમ મનાય છે. તેઓ વૈષ્ણવ હોવાની સંભાવના પણ દુહા ભાષાના તળપદા સંસ્કારથી તાજગીવાળા બન્યા છે. થઈ છે. ભાગવતના રાસપંચાધ્યાયીના પ્રસંગ પર આધારિત ૪૪ કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૧-૨, કાહાનજી ધર્મસિહ, ઈ. કડીના ગેય ઢાળમાં રચાયેલા ‘બંસી' કાવ્ય પર નરસિહનાં ‘રાસસહસ્ત્ર- ૧૯૨૩; ૨. સોરઠી ગીતકથાઓ, સં. ઝવેરચંદ મેઘાણી, ઈ. ૧૯૭૯ પદી'નાં પદોની અસર વરતાય છે. એ સિવાય ‘વ્યાધિનું આખ્યાન' (બીજી આ.). (ર.ઈ. ૧૮૬૮) તથા ‘દાસ’ ઉપનામ નીચે એમણે કેટલાંક પદોની સંદર્ભ : મધ્યકાલીન પ્રેમથાઓ, હસુ યાજ્ઞિક, ઈ. ૧૯૭૪. રચના પણ કરી છે. [જ ગા.] સૂરજ : “સોન કાઠિયાણી અને હલામણ જેઠવાની ગીતકથા” ગુજરાતી સાહિત્યકોશ:૪૭૩ ગુ. સા.-૬૦ "જાઓ, સં. ઝવેરચંદ મેઘાણ સિહ, ઈ. (બીજી આ.). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534