Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
સંદA, ,
શિવસુત [
]: ૧૧ કડીના મહાકાળીના ગરબા કૃતિ : ૧. ભણે શિવાનંદ સ્વામી, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ. (મુ.)ન: કર્તા.
૧૯૮૬ (.);] ૨. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર કૃતિ : અંબિકાકાવ્ય તથા શકિતકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ સાકરલાલ બુલાખીદાસ, ઈ. ૧૯૨૩) ૨. કાદોહન : ૨, ૪. બુકાબુલાખીદાસ, ઈ. ૧૯૨૩.
શિ.ત્રિ.] દોહન: ૩ (સં.), ૪, ૭ (સં.); ૫. ભાસિંધુ; ૬. શ્રી શિવપદશિવસુંદર [ઈ. ૧૫૪૧માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. જિન- સંગ્રહ : ૧, પૂ. અંબાલાલ શં. પાઠક તથા લલ્લુભાઈ કા. પંડયા, માણિજ્યના શિષ્ય. ૩૮ કડીના ‘jકટમતનિર્લોઠન-રાસ’(ર.ઈ.૧૫૪૧)ના ઈ. ૧૯૨૦. કર્તા.
સંદર્ભ : ૧. કવિચરિત્ર; ૨. ગુમાસ્તંભ: ૩. ગુસારસ્વતો;[] ૪. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧, ૨). શિ.ત્રિ.] ગૂહયિાદી; ૫. ડિકેટલૉગબીજે; ૬. ફૉહનામાવલિ; ૭. મુપુગૃહસૂચી.
- શિ.ત્રિ] શિવાનંદ: આ નામે રૂપકગ્રંથીવાળું વૈરાગ્યબોધનું ૪ કડીનું ૧ પદ (મુ.) અને ૪ કડીનું કૃષણકર્તનનું ૧ પદ(મુ.) મળે છે. તેમના કર્તા શિવાનંદ-૨ [ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ]: સ્વામિનારાયણ સંપ્રદાયના કયા શિવાનંદ છે તે નિશ્ચિત થતું નથી.
કવિ. કીર્તનોના કર્તા. કૃતિ : ૧. નકાદહન; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. સંદર્ભ : મસાપ્રવાહ.
[8ા.ત્રિ.] પુરુષોત્તમ ગી. શાહ, ઈ. ૧૯૫૦ (છઠ્ઠી આ.). [.ત્રિ.] ,
]: સ્વામિનારાયણ સંપ્રદાયના શિવાનંદ-૧[
]: શિવભકત કવિ. સૂરતના કવિ. કીર્તનોના કર્તા. વડનગરા નાગર. પિતા વામદેવ પડયા. નાની વયે પિતાનું અવસાન સંદર્ભ: ૧. સત્સંગના સંતો,-, ૨. સદવિદ્યા-૧. [.ત્રિ] થતાં કાકા સદાશિવ પંડયા પાસે રહી તેઓ મોટા થયા, પાછલી વયે તેમણે સંન્યસ્ત ધારણ કરેલું. એમનું અપરનામ સુખાનંદ હોવાનું શીતળદાસ [ઈ. ૧૯મી સદી પૂર્વાધ] : રવિભાણ સંપ્રદાયના કવિ. નોંધાયું છે. કુટુંબના વિદ્યાકીય વાતાવરણના સંસ્કારોને લીધે તેઓ લાલદાસજીના શિષ્ય. સદગુરુનો મહિમા દર્શાવતાં અને રવિસાહેબની પણ સંસ્કૃતના સારા વિદ્વાન બન્યા હતા.
સગુરુ તરીકેની શકિતનો મહિમા કરતાં, પાંચથી ૮ કડીનાં એક માન્યતા મુજબ તેઓ ઈ. ૧૬૪૪ કે ઈ. ૧૬૫૪ સુધી પદો (મુ.)ના કર્તા. હયાત હતા અને અવસાને વખતે તેમનું આયુષ્ય ૮૫ વર્ષનું હતું. કૃતિ : ૧, પરિચિત પદસંગ્રહ, પૂ. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, બીજી માન્યતા અનુસાર તેઓ ઈ. ૧૫૮૦થી ઈ. ૧૬૪૪ દરમ્યાન ઈ.૧૯૪૬; ૨. રવિભાણ સંપ્રદાની વાણી : ૧, પ્ર. મંછારામ મોતી; થઈ ગયા. તેઓ ઈ. ૧૭૫૪માં હયાત હતા એમ પણ નોંધાયું છે, ૩. સતવાણી.
[.ત્રિ.] પરંતુ પહેલી માન્યતા વધારે શ્રદ્ધય જણાય છે. શિવભકિત એ શિવાનંદની કવિતાનો મુખ્ય વિષય છે. આરતી,
શીલ(મુનિ) [
]: જૈન સાધુ. ૬૫ કડીના ‘શંખેધૂન, કીર્તન, થાળ, તિથિ, વાર વગેરે સ્વરૂપે મળતાં ને વિવિધ રાગના
શ્વરપાર્શ્વનાથ-છંદ(મુ.)ના કર્તા. નિર્દેશવાળાં કવિનાં આશરે ૨૨૫ જેટલાં પદો(મુ) પ્રાપ્ત થાય છે.
કૃતિ : પ્રાછંદસંગ્રહ. એમાં શિવ, પાર્વતી, ગણપતિ ને નંદી(વૃષભ)ની સ્તુતિ કરતાં પદોની
સંદર્ભ: ૧. મુમુન્હસૂચી; ૨. લહસૂચી. [કી.જો.] સંખ્યા મોટી છે. કેટલાંક હનુમાન સ્તુતિનાં પદો છે. શિવપુરાણ
શીલરત્ન રારિ) [ઈ. ૧૪૮૧ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. અને સંસ્કૃત સાહિત્યમાં મળતાં શિવ, પાર્વતી આદિનાં સ્તોત્રો પર
જયાણંદસૂરિના શિષ્ય. “પરિગ્રહ-પરિમાણ’ (લે. ઈ. ૧૪૮૧)ના કર્તા. આધારિત આ પદોને કવિના સંગીતજ્ઞાન અને સંસ્કૃતજ્ઞતાનો ઘણો
સંદર્ભ: પુગૃહસૂચી.
[કી.જો.] લાભ મળ્યો છે. શિવ અને પાર્વતી માટે કવિએ પ્રયોજેલા અનેક પર્યાયવાચી શબ્દો અને શબ્દાવલિમાંથી જન્મતા પદમાધુર્ય દ્વારા એ “શીલવતી-રાસશીલરક્ષાપ્રકાશ-રાસ” [૨. ઈ. ૧૬૯૪/સં. ૧૭૫૦, અનુભવાય છે.
વૈશાખ સુદ ૩]: તિલકવિજયશિષ્ય નેમવિયની ૬ ખંડ ને ૮૪ શિવાનંદ જનસમાજમાં વિશેષ જાણીતા છે એમની આરતીઓથી. ઢાળમાં વિસ્તરેલી, નીતિ ને શીલનો મહિમા કરતી આ પદ્યવાર્તા(મુ) તિથિસ્વરૂપે રચાયેલી એમની 'જય આદ્યાશકિત, મા જય આદ્યા છે. રાજા રાજસિંહસેનની સુંદર ને વિદ્યાવાન કુંવરી શીલવતીનું સિહશકિતની આરતી ગુજરાતના ખૂણેખૂણે પ્રચલિત છે. કવિએ શકિતની રથરાજાના પરાક્રમી પુત્ર ચંદ્રગુપ્ત સાથે લગ્ન થાય છે, પણ દૈવઆરતી સિવાય શિવ, ગણપતિ, દ્વાદશલિંગ, દશાવતાર, ભૈરવ, યોગે કંઈક ગેરસમજ થતાં તરત જ ચંદ્રગુપ્ત એનાથી વિમુખ હરિહર, હનુમાન વગેરેની પણ આરતીઓ રચી છે.
થઈ ઘર તજી જતો રહે છે. છૂપા વેશે ફરતો તે પોતાનાં બુદ્ધિબળ કવિનાં શિવમહિમાનાં પદો પર પ્રેમલક્ષણા ભકિતના સંસ્કારો ને સાહસ પરાક્રમથી અનેક યુવતીઓને પરણે છે. પ્રીતિમતિ નામની પડ્યા છે. વસંતના હોળીખેલનનાં પદો ને હિંડોળાનાં પદોમાં જોવા એક પત્નીની સમજાવટથી શીલવતી તરફ તેનું મન વળતાં પ્રવાસ મળતા શિવ ટાધારી ને તપસ્વી કરતાં પાર્વતી-વલ્લભ ને લીલા- દરમ્યાન જ દૈવી ચમત્કારથી તે એક રાત્રે શીલવતીને મળે છે ને વિલાસી પતિ કે વસંતની માદકતાને અનુભવતા શંકર વિશેષ છે. ફરી ઘર છોડી સાહસ-પરાક્રમમાં પરોવાય છે. સગર્ભા શીલવતીના શિવસ્તુતિ કરવાનો બોધ આપતાં પણ કેટલાંક પદ કવિએ રચ્યાં છે. ચારિત્રય પર આક્ષેપ થતાં એને ઘર છોડવું પડે છે તે અનેક આપત્તિપદોની ભાષા પર હિંદીની અસર વરતાય છે.
ઓમાં ફસાતી આખરે દૈવયોગે એ ચંદ્રગુપ્તને મળે છે. કાવ્યાંતે શિવસુત : “શીલવતી-રાસ-શીલરક્ષાપ્રકાશ-રાસ”
ગુજરાતી સાહિત્યકોશ : ૪૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org