Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 485
________________ કાવ્ય. સંસ્થવિજ્ય : આ નામે - ૧૨ કડીનું ‘શત્રુજ્ય-સ્તવન’ અને ‘એકાદશી- સંજમ : જુઓ સંયમમૂર્તિ-૨. સ્તુતિ મળે છે. તેમના કર્તા કયા સંઘવિજય છે તે નિશ્ચિત થતું નથી. ‘સંજાણા-ભગરીઆના આંતરકલહનું કાવ્ય : પારસી કવિ એવ૮ સંદર્ભ : ૧. લહસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ.] રૂસ્તમનું મગરીઆ અને સંજાણી મૉબેદો (ધર્મગુરુઓ) વરચે સપ્ટેસંઘવિજ્ય-૧ (ઈ.૧૫૪૯માં હયાત] : જૈન. ‘વિજ્યતિલકસૂરિજાસ” મ્બર, ૧૯૮૭ દિવસે ધાર્મિક ક્રિયાકાંડો બાબત નવસારીની અંદર (ર.ઈ.૧૫૪૯)ના કર્તા. થયેલા ખૂનામરકીવાળા ઉગ્ર ઝધડાની ઐતિહાસિક બિનાને આલેખતું સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા. ર.ર.દ. સમગ્ર કલહ દરમ્યાન ૭ પારસી ધર્મગુરુઓના થયેલાં ખૂન, ૧૨ સંઘવિજય-૨/iઘવિજ્ય/સિહવિજ્ય [ઈ. ૧૭મી સદી પૂર્વાધ: ભગરીઆ માંબેદોની કોર્ટ દ્વારા ધરપકડ અને તેમને થયેલી સજા એ સૌ તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં ગુણવિજ્યના શિષ્ય. વીગતોને ઝીણવટપૂર્વક કવિએ આલેખી છે. કાવ્યમાં પ્રસંગસંયોજન ૪૨ કડી- “ઋષભદેવાધિદેવ-જિનરાજ-સ્તવન” (૨. ઇ. ૧૬૧૩/સં. જેટલું સુગ્રથિત છે તેટલું કવિની અન્ય કૃતિઓની તુલનાએ ૧૬૬૯, આસો સુદ ૩), ‘વિક્રમસેનશનિશ્ચર-રાસ' (ર.ઈ. ૧૬૨૧), ભાષાકર્મ બળવાન નથી. છંદોબંધ પણ કિલષ્ટ છે, તેમ છતાં તે સિહાસનબત્રીસી' (ર.ઈ. ૧૬૨૨ સં. ૧૬૭૮, માગશર સુદ ૨, મુ.), સમયના પારસી કોમમાં બનેલા એક ઐતિહાસિક પ્રસંગને વિષય “અમરસેન-વયરસેનરાજર્ષિ-આખ્યાન (ર.ઈ.૧૬૨૩/સં.૧૬૭૯, માગશર કરતું હોવાથી કાવ્ય એ દષ્ટિએ મૂલ્યવાન છે. કાવ્યને અંતે ધર્મસુદ ૫) તથા ૪૩ કડીનો ‘ભગવતીકુભારતી-છંદ' (ર.ઈ. ૧૬૩૧/સં. જાગૃતિ વિશે અપાયેલો ઉપદેશ કાવ્યસર્જનનો પ્રેરક હોય એમ ૧૬૮૭, આસો સુદ ૧૫, ગુરુવાર; મુ.)ના કર્તા. તેમણે સંસ્કૃત સાય - (ર.ર.દ.] ગ્રંથ 'કલ્પસૂત્ર' પર દીપિકા પણ રચી છે. કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૩૬–“સરસ્વતી પૂજા અને સંત : પદબંધ ‘ભાગવત'ના ૧૨ સ્કંધ જેનો'. સારા માઈ મ. નવાબ: ૨. સાહિત્ય, એપ્રિલ ૧૯૩૩થી મે ઉપલબ્ધ થાય છે, જેમાં ૧થી ૪ તથા ૮, ૯ ને ૧૧ સંપૂર્ણ રૂપમાં ૧૯૩૪-'સિહાસન બત્રીસી, સં. ભોગીલાલ જ. સાંડેસરા. અને બીજા સ્કંધ ખંડિત રૂપમાં મળે છે. સંપૂર્ણ રૂપે પ્રાપ્ત થતા સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩ગુસાસ્વરૂપ; સ્કંધમાં નામછાપ સંત’ મળે છે. આ નામ કર્તાનું સૂચક છે કે બીજું ૪. જૈસાઇતિહાસ; ૫. મરાસસાહિત્ય | ૬, જૈનૂકવિઓ : ૧,૩(૧); કંઈ તે સ્પષ્ટપણે કહી શકાય એવું નથી. કોઈ કૃષ્ણ ત્ર વૃંદાવન ૭. ડિકેટલૉગભાઇ : ૧૯ (૨); ૮. ડિકેટલૉગ ભાવિ; ૯. મુકુન્હસૂચી. ભટ્ટની કૃપાથી પોતે આ કાવ્ય રચ્યું છે એમ કવિએ નોંધ્યું છે, પરંતુ રિ.ર.દ.. એ સિવાય પોતા વિશે બીજી કોઈ માહિતી આપી નથી. ‘ભાગવતનું ભાષાસ્વરૂપ જોતાં આ કવિ સં. ૧૭મી સદી પૂર્વાર્ધ સુધીમાં થયા સંઘવિજ્યશિષ્ય 1: જૈન સાધુ. ૪ કડીની નેમનાથ- હોય એવું અનુમાન કરવામાં આવ્યું છે. જિન-સ્તુતિ (મુ.)ના કર્તા. કવિએ રચેલા ભાગવતના આ સ્કંધોમાં ૧૦મો સ્કંધ કંઈક કૃતિ: જૈસ્તુસ્તસંગ્રહ : ૨. [કી.જો.] વિસ્તારવાળી છે. બાકીના કંધો બહુ સંક્ષિપ્ત છે. મૂળનો સાર સંઘસાર[ ]: જૈન. ૧૫ કડીના “ગિરનારમુખમંડન- આપીને કવિ અટકી જાય છે. ખરતરવસહિ-ગીત’ લ.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧. (ર.ર.દ. [] ૪. ગૂહાયાદી. ચિ.શે.] સંઘસોમ [ઈ. ૧૯૪૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિશાલ- સંતરામ(મહારાજ)/સુખસાગર વિ. ઈ. ૧૮૩૧/સં. ૧૮૮૭, મહા સોમસૂરિના શિષ્ય. ‘ચોવીસી' (ર.ઈ. ૧૬૪૭/સં. ૧૭૦૩, ભાદરવા સુદ ૧૫]: જ્ઞાની કવિ. અખાની કહેવાતી શિષ્ય પરંપરામાં જિતા મુનિ સુદ ૪)ના કર્તા. નારાયણના શિષ્ય અને કલ્યાણદાસજી મહારાજના ગુરુબંધુ. તેમના સંદર્ભ: ગૂકવિ : ૩(૨). રિ.ર.દ.|| પૂર્વજીવન વિશે બીજી કોઈ માહિતી મળતી નથીપરંતુ તેઓ ગિરનાર પર્વત પરથી ઊતરી સુરત, વડોદરા, પાદરા, ઉમરેઠ તથા ખંભાત વગેરે સંઘહર્ષ: આ નામે ૧૫ કડીનું ‘મિજન-ગીત (લે.ઈ.૧૫૧૮) તથા સ્થળોમાં ફરી ઈ.૧૮૧૬માં નડિયાદ આવ્યા. ત્યાં સ્થિર થઈ સંતરામ ૧૨૫ કડીનું ‘વીરનિર્વાણગમત દિવાળી-સ્તવન’ (લે.ઈ. ૧૮૮૯) મળે મંદિરની સ્થાપના કરી એમ કહેવાય છે. ઈ. ૧૭૭૨માં ડાકોરમાં છે. તેમના કર્તા કયા સંઘર્ષ છે તે નિશ્ચિત થતું નથી. રણછોડરાયની મૂર્તિની સ્થાપના થઈ ત્યારે તેઓ ત્યાં પણ આવેલા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી, ૨. હેજીજ્ઞાસૂચિ : ૧. વિ.ર.દ.] નડિયાદમાં એમણે જીવસમાધિ લીધી. તેમના જીવન વિશે પણ ઘણી સંઘો/સંઘ ઈ. ૧૯૭૦માં હયાત] : જૈન. ૧૨ કડીની ‘જંબુસ્વામી- ચમત્કારિક કથાઓ પ્રચલિત છે. ‘બાવોવિદેહી’ અને ‘સખસાગર સઝાય” (ર.ઈ. ૧૬૭૦; મુ.) તથા ૨૫ કડીની ‘સુભદ્રાસતીની સઝાય’ એવાં એમનાં અપરનામ પણ મળે છે. ‘સંતરામ’ અને ‘સુખસાગર’ નામછાપવાળાં પચીસેક પદ મુદ્રિત કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન), ૨. લાંપ્રપ્રકરણ. રૂપે મળે છે તે આ કવિનાં છે. થાળ, મહિના, તિથિ, મજન વગેરે સંદર્ભ: મુપુગૃહસૂચી. રિ.ર.દ. રૂપે મળતાં આ પદોમાં સદ્ગુરુ, વૈરાગ્ય અને મુકિતનો મહિમા છે. ૪૫૬ : ગુજરાત સાહિત્યકોશ સંઘવિજ્ય : સંતરામ(મહરાજ),સુખસાગર (મુ.)ના કર્તા. Jain Education Interational For Personal & Private Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534