Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
સચવીર(ઋષિ) [ઈ. ૧૫૬૦માં હયાત] : સંભવત: તપગચ્છના જૈન ભિક્ષાપાત્ર, સાધુસમાજમાં શિષ્યમંડળ વધારવા ઊભી થયેલી સ્પર્ધા સાધુ. ૫૭ કડીની હીરવિજયસૂરિ-સઝાય” (૨.ઇ.૧૫૬)ના કર્તા. ને તેથી વ્યાપક બનેલી વટાળપ્રવૃત્તિ વગેરે વીગતો નોંધી હૃદયદ્રાવક સંદર્ભ: હજૈજ્ઞાસૂચિ: ૧.
[પા.માં. ચિત્તે કવિ દુષ્કાળની કરણ સ્થિતિ આલેખે છે. દુષ્કાળની આ કરુણ
સ્થિતિમાં પાટણ, અમદાવાદ, સુરત અને ખંભાતના અનેક શ્રેષ્ઠીઓ સચ્ચિદાનંદસ્વામી): જુઓ મનોહર (સ્વામી).
તથા જગડુશા અને ભામાશાહે ધનધાન્યની જે મદદ કરી તેની પણ સજજન(પંડિત) [
]: જૈન સાધુ.૪ કડીના “નેમિવીગતે કવિ નોંધ લે છે.
[વ.દ.] ગીત', ૪ કડીના ‘સાર્થપતિકોશ-ગીત’ અને ૬ કડીના ‘સ્થૂલિભદ્રકોશા-કાગળ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
‘સદયવત્સવીર–પ્રબંધ' : ભીમનો દુહા, સોરઠા, ચોપાઈ, વસ્તુ, સંદર્ભ: મુપુગૃહસૂચી.
છપ્પય વગેરે માત્રામેળ અને કયારેક અક્ષરમેળ છંદો ને ગીતના [પા.માં.]
બંધવાળો ૬૭૨૭૩૦ કડીની સદયવત્સસૂદો અને સાવલગ સામસત્યકીતિ(ગણિ) [
]: જૈન સાધુ. ૨૫ કડીના લિનાં પ્રેમ અને પરાક્રમની કથાને આલેખત આ પ્રબંધ(મુ.) ભાષા, ચતુર્વિશતિજિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
છંદ સ્વરૂપ, ઇતિહાસ, ઇત્યાદિની દૃષ્ટિએ ઘણું મૂલ્ય ધરાવે છે. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧.
પિ.માં. ગુજરાતીમાં આ વિષય પર ઉપલબ્ધ કૃતિઓમાં સૌથી પહેલી આ સત્યરત્ન–૧ [ઈ. ૧૮૨૪માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ.
કૃતિની જૂનામાં જૂની પ્રત ઈ. ૧૪૩૨ની મળી આવી છે. એટલે ‘સમેતશિખર-રાસ (ર.ઇ. ૧૮૨૪/સં. ૧૮૮૦, ભાદરવા સુદ ૫)ના
આ પ્રબંધની રચના ઈ. ૧૫મી સદીમાં થઈ હોવાનું અનુમાન છે. કર્તા.
ઉજજયિનીનો રાજા પ્રભવન્સનો પુત્ર સદયવન્સ કોઈ સગર્ભા
સ્ત્રીને મદોન્મત્ત બનેલા જયમંગલ હાથીના પંજામાંથી બચાવવા માટે સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૨; ૨. મરાસસાહિત્ય: 0૩. જૈગૂકવિઓ: ૩(૧).
હાથીની હત્યા કરે છે. પ્રધાનની ભંભેરણીથી રાજા આ કૃત્ય બદલ [પા.માં.]
સદયવન્સને દેશનિકાલ કરે છે. સાવલિંગની સાથે ચાલી નીકળેલો સત્યરત્ન-૨[
]: જૈન.જિનહર્ષના શિષ્ય. સદયવત્સ વિવિધ પરાક્રમો કરી અંતે પોતાના રાજ્યને દુશ્મનના હિન્દી-ગુજરાતી મિશ્ર ભાષામાં અનુક્રમે ૫ અને ૭ કડીના “દાદાજી' ઘેરામાંથી મુકત કરે છે એ આ પ્રબંધની મુખ્ય કથા કેટલીક અવાંતર (-જિનકુશલસૂરિ) વિષયક ૨ સ્તવનો(મુ)ના કર્તા.
કથાઓ વણી લઈને કહેવાઈ છે. કૃતિ: સ્નાત્રપૂજા, દાદાસાહેબ પૂજા, ઘંટાકર્ણવીર પૂજા, પ્ર. ઝવે
લોકજીવનમાં પ્રચલિત વિક્રમકથાઓ સાથે સંબંધિત આ કથાની ચંદ કે. ઝવેરી, સં. ૨૦૦૮.
- પિા.માંડી પરંપરામાં વીર, અદ્ભુત અને શૃંગારના નિરૂપણવાળી એક
પરંપરા કવિની આ કૃતિમાં મળે છે. પાછળના ગુજરાતી કવિઓ સત્યવિજય(પંડિત) [
]: જૈન સાધુ. ૫ કડીની સદેવંત-સાવલિંગાના પૂર્વેના આઠભવની કથાવાળી ને શુંગારરસના ‘વૈરાગ્યની સઝાયર(મુ)ના કર્તા.
પ્રાધાન્યવાળી બીજી પરંપરાને અનુસર્યા છે. તત્કાલીન સમાજનું કૃતિ: ૧. દસ્તસંગ્રહ ૨. સઝાયમાળા(પ). પિ.માં. ચિત્ર ઉપસાવતા આ પ્રબંધમાં વર્ણનો અને નિરૂપણમાં કવિની સત્યસાગર [ઈ. ૧૭૪૩માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વાચક
ભાષાશકિતનું બળ અનેક જગ્યાએ અનુભવાય છે. પ્રભુવન્સના રત્નસાગરના શિષ્ય. ૧૬ ઢાળના ‘વછરોજ-રાસ” (૨.ઈ. ૧૭૪૩;
રાજકુલનું દુહામાં થયેલું વર્ણન, ગીત અને છંદના મિશ્રણથી થયેલું અંશત: મુ.)ને કર્તા.
વરયાત્રાનું વર્ણન, ચિતામાં બળી મરવા તત્પર બનેલી સાવલિંગાની કૃતિ: સૂર્યપુર રાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ. ૧૯૪૦.
સોરઠામાં થયેલી અંતિમ પ્રાર્થના, રણમાં સદયવત્સ-સાવલિંગો વચ્ચે સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય; ] ૩.
થતો સમસ્યામૂલક સંવાદ વગેરે એનાં દૃષ્ટાંત છે. જો કે કેટલુંક જૈનૂકવિઓ: ૨, ૩(૨).
નિરૂપણ કવિએ પૂર્વપરંપરામાંથી લીધું હોવાની પૂરી સંભાવના છે. [પા.માં..
એમાં જોવા મળતું પ્રાકૃત અને અપભ્રંશના સંસ્કારવાળું ભાષા‘સત્યાલિયાદુષ્કાળવર્ણન-છત્રીસી” : ૬-૬ પંકિતની ૧ એવી ૩૬ સ્વરૂપ ભાષાના અભ્યાસીને અત્યંત ઉપયોગી નીવડે એવું છે. જિ.ગા] કડીની સકલચંદ્રશિષ્ય સમયસુંદરની આ કૃતિ(મુ.) સં. ૧૬૮૭માં ગુજરાતમાં પડેલા ભયંકર દુષ્કાળનું વાસ્તવિક ચિત્ર આપતી હોવાને સદાનંદ : એ નામે ૧૨ કડીની ‘વાલાજીની વિનતિ' એ જૈનેતર કતિ. લીધે ઇતિહાસદૃષ્ટિએ મહત્ત્વની છે.
સદાનંદ(પાઠક)ને નામે ૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન(મુ) તથા સદા# પ્રારંભમાં ગુજરાતની સમૃદ્ધિનું વર્ણન કરી કવિ પછી દુષ્કાળમાં નંદને નામે ૫ કડીની “નૈમિનાથ વિનતિ' (લે. સં. ૧૮મી સદી અનુ.) સંપડાયેલા ગુજરાતના પ્રજાજીવનને વર્ણવે છે. પ્રજામાં પ્રવર્તતાં ને ૫ કડીની ‘વીતરાગની વિનતિ' (લે. સં. ૧૮મી સદી અનુ.) વહેમ, અંધશ્રદ્ધ, અંગત સ્વજનોની પરસ્પર માટેની લાગણીનો એ જૈનકૃતિઓ મળે છે. જૈન કૃતિઓના કર્તા એક હોવાની વિચ્છેદ, એક તરફ મોટા તપસ્વી જૈન સાધુઓનું મૃત્યુ અને બીજી સંભાવના છે. તરફ સાધુઓ દ્વારા અનેકને દીક્ષા આપી મૂંડી નાખવાની પ્રવૃત્તિ, કૃતિ : અરત્નસાર, ધર્મના આદેશનું ઉલ્લંઘન કરી શિષ્યોએ વેચેલાં ગ્રંથો, વસ્ત્રો અને સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. મુપુન્હસૂચી. [પા.માં.
૪૪૬ : ગુજરાતી સાહિત્યકોશ
સવીર(ઋષિ) : સદાનંદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org