Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 458
________________ “ચરિત્ર' એટલે વર્તન કે વ્યવહાર. એમાં એમની પ્રકૃતિના ઉમદા સુધી પહોંચતો નથી, અને ઘણીવાર એ કથાપ્રવાહને વધુ પડતા અંશો તેમ જ કામ, લોભ, વેર વગેરેએ વકરાવેલી માનવસહજ નબ- આંતર્યા કરે છે. સમસ્યાઓ અને આ નીતિબોધક સુભાષિતોને લીધે ળાઈઓનું વાસ્તવદર્શી પણ અતિરંજિત ચિત્રણ એમણે કુશળ- નવલરામે શામળને ‘વાણિયાનો કવિ” કહ્યા છે. તાથી અને દુનિયાના જાણતલની અદાથી કર્યું જોવાય છે. એ ચિત્રણ શોમળની કૃતિઓમાં સમસામયિક લોકચિત્રણ અન્ય મધ્યકાલીન જે પાત્રો અને ઘટનાઓની સૃષ્ટિની પીઠિકામાં એમણે કર્યું છે કવિઓ કરતાં વિશેષ પ્રમાણમાં મળે છે. જુદીજુદી જ્ઞાતિઓ, તેમના તે અલબત્ત અદભુત રસની અને કલ્પનાપ્રધાન છે. એનું કારણ એ વ્યવસાય, વ્યકિતનામ, રીતરિવાજ, સામાજિક-ધાર્મિક અને શુકનછે કે એમની વાર્તાઓનું વરનું સ્મૃતિસંચિત પરંપરાપ્રાપ્ત લોકવાર્તા- અપશુકન સંબંધી માન્યતાઓ, કામણમણ અંગેના વહેમો અને ઓનું હોય છે, જે મોટા પ્રમાણમાં અદભુતરસિક અને કાલ્પનિક લોકાચારની ભલે વાર્તાઓમાં દર્શાવેલા દેશકાળની છતાં શામળના જ હતું. પૂર્વભવસ્મૃતિ, પરકાયાપ્રવેશ, મૃતસંજીવન, સ્વર્ગપાતાળગમન, સમયની અને તેમની લોકનિરીક્ષણનું ફળ લાગતી માહિતી તેમની આકાશગમન, મણસ ને પોપટ, પુરુષ ને સ્ત્રી અને સ્ત્રીને બિલાડી વાર્તાઓમાંથી ઘણી મળે છે. બનાવી દેતાં કામણ મણ અને ચમત્કાર, જાદુઈ દંડ વગેરેના વાર્તાકાર શામળને વાર્તાઓ દુહા-ચોપાઈમાં અને ક્યારેક તેની વાતાવરણથી તેમ જ માનવપાત્રો ભેગાં એટલી જ સાહજિકતાથી સાથે છપ્પામાં લખવી પડે છે તે એમના જમાનાની સાહિત્યપ્રણાલીને કામ કરતાં સિદ્ધો, જોગણીઓ, વેતાળ જેવાં અપાર્થિવ સત્ત્વો તથા અનુસરીને જ. તેમનું સાધ્ય અને ઇષ્ટ તો વાર્તા જ રહી છે. પદ્યનો હંસ, પોપટ, નાગ વગેરે જેવા તિર્યોનિના જીવોની પાત્રસેનાથી માધ્યમ કે સાધનથી વિશેષ ખપ તેમને મન વસ્યો જણાતો નથી. એ વાર્તાઓની સૃષ્ટિ પરીકથાઓની સૃષ્ટિ બની રહી છે. વર્ષાન્તર- તેમનાં ઉપમા-દૃષ્ટાંતાદિ પ્રજાના સામાન્ય થરને સૂઝે તેવાં રોજિંદા લગ્નો, સ્નેહલગ્નો અને સ્વરછાલના, પ્રેમ, વિજોગ, સંકટો, સહસ, જીવનવ્યવહાર અને નિરીક્ષણમાંથી આવતાં હોય એ પ્રકારનાં છે. પ્રવાસ, ચમત્કારો વગેરેથી ભરપૂર તો આ વાર્તાઓનાં લાક્ષણિક કવિતા તરીકે ખપે અને કંઈક આકર્ષક લાગે એવું તેમની વાર્તાઓતો છે. માંથી મળતું હોય તો તે કેટલીક નાયિકાઓનાં સૌદર્યવર્ણનો છે. પણ શીમળને પરંપરાથી ચાલી આવતી લોકવાર્તાઓનો ભંડાર બેઠો તેમાં એકની એક ભાષા અને ચિત્રણા તેઓ પ્રયોજતાં દેખાય છે. મળ્યો છે. ‘સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર’ જેવી પંકિતઓ ક્યારેક વીર, શૃંગાર, હાસ્ય કે અદભુત રસ તેમની કૃતિઓમાં અનુદ્વારા એમણે એનો મુક્તપણે સ્વીકાર કર્યો છે. ‘સિહાસનબત્રીસી' ભવાય છે, પરંતુ એમાં કોઈ મોટા ગજાના કવિની સિદ્ધિ તેઓ બતાઅને ‘સૂડાબહોતેરી’ જેવી એમની વાર્તામાળાઓ કે એમની સ્વતંત્ર વતા નથી. એકંદરે કવિ તરીકે નહીં, પરંતુ વાર્તાકાર તરીકે તેઓ લાગતી વાર્તાઓનાં વસ્તુ-વળાં કે કથાઘટકો ‘બૃહત્કથા', 'કથાસરિત- મોટા ગજાના સર્જક છે. સાગર’, ‘દશકુમારચરિત’, ‘ બિહણપંચાશિકા', ‘સિહાસનવ્રુત્રિશિકા', ઉપર્યુકત લાક્ષણિકતાવાળી એમની વાર્તાઓમાં કેટલીક વાર્તાઓ ‘વેતાલપચવિશતિ', ‘શુકસપ્તતિ’ ‘ભોજપ્રબંધ' વગેરેમાં તથા પુરો- એવી છે જેમનાં સીધાં મૂળ કોઈ પ્રાચીન વાર્તામાં મળતાં ન હોય, ગામી જૈન-જૈનેતર વાર્તાકવિઓની વાર્તાઓમાંથી ખોળનારા સંશોધ- પરંતુ એમાંનાં કથાઘટકો જૂની કાવ્યપરંપરામાંથી આવ્યાં હોય. એવી કોને અવશ્ય મળી આવે તેમ છે. શામળની વિશિષ્ટતા કે આવડત વાર્તાઓમાં દુહા-ચોપાઈ-છપ્પાની ૭૪૬ કડીમાં શ્રીહઠના રાજપુત્ર પ્રાચીન વાર્તા ભંડારનો સંયોજનકૌશલથી રસપોષક કે રસવર્ધક ચંદ્રસેનના ચંદ્રાવતી અને અન્ય સ્ત્રી સાથેનાં પ્રેમ અને લગ્નની કથાને વિનિયોગ કરવામાં રહેલી છે. એ બાબતમાં તેઓ પ્રેમાનંદને મળતા આલેખતી ‘ચંદ્ર-ચંદ્રાવતી’-(મુ.) કવિની અવાંતર કથાઓ વગરની આવે છે. મળેલી મૂળ કૃતિઓને પૂરા વફાદાર રહી તેમને માત્ર પ્રમાણમાં સાધારણ રચના છે. ‘પુષ્પસેનની વાર્તા તરીકે પણ ઓળખાતી પોતાની ભાષામાં રજૂ કરવા જેટલો જ ઉદ્યમ તેઓ નથી કરતા. દુહા-ચોપાઈબદ્ધ ૩૭૫ કડીની ‘પદ્માવતી'-(ર.ઈ. ૧૭૧૮/સં. ૧૭૭૪ પોતાના સ્વતંત્ર રાહે ચાલી તેમાં ઘટતા ઉમેરા નવી ગોઠવણ પણ -સુદ ૫, મંગળવાર; મુ.) વાર્તારસની દૃષ્ટિએ ‘દ્ર-દ્રાવતી’ કરતાં વાર્તાના લાભમાં ક્રતા એ ખચકાયા નથી. ચડિયાતી છે. ચંપાવતીના રાજકુમાર પુષ્પસેનના વણિકપુત્રી સુલોવાર્તાઓને વાર્તારસથી પૂર્ણ બનાવવાની સાથે શ્રોતાઓના મનો- ચના અને કુંતીભોજની કુંવરી પદ્માવતી સાથેનાં લગ્નની કથા એમાં રંજને અર્થે રામસ્યાઓ દ્વારા ચાતુરી કે બુદ્ધિવિનોદનું તત્ત્વ યથા- કવિએ આલેખી છે. પણ આ પ્રકારની વાર્તાઓમાં દુહા-ચોપાઈની શકય પ્રમાણમાં તેમણે દાખલ કર્યું છે. સમસ્યાને વાર્તાનું એક ૧૩૧૭ કડીની ‘મદનમોહના'(મ.) કવિની પ્રતિનિધિ રૂપ રચના છે. સાધન કે અંગ બનાવવામાં તેઓ આમ તો જૂની પ્રણાલીને જ વણિપુત્ર મદન અને રાજકુંવરી મોહના વચ્ચેના પ્રેમ અને પરિઅનુસરે છે. પણ તેમની વિશિષ્ટતા નવી નવી સમસ્યાઓ શોધવામાં ણયની તથા મોહનાનાં સાહસકર્મોની કથાને અનેક અવાંતરકથાઓ રહેલી છે. શબ્દરમત, ગણિતગમ્મત, ઉખાણાં, સગપણના કોયડા વગેરે સાથે એમાં કવિએ આલેખી છે. પુરુષપાત્રોને મુકાબલે સ્ત્રીપાત્રોની વિવિધ સમસ્યા-પ્રકારોને તેઓ એવી વૈવિધ્યપૂર્ણ રીતે પ્રયોજે છે કે તેજસ્વિતા, સાહસિકતા કવિની આ અને અન્ય વાર્તાઓમાં જોવા બહુધા એ કથા સંયોજનનો એક ભાગ બની જાય છે. મનોરંજનની મળે છે. સાથે શ્રોતાઓને ‘ડહાપણ શીખવવાના હેતુથી પાપ, પુણ્ય, દારિદ્રય, પરંતુ જેમનાં મૂળ પ્રાચીન સ્થાપરંપરામાં હોય એ પ્રકારની વાર્તાદાતા, કરપી, સાહસ, મૃત્યુ, કામવૃત્તિ, વિદ્યા અને અનેક વિષયો પરનાં ઓનું શામળનું સર્જન વિપુલ છે. ત્યાં પણ મૂળ વસ્તુને પોતાની વ્યવહારબોધક સુભાષિતો પ્રસંગે કે અપ્રસંગે એમની વાર્તાઓમાં રીતે ફેરવી ગોઠવી કવિએ મૂકયું હોય, એમાં નવી કથાઓ ઉમેરી હોય આવે છે. એમની આ નીતિબોધ વ્યવહારનીતિ શીખવતી અનુભવ- એવું બન્યું છે. આવી રચનાઓમાં ‘સિહાસનબત્રીસી-બત્રીસ પૂતવાણીથી આગળ જઈ ઊંચા સ્તરની ધાર્મિક-આધ્યાત્મિક ભૂમિકા ળીની વાર્તા” કવિની મહત્ત્વાકાંક્ષી રચના છે. આ કૃતિની પહેલી શામળ ગુજરાતી સાહિત્યકોશ : ૪૨૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534