Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 422
________________ છે એ કથા કૃતિનો મોટો ભાગ રોકે છે. સરળ રીતે કથા કહી જતી આ કૃતિમાં કથિક કવિએ બાવાલેખનની તક ઝડપી છે. વનમાં ઊછ સને મોટું થયેલો ક્લચીરી મનુષ્યજીવન અને મનુવ્યવહારથી સાવ અજાણ રહ્યો હોવાને લીધે કેવું અબુધ મનુષ્યના જેવું વર્તન કરે છે તેનું કવિએ કરેલું આલેખન અહીં ધ્યાન ખેંચે છે. [જગા.] વલ્લભ વેલા : વધુ બંને નામે "અપાય છે કીની ‘ગોકુળ લીલા’ । પુષ્ટિમાર્ગીય સાંપ્રદાયિક અસરવાળાં કૃષ્ણભકિત-૪. નાં ઘણાં પાપમુ.) મળે છે, જેમાંનાં કેટલાંક વ્રજમાં છે. વલ્લભદાવાને નામે પણ કડીનું 'પ્રજપરિક્રમાનું ધોળ'(મ.), ગુજરાતી ામાં રુકિમણીવિવાહનો ને ગોકુલેશ પ્રભુની મહિમાનાં પદ (કેટલાક મુ) તથા ‘રામરાજિયો’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા વલ્લભ/વલ્લભ દાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. વલ્લભ-૧ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ -- ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર, સુરતના બેગમપુરના વતની, જ્ઞાતિએ ઔદીચ્ય ટોળકિયા બ્રાહ્મણ. પિતા નાના ભટ્ટ. એમણે વ્યવસાય અર્થે ગણદેવી, કાખેર, ખેરગામ, ચીખલી આદિ સ્થળોએ ભાગવતકથા કરેલી. વલ્લભ-૨ [ઈ. ૧૮મી સદી પૂર્વાધ] : ગરબાકવિ. અમદાવાદ પાસેના નવાપુરાના ભટ્ટ મેવાડા બ્રાહ્મણ, હરિ ભટ્ટ એમના પિતાનું નામ હતું કે ભાઈનું નામ તે સ્પષ્ટ નથી. માતા ફૂલકોર. એમણે સલખનપુરીની અનેકવાર યાત્રા કરેલી. માતાનાં મંદિરોમાં વલ્લભની સાથે જ કૃતિ : શ્રી ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છે. દેસાઈ, ઈ. ૧૯૧૬; ૨. પુષ્ટિપ્રસાદી, પ્ર. ચંદ્રવદન મો. શાહ, ઈ. ૧૯૬૧ (બીજી આ.); ૩. પ્રાકાસુધા : ૨; ૪, રુકિમણીવિવાહનાં પદ, જેનું નામ બોલાય છે એ ધોળા એમના ભાઈ અને કવિ હતા. પ્ર. પંડયા બ્રધર્સ, ઈ.-; ૫. પાત્રદર્શન, પ્ર. કલ્લુભાઈ છે. દેસાઈ, ઈ. ૧૯૮૩ (બીજી આ.). વલ્લભ પહેલાં વૈષ્ણવ હતા અને પછીથી માતાના ભકત થયેલા એમ પણ કહેવાયું છે. એમનાં જન્મવર્ષ ઈ. ૧૬૪૦ (સં. ૧૬૯૬, સંદર્ભ : ૧. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭ – ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા', દેવદત્ત સી;17૨. ગૃહયાદી; ૩. કાહનામાવલિ : ૨. [ર.સો.] આસો સુદ ૮) કે ઈ. ૧૭૦૦ અને અવસાનવર્ષ ઈ. ૧૭૫૧ બતાવવામાં આવે છે, પરંતુ એ માટે કોઈ ચોક્કસ આધાર નથી. કવિની ૧ કૃતિની ર.ઈ. ૧૭૩૬ છે, એટલે તેઓ ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધમાં હયાત હતા એ નિશ્ચિત છે. પૂર્વછાયો અને ચોપાઈ બંધની ૨૧૫ ડીઓનું અનહિલપુરાણ' (ર.ઈ. ૧૬૯૦ સં. ૧૭૪૧, પોષ વદ ૩, મંગળવાર; મુ.) રચનાર આ કવિની ભાગવતના અનુવાદ રૂપે મળતી ૧૧ સ્કંધની ‘પદબંધ ભાગવત’ (મુ.) કૃતિ વધુ મહત્ત્વની છે. એનો સ્કંધ-૧ ઈ. ૧૬૯૮નું તથા સ્કંધ બેથી ૯ ઈ. ૧૭૦૭ અને ઈ. ૧૭૦૯ વચ્ચેનાં રચનાવર્ષ દેખાડે છે. એ પછીનો ભાગ કવિએ . ૧૭૧૦ સુધીમાં પૂરો કર્યા હોવાનું અનુમાન થયું છે. વલ્લભના આ ભાગવતની કોઈપણ હસ્તપ્રતમાં 'દશમસ્કંધ' મળતો નથી. એ એમણે રચવા પાર્યા હોય ને ન રચી શકાયો હોય એવું અનુમાન થયું છે. તો, કેટલીક હસ્તપ્રતોમાં પ્રેમાનંદવાળો ‘દશમસ્કંધ’ મળતો હોવાથી એમણે પોતાની કથામાં પ્રેમાનંદના ‘દશમસ્કંધથી જ ચલાવી લઈ પોતે એ સ્કંધ રચ્યો જ ન હોય એવો તર્ક પણ થયો છે. આ ઉપરાંત, તાપીસ્તોત્ર' (છે ૧૮૭૬)સ. ૧૭૬૨, અસાડ ૧૬ ૮, સોમવાર, ૨વામાè' (૨૪, ૧૭૩૧/૨. ૧૭૫૩, આસો સુદ ૬, ગુરુવાર; મુ.), 'સમવિવાહ' તથા પ્રેમાનંદનું ગણાનું ૩૧ કડવાંનું ‘સુભદ્રાહરણ’ પણ આ કવિની કૃતિઓ હોવાની સંભાવના છે. 'માનો સાકા' (ઈ. ૧૭૧૪) નામની આ નામે મળતી કૃતિ આ કવિની હોવાની સંભાવના પણ વ્યકત થઈ છે. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકધિત પ્રાદી અને ધ્વની ગણે છે. આ શીર્ષક જ વાળી એક જ પાઠ ધરાવતી કૃતિ અંબાઈદાસને નામે પણ મળે છે. જુઓ અંબાઇદાસ થાવિલ બદામ : ****-૨ ગુ. સા.પ૦ કૃતિ : ૧. પદબંધ ભાગવત ભાગ : ૧, ૨, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ, ઈ. ૧૯૬૦ (પાંચમી આ.) (સં.); [] ૨. રેવાને તીરે તીરે, મંજુલાલ ૨. મજમુદાર, ઈ. ૧૯૫૮; [] ૩. બુદ્ધિપ્રકાશ, જાન્યુ.-ફેબ્રુ. ૧૯૨૪-‘અનાવિલ પુરાણ', સ, હીરાલાલ ત્રિ. પારેખ (મ્સ). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામખ્ય ૩, પાંગુહસ્તલેખો, પ્રાકૃતિઓ; [...] ૫. સ્વાધ્યાય નવે. ૧૯૭૭ મધ્યકાલીન ગુજ રાતી સાહિત્યમાં જૈનેતર રામકથા', દેવદત્ત જોશી; [] કે, કસૂચિ, ૩. ગુહાયાદી; . ાવનામાંક્ષિ [ર.સો.] Jain Education International આ કવિનું મુખ્ય અર્પણ એમણે રચેલા લાંબા વર્ણનાત્મક ગરબા (મુ.) છે. વિવિધ રાગઢાળમાં ને સહજ પ્રાસાદિક વાણીમાં જુદા જુદા વિષયના અનેક ગરબાઓ એમણે રચ્યા છે. એમાં ૬૧ કડીનો ‘અંબાજીના શણગારની ગરબા (મુ.), ૧૧૮ કડીનો ‘આનંદનો ગરબો'(મુ.), ૧૫૭ કડીનો ધયધારીનો ગરબો છે. ૧૩૩૬ સ. ૧૭૯૨, અસાડ વદ ૧૧, મંગળવાર; મુ.), ૭૩/૭૫ કડીનો ‘મહાકાળીનો ગરબો’, ૪૦ કડીનો ‘ગાગરનો ગરબો'(મુ.) જેવા અંબા, બહુચરા અને મહાકાળીનું મહિમાગાન કરતા શકિતઉપાસનાના જનસમાજમાં લોકપ્રિય ગરબાઓ એમાંના અલંકારવૈભવ, સ્વભાવોકિતયુકત ચિત્રણ, પ્રાસઅનુપ્રાસની ગૂંથણી, નાટયાત્મક પ્રસંગ-નિરૂપણ, એમાં ચાયેલી શાકનસિદ્ધાંત, શકિતની ઉત્પત્તિ, શક્તિના અવતાર, દેવીનાં પૂજનઅર્ચનની પૌગતો ઇત્યાદિ તત્ત્વોને લીધે વિશેષ ધ્યાનાર્હ છે. ૮૪ કડીનો ‘આંખમીંચામણાનો ગરબો/રાધિકાજીનો ગરબો'(મુ.), ૫૫ કડીનો ‘વ્રજવિયોગનો ગરબો/ઓધવજીને અરજ (મુ.), ૪૩ કડીનો ‘સત્ય મામાનો ગરબો’ (મુ.) વગેરે એમના કૃષ્ણભક્તિના ગરબા છે, એ સિવાય ૨૯ કડીનો કોડીનો ગરબો ગોરમાનો ગરબો'(મુ.), પટ કડીનો 'ળિકાળનો ગરબો'(મુ.) જેવા ઐતિહાસિક-સામાજિક વિષયના ગરબાઓ પણ એમણે ર છે. ગરબાઓ ઉપરાંત "ગમાં રંગતાળી”, “રંગે રમે, આનંદ રમે', ‘ચાલોને ચાચર જઈએ’ જેવી લોકપ્રિય ગરબીઓ; અંબાજી, કમળાકંધ, ગોપી આદિને વિષય બનાવી મહિના, વાર, હોરી, આરતી સ્વરૂપની કૃતિઓ(પુ.) તથા વિવિધ રોગનિર્દેશવાળાં શકિત ને કૃષ્ણભકિતનાં ઘણાં પદ્મ(મુ.) પણ એમણે રચ્યા છે. ગુજરાતી સાહિત્યકોશ : ૩ For Personal & Private Use Only www.jainliterary.org

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534