Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 420
________________ [ગી.મુ.). પરંપરા પર આધારિત ૩૪૯૬ કડીની ‘પંચાખ્યાન નીતિશાસ્ત્ર-કથા- આ કવિની સર્વ કૃતિઓ રામાયણ આધારિત છે. એમનું ૧૭ કલ્લોલ-રાસ/પંચોપાખ્યાન-ચોપાઈ' (ર.ઈ. ૧૫૯૨/સં. ૧૬૪૮, આસો કડવાંનું આખ્યાન ‘રણજંગ-(મુ.) રણ-યજ્ઞ એવી રૂપકયોજનાની સુદ ૫, રવિવાર) તથા “પાર્વચંદ્ર-સઝાય’ના કર્તા. તેમણે લોકબદ્ધ બાબતમાં તથા કેટલીક લાક્ષણિક ઢાળોના વિનિયોગની બાબતમાં પ્રેમ‘શ્રી શાંતિનાથ-ચરિત્ર' રચ્યું હોવાનું નોંધાયું છે. નંદના ‘રણયજ્ઞ’ને પ્રેરક બનેલું એમ કહેવાય છે. યુદ્ધવર્ણનોમાંની સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. ગુસામધ્ય) ૩. જૈસાઇતિહાસ, ઝડઝમકવાળી જુસ્સાદાર ભાષાની દષ્ટિએ અને એમાંના હિંદી ને ૪. પંચતંત્ર, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ. ૧૯૪૯; ૫. જૈગૂ- અરબી-ફારસી શબ્દપ્રયોગોની દૃષ્ટિએ પણ એ લાક્ષણિક કૃતિ છે. કવિ : ૧, ૩(૧); ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપગુહસૂચી; ૮. લહ- ‘સીતાવેલ/સીવરામંડપ (મુ.) ઢાળ અને સાખી એવા પદબંધમાં રચાસૂચી૯. હેજેશા સૂચિ:૧. [ગી.મુ.) યેલાં ૫ કડવાંમાં સીતાસ્વયંવરની કથાને ચિત્રાત્મક રીતે નિરૂપે છે. સીતાએ હનુમાન દ્વારા લંકામાંથી પોતાને છોડાવવા રામને મોકલેલા વચ્છરાજ-૩ (ઈ. ૧૬૮૩માં હયાત] : લોકાગચ્છના જૈન સાધુ. સંદેશના પ્રસંગને આલેખતું દુહાની ૪-૪ પંકિતઓની ૧ એવી ૫૨ ‘સુબાહુ-ચોઢાળિયું' (ર. ઈ.૧૬૮૩)ના કર્તા. કડીનું ‘સીતાસંદેશ” (૫૧ કડી મુ) દરેક કડીની ચોથી પંકિત ધ્રુવસંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૨). પદની પંકિતની જેમ ગવાય એ રીતે થયેલા એના પદબંધને લીધે વચ્છરાજ રાસ' [૨.ઈ. ૧૮૨૬/સં. ૧૮૮૨, શ્રાવણ સુદ ૬, મંગળ વિશિષ્ટ છે. આ કવિએ કેટલાંક પદ પણ રહ્યાં હોવાનું નોંધાયું છે. કૃતિ : ૧. પ્રાકાવિનોદ: ૧; ૨. બુકાદોહન :૪; ૩. “મહાકવિ વાર,શુક્રવાર: રામવિજયશિષ્ય ઋષભવિજયકૃત દુહા અને દેશીબદ્ધ આ રાસ(મુ.) ૪ ખંડ અને ૫૬ ઢાળમાં રચાયેલો છે. ક્ષિતિપ્રતિષ્ઠા પ્રેમાનંદ કૃત ‘રણયજ્ઞ’ અને કવિ વજ્યિાકૃત ‘રણજંગ’, સં. મંજુલાલ નગરનો રાજા મૃત્યુ પામતા ગાદીએ આવેલો મોટો પુત્ર દેવરાજ * આ ૨. મજમુદાર, ઈ. ૧૯૨૪ (સં.). નાના ભાઈ વછરાજ અને પોતાની માતાને કાઢી મૂકે છે. ઉજજૈન સંદર્ભ : ૧. કવિચરિત્ર: ૧-૨; ૨. ગુજૂહકીકત; ૩. ગુસામધ્ય; નગરીમાં પહેલાં શેઠને ઘરે અને પછી રાજાને ત્યાં આશ્રય પામેલો ૪. ગુસરવરૂપો; L ૫. આલિસ્ટૉઇ : ૨; ૬, ગૂહાયાદી; ૭. ડિકેટવચ્છરાજ વિદ્યાધરીઓ-વ્યંતરીઓ પાસેથી પરાક્રમપૂર્વક દૈવી કંચકી, લૉગબીજે ૮. ડિકેટલાંગભાવિ; ૯. ફોહનામાવલિ : ૨, રિસો.] છે. અને ત્રીજુ ૧૦ કમ મળવા રાણાની 6ઠ સંતોષ છે અને વજેરામ[ ]: પદોના કર્તા. એ દરમ્યાન પરદેશપ્રવાસ ખેડતાં ત્રણ રાણીઓ પણ પ્રાપ્ત કરે છે. સંદર્ભ : સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬– ગુજરાતી કવિઓનાં અપ્રઆ પછી રાજાને પોતાના ઘરે જમવા નિમંત્રતાં, રાજા તેની રૂપવતી સિદ્ધ કાવ્ય”, છગનલાલ વિ. રાવળ. [કી..] સ્ત્રીઓ પર મોહિત થાય છે અને અશકય કામો સોંપી વચ્છરાજનો કાંટો કાઢી નાખવા પ્રયત્ન કરે છે. પરંતુ વછરાજને દૈવી સહાય વજસેનસૂરિ) [ઈ. ૧૨મી સદી] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. પ્રાપ્ત હોઈ એ બધાં કામો કરી આપે છે. છેવટે રાજા યમને મળી દેવસૂરિ(વાદિદેવસૂરિ)ના શિષ્ય. દેવસૂરિનો આયુષ્યકાળ ઈ. ૧૯૮૫થી આવવાનું કહે છે ત્યારે પણ બનાવટી વચ્છરાજ અનિચિતામાં પ્રવેશે છે. ૧૧૭૦ છે. તેથી કવિ ઈ. ૧૨મી સદીમાં હયાત હશે એવું અનુછે અને પછે જયારે રાજા એની સ્ત્રીઓને મેળવવા એને ઘેર આવે મન થયું છે. આ કવિએ ઋષભદેવના બંને પુત્રો ભરત અને બાહુછે ત્યારે પોતે યમરાજા પાસે જઈ આવ્યાનો હેવાલ આપે છે અને બલિ વચ્ચે થયેલા ઘોર સંગ્રામને વર્ણવતી ૪ ખંડ અને ૪૮ કડીની યમરાજાએ રાજાને અને મંત્રીઓને પોતાની પાસે બોલાવ્યા છે એવો દુહા-સોરઠા આદિ ગેય ઢાળો ધરાવતી ‘ભરતેશ્રવર બાહુબલિ-ઘોર (મુ) સંદેશ આપે છે. જો કે, અગ્નિચિતા તૈયાર થયા પછી મંત્રીઓને કૃતિની રચના કરી છે. બળી. મરવા દઈ રાજાને સાચી વાત કહી એ બચાવી લે છે. રાજા કતિ : ૧. પ્રાગુકાંરાંચયે; ૨. રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં. વચ્છરાડને રાજ્ય સોંપી નિવૃત્ત થાય છે તે પછી વચ્છરાજ ક્ષિતિ- દશરથ ઓઝા અને દશરથ શર્મા, સં. ૨૧૦૬ (સં.). પ્રતિષ્ઠને પ્રજાન દેવરાજનો ત્રાસમાંથી છોડાવે છે અને પોત રાજય સંદર્ભ : ૧, ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી એ. વોરા, પ્રાપ્ત કરે છે. છેવટે મુનિરાજના ઉપદેશથી વિરકત થઈ દીક્ષા લે છે. ઈ. ૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૧) ૩. મરાસસાહિત્ય, ૪. જૈમઅદભુતરસનો પ્રસંગો, પ્રસંગોપાત્ત ગૂંથાયેલી દૃષ્ટાંતકથાઓ- ગકરચના: ૧. [ભા.વૈ.] જેમાં જિનપાલિત-જિનરક્ષિતના જેવી લાંબી કથા પણ આવી જાય, ક્યાંકયાંક લાડથી થયેલાં પ્રસંગનિરૂપણો અને વર્ણનો, ઓછી પણ વણારશી [ઈ. ૧૭૯૫માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. ‘વણારસીબાપાના સઘન અલંકારરચનાઓ, દેશીવિધ્ય–એમાં પણ સુંદર ધૂવાઓ- નામે જાણીતા તલોદ (તા. વાગરા)ના વતની અને જ્ઞાતિએ લેઉવા વાળી ગીતશૈલીનો વિનિયોગ – એ આ કૃતિની કેટલીક ધપાત્ર પાટીદાર, નરેરદાસ મહારાજના ભાઈ. ઈ. ૧૭૯૫માં નિરાંત મહારાજ વિશેષતાઓ છે. જિ.કો. પાસેથી તેમણે ઉપદેશ લીધેલો. ગુરુમહિમા ગાતાં અને મનને સંબો ધતાં પદો (૨ મુ.)ના કર્તા. વજ્યિો ઈિ. ૧૬૫૮ સુધીમાં: આખ્યાનકાર, આ કવિની એક કૃતિ કૃતિ : ગુમવાણી. ‘સીતાવેલ’ની મળેલી હસ્તપ્રતોમાં જૂનામાં જૂની ઈ. ૧૬૫૮ની છે. સંદર્ભ : શ્રી નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ દે. શર્મા, ઈ. ૧૯૩૯, એને આધારે કવિ એ સમય સુધીમાં થયા હોવાનું કહી શકાય. દિ .] વહશ૩ : વણારથી ગુજરાતી સાહિત્યકોશ: ૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534