Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 427
________________ વઢવાણના વતની. રાણપુરમાં ખેતી કરતા હતા તે ગાળામાં વૈરાગ્ય જાગ્યો તેથી દીક્ષા લીધી અને તપી તરીકે પંકાયા. ‘ઠા તાપીનો થોકા (ર.ઈ. ૧૭૮૩ સ. ૧૮૩૬, ભાદરવા સુદ ૧૦, રવિવાર મુ.)ના કર્તા. ૧૯૮૬. કૃતિ : *જુઠા તાપસીનો શલોકો, પ્ર. નેમચંદ સ. દોશી, સં. દર્ભ: ૧. ગુસાઇતિહાસ: ; [] ૨. જંગુવિઓ: ૩(૧). ૨; [કી.જો.] વસ્તી-૫ ઈ. ૧૮મી સદી ઉત્તરાધી: જ્ઞાનમાર્ગી વિ. ખંભાતની પાસે આવેલા સકરપુરના વતની. તેઓ રામાનન્દી સંત અમરદાસજીના શિષ્ય વિધ્વંભરદાસના શિષ્ય તથા જ્ઞાતિએ ટોળકિયા ઔદીચ્ય બ્રાહ્મણ હોવાનો સંભાવના છે. સરપુરમાં રહેતા ખારા જ્ઞાતિન લોકો હજી તેમના સમધિસ્થાનની પૂજા કરે છે એવું કહેવાય છે. કવિની ઘણી કૃતિઓમાં રચનાવર્ષનો ઉલ્લેખ મળે છે, પરંતુ ઠીકઠીક લાંબી કહી શકાય એવી કેટલીક કૃતિઓનું એમ્બે માસના ફેરથી એક જ રચનાવર્ષ મળે છે, એટલે એ વર્ષ લેખનવર્ષ હોવાની સંભાવના વિશેષ દેખાય છે. કવિની એક કૃતિ પરથી મળતા સંદર્ભ પરથી કિવ ઈ. ૧૭૮૬માં અવસાન પામ્યા હશે એવો તર્ક કરવામાં આવ્યો છે. કવિને અખાની શિષ્યપરંપરા સાથે કંઈ સંબંધ હતો કે નહીં કે નિશ્ચિતપણે છી શકાય એવું નથી. જ્ઞાનમાર્ગી કાવ્યપરંપરાનો વિશેષ પ્રભાવ ઝીલતા આ કવિએ અન્ય ઘણા જ્ઞાનમાર્ગી કવિઓની જેમ પ્રેમથાણા વ્યકિતની કવિતા પણ રચી છે. સાખીની ૪૨૭ કડીમાં રચાયેલી ૮ અધ્યાયની ‘વસ્તુ ગૌતા’મુ.) કવિના દુવિચારને સમત્સ્યા માટે મહત્ત્વની કૃતિ છે. ગુરુશિષ્યસંવાદ રૂપે રચાયેલી ૨ કૃતિઓ પૈકી ચોપાઈની ૫૦૭ કડી ને ૧૦ કડવાંની ‘વસ્તુવિલાસ’(લે.ઈ. કે ૨.ઈ. ૧૭૭૫/સં. ૨૭, ૧૮૩૧, અધિક વૈશાખ વદ ૧૧; અંશત: મુ.) તથા પોતાના પ્રગુરુ અમરદાસજીના નામને સાંકળીને રચાયેલી ૭ ગોલાંટ ને ૭૦૬/૭૧૫ સાખીની ‘અમરપુરી-ગીતા’ (લે.ઈ. કે ૨.ઈ. ૧૭૭૫/સં. ૧૮૩૧, જેઠ વદ ૬, ગુરુવાર; અંશત: મુ.)માં જીવને સંસારના બંધનમાંથી કેમ મુકત થવું તેનો માર્ગ સમજાવ્યો છે. ‘ગુરુવંદન કો’, ‘મિથ્યાજ્ઞાની કો’, ‘આત્મજ્ઞાન કો’ વગેરે ૮૮ અંગામાં વહેંચાયેલી ને વ્રજમિશ્રિત ગુજરાતીમાં રચાયેલી ૨૬૪૧ સાખીઓ (લે.ઈ. કે ર.ઈ.૧૭૭૫/મં. ૧૮૩૧, ૨ગણ વદ ૨, શનિવાર; અંશત: મુર્તમાં પણ કિવ અનેક દષ્ટાંતો દ્વારા દેહના અભિમાનથી મુકત થઈ બ્રહ્મભાવ અનુભવવાનો બોધ આપે છે. જીવ-ઈશ્વર-બ્રહ્મના અભેદને વ્યકત કરતો *કક્કો' (ર.ઈ. ૧૭૮૬ સ. ૧૮૪૬, આચો સુદ ૬, ગુરુવાર; શત: મુ.), મનુષ્યજીવનની ક્ષણભંગુરના બતાવી ઈશ્વર-મરણ કરવાનો બોધ આપતાં 'ચંતામણી'નાં ૧૯ પો ( મુ.), બ્રહ્માનુભવની અવસ્થાનું નિરૂપણ કરતા ૯–૯ કડીના (૮ કડી દુહાની અને છેલ્લી કડી સાખીની) ૧૦ ‘મંગલ્લ’(મુ.) તથા વિવિધ રાગના નિર્દેશવાળાં ઘણાં પદો(મુ.) કવિની અન્ય જ્ઞાનમૂલક કૃતિઓ છે. દૃષ્ટાંતો ને લોકોકિતઓનો ઉપયોગ કરતી એમની વાણી ધાર્યું લક્ષ્ય વીંધવામાં વખતોવખત સફળ નીવડે છે. ગ્રહ : ગુજરાતી સાહિત્યકોશ Jain Education International દાણલીલા (અંશત: મુ.) ને તિથિ (મુ.), માસ (એકની ૨.ઈ. ૧૭૭૧૧૮૨૭ મુ.), થાળ(મુ.), ગરબી વગેરે સ્વરૂપે મળતાં પદ્મ (ટલાંક મુ.) એમની પ્રેમક્ષણા ભકિતની રચનાઓ છે. ગોપીવિરહ ને કૃષ્ણગોપીની રાણકીડાને આલેખતાં એમનાં પદોમાં શૃંગારભાવ પ્રબળ છે અને સંયોગના આલેખનમાં એ કયારેક પ્રગલ્ભ પણ બને છે. પતિઓનો ઉપાય, પદમાધુર્ય કે અભિવ્યકિતવકિસ્ત્યની દૃષ્ટિએ પણ ધ્યાનાર્હ આ પદોની દારામની ગરબીઓ પર અસર હોવાની સંભાવના વ્યકત થઈ છે. કૃતિ: પ. રસ્તાનાં પદો, સ. સુરેશ છે. ભેંશી, ઈ. ૧૯૮૩ (.);] ૨. અસંપરંપરા, (સ.) ૩. ત્રણ ગુજરાતી ગોતાઓ, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ. ૧૯૮૭ ૪. પ્રાસુધા : ૧. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ. ૧૯૮૨; [] ૩. ગૃહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨; ૫. ફોડ માિ [ચ.શે.] વહલવ : જુઓ વલ્લવ. વહાલદાસ [ પદ(મુ.)ના કર્તા. કૃતિ : અભમાલા. વહાલો : જુઓ વલ્લવ. ]:૪ કડીના ઘીમા ગુજરાતી [કી.જો.] બેંક 1: રામેરી રાગમાં લખેલાં બોધક પદોના કર્તા. સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ [કી.જો.] વાઘ(મુનિ) : આ નામે પાંચ કડીનું ‘અરનાથ-સ્તવન’(અર્થ સાથેનું.) મળે છે. તેના કર્તા કયા વાઘ છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ [..] લલ્લુભાઈ, સં. ૧૯૬૯. વાપ—૧ (ઈ. ૧૭૪૮ સુધીમાં] : 'વાઘવાણી'ને નામે પસંગ્રહ (લે. ઈ. ૧૭૪૮; અંશત; મુ.) તથા કેટલાંક બીજા પદો મળે છે. કૃતિ : બુકાદોહન : ૮. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો ૨. પ્રાકકૃતિઓ;]૩. ગૃહાયાદી; ૪. ડિફ્રેંચભાવિ [ા.ત્રિ.] વાઘજી ઈ. ૧૭૪૧ સુધીમાં] જૈ.. “શાંતિનાથ-સ્તવન (સેઈ ૧૭૪૧૦ના કર્તા. સંદર્ભ : હે જૈશાચિ : ૧. For Personal & Private Use Only [ગી.મુ.] 1: માંડણના શિષ્ય, ૧૭ કરીના ૧ વાઘસિંહ [ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ. ૧૯૫૦ (છઠ્ઠી આ.). [ા.ત્રિ.] વસ્તા-૫ : વાઘસિંહ www.jainulltrary.org

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534