Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨૬ ૩. ગુસા મધ્ય; ૪. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ ડેસરા, ઈ. ૧૯૪૧; ૪. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, સુ યાજ્ઞિક, ઈ. ૧૯૭૪;] ૫. જૈગૂકવિઓ: ૩(૨); ૬, પુસૂચી. [ચ...]
ઘર
વૌરિયા (ઉ. ૧૬૬૨માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. રાજના પ્રશિષ્ય. ૩૭ કડીના ‘મહાવીર-સ્તવન’ (ર.ઇ. ૧૬૬૨)ના કર્તા
સંદર્ભ : મુગૃહસૂચી.
[..]
વીરસુંદર : આ નામે ‘અનન્તકીતિ-ચોપાઈ’ (લે. ઈ. ૧૫૯૮) તથા ૨૫ કડીની ‘સામાયિક-સઝાય’ (લે. ઈ. ૧૮૧૩) મળે છે. તે કયા વીર છે તે સ્પષ્ટપણે કી સકાય એમ નથી.
સંદર્ભ : ૧. મુખુગૃહસૂચી; ૨. લીંહસૂચી.
[ર.ર.દ.]
વીરો [ઈ. ૧૭૬૫માં હયાત]: ભકત અને આખ્યાનકવિ. વાંદરા જિલ્લાના ધીરા ભગતના વતન ગોઠડાની પાસે આવેલા વાંકાનેરના
વતની. તેઓ જ્ઞાતિએ ભાટ હોવાની સંભાવના વ્યકત થઈ છે અને
ધીરાની સાથે એમને મૈત્રીસંબંધ હતો એમ પણ કહેવાય છે. ચોપાઈ બંધની ૧૦૭ કડીમાં રચાયેલું 'બઇવાહન-સન્માન’(૨.ઇ.૧૭૬૫ સં. ૧૮૨૧, ભાદરવા−૧૦,–) એમનું ખાસ ચમત્કૃતિ વગરનું આખ્યાન છે.
]: ‘રામચંદ્રજીનાં પદ’ના કર્તા. [કી.જો.] વેણીરામ [ઈ. ૧૭૪૩માં હયાત]: ખરતરગચ્છના જૈન. દયારામના શિષ્ય. જોધપુરના જાગીરદાર મસિહના અશ્ચિન ૧૯૧ કડીના
‘ગુણનિરસ’ (૨.ઇ.૧૭૪૩)ના કાંઠ
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. કેંêજ્ઞાસૂચિ : ૧ [ર.ર.દ.] ‘વેદરહસ્ય/વેદરસ’[ઈ. ૧૯મી સદી] : ‘વેદરસ’ને નામે વિશેષ જાણીતો પરંતુ મૂળ ‘વેદરહસ્ય’ નામ ધરાવતો આ ગદ્યગ્રંથ(મુ.) સ્વામિનારા
સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીએ પોતાના સંપ્રદાયના
પરમહંસો-વિશિષ્ટ અધિકારીઓને પત્ર રૂપે સંબોધીને રચેલો છે. આમ તો ગ્રં ́થમાં અક્ષરબ્રહ્મ-આત્મા સાથે એકાત્મભાવ અનુભવવા
મુમુક્ષુએ જે પાંચ વર્તમાન-સ્ત્રો જીવનમાં કેળવવાના હોય છે એની
વાત કરવામાં આવી છે, પરંતુ એ વાત કરતાં કરતાં જીવ, અક્ષરબ્રહ્મ અને પરમાત્માપુરુષોત્તમના સ્વરૂપ અને તેમની વચ્ચેના પારસ્પારિક સંબંધની ચર્ચા પણ એમાં થઈ છે.
કદી.
કૃતિ : પદસંહ, પ્રા. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, ઈ. ૧૯૭૩, સંદર્ભ : ૧. અપરંપરા, ૨. કવિચરિત: ૩, ૩, ગુજૂહીક ૪. પ્રકૃતિઓ; ૫. પ્રશ્નમાળા : ૨૩ (પ્રસ્તાવન; ] ૬. મૂળ[ચ.શે.] વેણી વેણીદાસ વેણી મા ]: વચ્ચેના ઘઉંવા પાટીદાર. એમનાં જ્ઞાનવૈરાયનાં ૩ ૫ા. મળે છે. છગનલાલ રાવળ ઈ. ૧૭૬૧માં રચાયેલા ને ઐતિહાસિક ભૌગોલિક ને રાજકીય વીગતોની દષ્ટિએ મહત્ત્વના હિંદી કાવ્ય ‘સાહિત્યસિંધુ'ના કર્તા. વેણીભાઈ અને આ પદોના કર્તાને એક માને છે. તો
આ કવિ ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધમાં થયા હોવાનું કહી શકાય. ‘કવિ-સંગથી જતા અનધીની વાત કરી ઘણા અન્યનું મૂળ એવી
૫ પ્રકરણમાં વહેંચાયેલા આ ગ્રંથના પહેલા પ્રકરણ ‘નિર્લોભી વર્તમાન'માં દ્રવ્યની પ્રાપ્તિ, હિંસા, દંભ, ચોરી, કામ, ક્રોધ વગેરે અનર્થોથી અને અન્ય આસકિતઓથી મુકત થવા માટે મનને દરેક પ્રવૃત્તિનો દ્રષ્ટા કેમ બનાવવો અને એ રીતે આત્માને દેહથી કેમ જુદો પાડવી એ સમજાવ્યું છે. "કામી વર્તમાન' પ્રકરણમાં - સ્ત્રીસ્રીને ચંદન ઘો, માછલાં પકડવાની ઘેરીને બાવેલો લોખંડનો કાંટો, ચમારનો કુંડ વગેરે સાથે સરખાવી સીગનો સર્વથા ત્યાગ કરવાનું કહ્યું છે. 'નિસ્પૃહી વર્તમાન પ્રકરણમાં દંડના અભિમાનથી મુકત થવા માટે તૃષ્ણાને જીતવાનું કહ્યું છે અને નૃષ્ણને રાત્રિ, નદી, કાજળ પ્રગટાવનારો ડીવો, નટણી, વાસણ વગેરે સાથે સરખાવી એના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે. નિÁી વર્તમાનમાં સાદા સાત્ત્વિક ને નિર્વાદ ભોજનનો મહિમા સમજાવી કેવા પ્રકારના અન્નનો ત્યાગ કરવો એની વાત છે. છેલ્લા ‘નિર્માની વર્તમાન પ્રકરણમાં દરેક પ્રકારના અભિમાનથી મુકત થયેલા મુમુક્ષુએ દષ્ટિસૂઝ કેળવી મધુકર વૃત્તિથી સૃષ્ટિની વિવિધ તત્ત્વોમાંથી ઉપદેશ ગ્રહણ કરી પોતાની
વીરસિંહબ : ભેદસ્ય વેરા'
ચરિત: ૩' અને 'ગુરુતી થાતોની સંકલિત યાદી” “દિલ્હીસામ્રાજ્યવર્ણન’ નામના સં. ૧૭૬૧માં રચાયેલા હિન્દી કાળના કર્તા પીના લેઉવા પાટીદાર વેણીદાસ હોવાનું નોંધે છે, અને પદોના કર્તા ને આકૃતિના કર્તાને જુદા ગણે છે. ‘સાહિત્યસિંધુ’ અને ‘દિલ્હીસામ્રાજ્યવર્ણન’ એક જ કૃતિઓ છે કે જુદી અને તેમના કર્તા એક જ છે કે જો તે સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેસ છે.
વેણીદાસ–૧ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. મોલમાપના અનુયા.ડોદરાના નાગર અને ગોકુલદા નાગર (ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ)ના ભાઈ. એમણે 'શ્રી ગોકુલ ગોવર્ધનગમનાગમન' નામના ગ્રંથ તથા ગોકુલનાથની ભક્તિનાં ધોળ (૧ મુ.)ચ્યો છે. એમના મુદ્રિત પાળની બાષા વ્રજની અસરવાળી છે. વેણીદાસને નામે જ્ઞાનભકિતબોધનું ૧ પદ(મુ.) મળે છે તે આ વેણીદાસનું રચેલું હોય એવી સંભાવના છે.
કૃતિ : ૧. ગોકુલાનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. વલ્લુભાઈ છે. દેસાઇ, ઈ. ૧૯૧૬; ૨. ભસિંધુ,
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગોપ્રભવિઓ, ૩. પુત્રુદ્ધિ[ચ.શે.]
ન્યા.
સંતરામ મહારાજના શિષ્ય ગણાતા વીરોએ ‘ગુરુમહિમા’ તથા પદો (૧ મુ.)ની રચના કરી છે. મુદ્રિત પદમાં ‘ભકિત કરે વીરો વાંકાનેરમાં” એવી પંકિત મળી છે. એટલે સંતરામ મહારાજના શિષ્યયણ
વીરો અને આ કવિ એક હોવાની સંભાવના છે.
કૃતિ : પ્રાકાસુધા : ૩(+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ] ૨. ગુજરાત, ઓકટો. ૧૯૧૦– ‘કવિ વેણીભાઈ અને ગુજરાતની ભૂગોળ વિદ્યા', છગનલાલ વિ. રાવળ; [] ૩. ગૃહાયાદી. [ચો.]
૪૪ : ગુજરાતી સાહિત્યકોશ
વેણીદાસસુત [ સંદર્ભ : ગુજૂકહકીકત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org