Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 454
________________ વિવેકબુદ્ધિ કેમ ખીલવવી, એવી ખીલેલી બુદ્ધિવાળા નિર્માની ગુરુનો સંગ કરી જે અક્ષરબ્રહ્મ-આત્મતત્ત્વ છે તેની સાથે કેવી રીતે એકાત્મભાવ કેળવવો એની વાત છે. અક્ષરબ્રહ્મ સાથે જીવે એકાત્મભાવ અનુભવવાનો છે, પણ સેવકનો ભાવ કેળવવાનો નથી એમ સ્વાનંદ માને છે, સેવકભાવ તો તે આ સૃષ્ટિના સરણપણે જે પુરુષોત્તમ છે તેની સાથે જ કેળવવાનો છે. એટલે અક્ષરબ્રહ્મ સાથે એકાત્મભાવ અનુભવતાં અનુભવતાં જીવે પરમ તત્ત્વ પુરુષો ત્તમની ઉપાસના કરવી એ જ મોક્ષ છે. ઈ. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં ધર્મચિંતન અર્થે પ્રયોજાયેલા ગદ્યના સ્વરૂપને સમજવા માટે ‘વચનામૃત'ની જેમ આ ગ્રંથ પણ ઘણો ઉપયોગી છે. [,] વેલજી-૧ [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ): જૈન. ૯ કડીના ‘જિતસુખસૂરિ-નિર્વાણ’ (૨.ઇ. ૧૭૨૪ પછી; મુ.)ના કર્તા. જિતસુ ખસૂરિનું અવસાન ઈ. ૧૭૨૪માં થયું, એટલે આ રચના ત્યારે કે ત્યાર પછી તરત રચાઈ હોય. કૃતિ : ઐઐકાસંગ્રહ (+i.). [ર.ર.દ.] વેલજી–૨ [ઈ. ૧૮૪૦માં હયાત]: પિતનામ વસરામ. ધોળ(મુ.) તથા ૫૫ કડીનો ‘ગત બેગમયાની હારનો છંદ (૨૪૧૮૪૮માં ઘટ, નામો- મુખ્ય એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાંગ્રહ, પ્ર. વિશ્વનાથ ગો. āિી, ઈ. ૧૮૯૭, ૨. પ્રાકાષ્ઠા : ૨ [કી.જો.] ચૈત્રસખી ઈ. ૧૫૪૫ પછી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવયિત્રી. શ્રીનાથજી પ્રત્યેનો સર્વાત્મભાવ, શ્રીનાથજીને વિનંતી તથા સંસારનાં તુચ્છ સુખોનો ત્યાગ કરવાથી પરમાત્માનાં દર્શનનો આનંદ પોતાને મળ્યો છે આ વસ્તુઓને કેન્દ્રમાં રાખી તેમણે ત્રણ કાવ્યો (મુ)ની રચના કરી છે. કૃતિ નંત્રી. અનુગ્રહ, જુલાઈ ૧૯૬૦-ભાત કાવિત્રી વૈવસો, સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.] વેલા(બાપા) [ ]: સંતકવિ. જ્ઞ'તિએ કોળી. જૂનાગઢ બજુના વતની હોવાની સંભાવના. તેઓ વાઘનાથના શિષ્ય હોવાનું સમજાય છે. એમના જીવનમાં બનેલા અનેક ચમત્કાર નોંધાયા છે. તેમનાં જૂનાગઢમાં સં. ૧૯૯૭માં 'વિવાહ' રોજ સ્પર્શે એવી પિવાણી ઉચ્ચારનું કે કડીનું 'આગમ' (મુ.) તથા ૭ કડીનું વૈરાગ્યબોધનું પણ એમ ૨ પદ મળે છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ. ૧૯૫૭; ૨. સોરઠી તો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ની આ.(+).[.ૉ.] વૅલા(મુનિ) ઈ. ૧૫૧૬ સુધીમાં]: તપગચ્છના જૈન સાધુ વિ દાનસૂરિના બ્ધિ. ૧૫૦,૧૮૨ કડીની નત-ડિ-ચોપાઈચર્ચા નવતત્ત્વ-રાસ'ના ક, કૃતિમાંના વિઝાનસૂરિ (વ.ઈ.૧૫૬) ઉલ્લેખ અનુસાર કૃતિ છે. ૧૫૬૬ સુધીમાં રચાઈ હોવાનું અનુમાન થાય છે. ‘મનસત્ય’ એ કર્તાનું અપરનામ જણાય છે. વૈવ-૧ : વૈકુંઠદાસ ગુ. સા.-૫૪ Jain Education International સંદર્ભ : ૧. કવિઓ : ૧, ૩(૧); ૨ મુખ્ય ૩ હે‰જ્ઞાસૂચિ : ૧. [.ર.દ.] વેલુજીવીરામ [ ]: મેસાણિયા પુ ભજનો દ ઉર્ફે અમરદાસજીના શિષ્ય, તેમણે “વેલુજી બનાન્દની શૈલી” એ નામછાપથી ઘણાં ભજન ને ધોળની રચના કરી છે. સંદર્ભ : ૧. સત્પુરુષચરિત્રપ્રકાશ, પંડિત મયારામ વેદાન્તતીર્થ, સં. ૧૯૮૯; I] ૨. ગૂહાયાદી. [..] વૈકુંઠ ઈ. ૧૭મી સદી મધ્ય માગ] : આખ્યાનકવિ. મૂળ કચ્છ-ભૂજના પરંતુ સૌરાષ્ટ્ર) કુતિયાણા (કુંતલપુર)માં આવીને વસ્યા હતા. જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ. પિતા તુલસી. વૈકુંઠે આખું મહાભારત ગુજરાતીમાં લખ્યું હોવાનું કહેવાય છે, પરંતુ અત્યારે ‘ઉદ્યોગપર્વ’ (ર.ઇ.૧૬૬૦), ‘નીષ્મપર્વ (મુ.), ‘કર્ણ પર્વ’ (ર.ઈ.૧૬૬૦) ને ‘શલ્યપર્વ’ (૨.ઇ.૧૬૫૧) મળે છે. મુદ્રિત રૂપે મળનું ચોપાઈ-પૂર્વછાયાની ૧૨૬૪ કડીનું ‘મીપર્વ' વિશેનાં વગે છે કે ચિંતનાત્મક અંશો જાળવવા તરફ કે રસજમાવટ તરફ કવિનું વિશેષ લક્ષ નથી. એટલે વિચારતત્ત્વવાળો ભગવદ્ગીતાનો ભાગ કવિએ ટૂંકાવી નાખ્યો છે. મુખ્યત્વે કથન તરફ લક્ષ રાખતા કવિ ક્વનશૈલીમાં વૈગનો અનુવ કરાવે છે. ‘બૃહત્ કાવ્યદોહન ૨'માં નુસીને નામે મુદ્રિત ધ્રુવાખ્યાન' વસ્તુત: વૈકુંઠની કૃતિ છે. ત્યાં મળતી કૃતિની રચનાસાલ વર્ષ, માસ, તિથિની દષ્ટિએ ખોટી છે અને અન્યત્ર પ્રાપ્ત થતી હસ્તપ્રતોમાં મળતી રચનાસાલથી જડી છે. ચોપાઈ પૂર્વછાયાની પર૨ કીમાં રચાયેલું આ આખ્યાન (ર૦૧૬૩૮સ. ૧૬૯૪, ચૈત્ર વદ ૧૩, શનિવાર; મુ.) મેગલના ‘ધ્રુવાખ્યાન’ને કથાતત્ત્વની દષ્ટિએ ઠીકઠીક મળતું આવે છે. રોચક રીતે કથા કહેવાની કવિની શકિત અહીં પણ દેખાય છે અને પ્રસંગોપાત્ત તેમણે ભાવનિરૂપણતી તક લીધી છે. પરંતુ કવિનું સવિશેષ ધ્યાનપાત્ર આખ્યાન તો ૨૬૮૧ કડીનું ‘તલકથા છે. પ્રારંભમાં તૂટક રૂપે મળનું આ આખ્યાન મુખ્યત્વે કાર્યના સંસ્કૃત મહાકાવ્ય વૈષધીયચરિત'ના ભાગને અનુસરે છે અને કેટલાક નવા પ્રસંગો પણ ઉમેરે છે. દમયંતી-વિયોગના પ્રસંગમાં કરુણનું નિરૂપણ કરવામાં પણ કવિએ સારી શકિત બતાવી છે. આ ઉપરાંત ‘નાસિકેતનું આખ્યાન’ (૨.ઇ.૧૬૬૮) અને ‘પ્રહલાદાખ્યાન પણ એમણે રચ્યાં છે. કૃતિ : ૧, મુકાદોહન : ૨૩૨. મા ભારત : ૪, સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ. ૧૯૪૭મુકાગોન મુરતી આહિત્યમાં નવા ] ૬. ગૃહાયાદી; ૭. ફાહનામાવિલ : ૨. [...] વૈકુંઠદાસ [ઈ. ૧૬૮૮ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકલનાથ. સિવાય ઇન્ગ્રી-ઉના)ના બીજા પુત્રોના અનુપાવી એમણે ભાગવતના રાસપંચાધ્યાયી પ્રસંગ પર આધરિત ચલ અને દોડનાં ૩૯પર્ધામાં 'રામલીલા' (.. ૧૬૮૮ મુ.)નામનું છટાદરા કાળ રહ્યું છે. પ્રસંગક્શન અને ભાવિનપણ મા ષ્ટિએ સમનુલન જાળવતું તથા શિષ્ટ ને મધુર શૈલીથી આ કાળ રોચક ગુજરાતી સાહિત્યકીય : ૪૨૫ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534