Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 437
________________ રચનાઓ ‘જૈન મરુ ગુર્જર કવિ ઔર ઉનકી રચનાએ એ વિનય- મુ)ની પણ રચના કરી છે. ઉપનિયુકિત દીપાલિકાક૯૫” (ર.ઈ.૧૨૬૯) સમુદ્રને નામે નોંધી છે, પરંતુ કૃતિને અંતે નામછા૫ “વિનય મળે એ સંસ્કૃતકૃતિ તથા ‘આનંદપ્રથમ પસક-સંધિ' એ અપભ્રંશકૃતિ છે અને ગછ કે ગુરુપરંપરાનો નિર્દેશ નથી. એટલે આ રચનાઓના કવિની અન્ય રચનાઓ છે. કર્તા પણ કયા વિનય છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ: ૧. તેરમચદમા શતકનાં ત્રણ પ્રાચીન ગુર્જર કાવ્યો, સં. કૃતિ : ૧. જિસ્તમાલા: ૨. જૈકાસંગ્રહ, ૩. જૈકાસાસંગ્રહ; ૪. હરિવલ્લ મ ચૂ. ભાયાણી, ઈ. ૧૯૫૫; ૨. પ્રાન્તાસંગ્રહ : ૧; ૩. જેuપુસ્તક: ૧; ૫. પ્રાસંગ્રહ; ૬. સસન્મિત્ર(ઝ). પ્રામબાસંગ્રહ : ૧; \_| ૪. ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક, ઈ. સંદર્ભ : ૧. જૈમગૂકરચના: ૧૨. મધુગૃહસૂચી. [...] ૧૯૭૫– શ્રી વિનયચંદ્રસૂરિકૃત ‘નેમિનાથ ચતુષ્યદિક’ એક બાર માસી કાવ્ય', રમેશ મ. શુકલ; ૫. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬ વિનયકુશલ-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ ઈ. ૧૭મી સદી પૂર્વાધ]: –‘વિનયચંદ્રકૃત બારવ્રતરાલ', મોહનલાલ દ. દેશાઇ. તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં લક્ષ્મીરુચિ સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી એ. વિમલકુશલના શિષ્ય. ‘જીવદયા-રાસ’ (ર.ઈ. ૧૫૮૨)ના કર્તા. આ વોરા, ઈ. ૧૯૭૬; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ૪. પ્રાકા વોરા ૧ ઉપરાંત તેમણે ‘મંડલપ્રકરણ-સ્વીપજ્ઞવૃત્તિસહિત’ (૨. ઈ. ૧૫૯૬) તથા મંજરી: ૫. સંધિકાવ્ય સમુચ્ચય, સં. ૨. મ. શાહ, ઈ. ૧૯૮૦; | વિચારસપ્તતિકા-વૃત્તિ' (ર.ઈ. ૧૯૧૯) એ સંસ્કૃત ગ્રંથોની પણ દ. આલિસ્ટઑઇ : ૨; ૭. જૈમૂકવિઓ : ૩(૧); ૮. લંહસૂચી. રચના કરી છે. [...] સંદર્ભ:૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ] ૩. જૈગૂકવિઓ: ૩(૧). રિ.ર.દ| વિનયચંદ્ર-૨ [ઈ. ૧૬૦૪માં હયાત: તપગચ્છના જૈન સાધુ. - મુનિચંદ્ર પંડિતના શિષ્ય. ૬૮ કડીની ‘બારવ્રતની સઝાય (ર.ઈ.૧૬૦૪ વિનયકુશલ–૨ [ઈ. ૧૬૧૧માં હયાત] : જૈન સાધુ. ૩૫ કડીના સં. ૧૬૬૦, ચૈત્ર સુદ ૬, સોમવાર)ના કર્તા. ‘ગોડી પાર્શ્વજિન-સ્તવન' (ર.ઈ. ૧૬૧૧)ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧). સંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ: ૧. રિ.ર.દ] રિ.ર.દ] વિનયકુશલ-૩ [ઈ. ૧૭મી સદી ઉત્તરાઈ–ઈ. ૧૮મી સદી પૂર્વાધી: વિનયચંદ્ર-૩ (ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૮મી સદી પૂર્વાધી: તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરની પરંપરામાં વિબુધકુશલના ખરતરગચ્છના જૈ સાધુ. જિનચંદ્ર-સમયસુંદરની પરંપરામાં જ્ઞાનશિષ્ય. ‘ચોવીસી' (ર.ઈ. ૧૬૮૯-૧૭૩૨ની મધ્યમાં)ના કર્તા. તિલકના શિષ્ય. કર્મફળના સિદ્ધાંતનું ઉત્તમકુમારને ચરિત્ર દ્વારા સંદર્ભ : ૧. જૈનૂસારત્નો : ૧; \] ૨. જૈનૂકવિઓ: ૩(૨). માહાન્ય કરતા ૩ આધકારમાં વિભાજિત ૪૨ ઢાળ ન ૮૪૮ કડીના ‘ઉત્તમકુમારચરિત્ર-રાસ/ચોપાઈમહારાજકુમાર-ચરિત્ર' (ર. ઈ. ૧૬૯૬ સં. ૧૭૫૨, ફાગણ સુદ ૫, ગુરુવાર; મુ.) એમાંનાં અભુત અને વિનયચંદ/વિનયચંદ્ર : આ નામે હિંદી મિશ્ર ગુજરાતીમાં ૨૫ કડીની વીરરસનો નિરૂપણથી અને ઝડઝમકયુકત વર્ણ પોથી કવિની રોચક ‘બુઢ્ઢા ઉપદેશ પચ્ચીસી-સઝાય’ (ર.ઈ. ૧૮૧૮/સં. ૧૮૭૪, ફાગણ રાસકૃતિ બની છે. એમની ‘ચોવીસી' (ર.ઈ. ૧૬૯૬/સં. ૧૭૫૨, સુદ ૨, મુ.), ‘ચંદનબાલા ચોઢાળિયું' (ર.ઈ. ૧૮૨૯/સં. ૧૮૮૫, જેઠ ફાગણ સુદ ૫, મુ.) પણ એમાં પ્રવાસી તરીકે પ્રયોજાયેલા પ્રેમભાવસુદ ૭), ૧૧ કડીનું ચૈિત્રીપૂનમ-સ્તવન’ (લે.ઈ. ૧૮મી સદી અનુ.), સૂચક શબ્દો ને ઉગારોથી પ્રેમલક્ષણા ભકિતની અસર બતાવતી ૧૫ કડીની ચૌદ બોલસહિત ઋષભ શાંતિ-નેમિપાર્શ્વનાથ-જિન- હોવાને લીધે વિશિષ્ટ બની છે. “વીસી' (૨.ઇ. ૧૬૯૮(સં. ૧૭૫૪, નમસ્કાર ( સં. ૧૮મી સદી અનુ.), ‘પાર્શ્વનાથબૃહદ્ર-સ્તવન’ (લે. આસો સુદ ૧૦, મુ.), દેશીબદ્ધ ‘અગિયાર અંગની સઝાયો’ (ર.ઇ. સં. ૧૮મી-૧૯મી સદી અનુ.)-આ કૃતિઓ મળે છે. તેમના કર્તા ૧૬૯૯/સં. ૧૭૫૫, ભાદરવા વદ ૧૦, મુ.), ૪ ઢોળ અને ૩૬ કડીની કયો વિનયચાંદ વિનયચંદ્ર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. “જિનપ્રતિમાસ્વરૂપ-નિરૂપણસઝાય (મુ.), ૨૧ કડીનું ‘શત્રુંજયયાત્રા-સ્ત કૃતિ : શ્રાવક સ્તવનસંગ્રહ: ૨, સં. પાનમલ ભૈ. શેઠિયા, ઈ. વન (૨.ઇ. ૧૬૯૯ પછી; મુ.) અને ૫ ઢાળ અને ૩૧ કડીની ‘કગુરુની ૧૯૨૩. સઝાય; (મુ.) એમની અન્ય કૃતિઓ છે. જૈન ગૂર્જર કવિઓ'એ સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૧, ૨), ૨. મુપુગૃહસૂચી; ૩. હજૈન ધ્યાનામૃત-રાસ’ અને ‘મયણરેહા-ચોપાઈને પણ આ કવિની કૃતિઓ જ્ઞાસૂચિ: ૧. ર..દ.| માની છે. પરંતુ તેમાં ‘મયણરેહા-ચોપાઈ’ અનોપચંદશિષ્ય વિનયચંદ્રની છે. કવિની કૃતિઓની ભાષા પર રાજસ્થાની હિંદીનો પ્રભાવ વિનયચંદ્ર(આચાર્ય)-૧ [ઈ. ૧૩મી સદી ઉત્તરાર્ધ : જૈન સાધુ. વરતાય છે. રતનસિંહસૂરિના શિષ્ય. રાજિમતી અને સખી વચ્ચેના સંવાદ રૂપે ચાલતું ને ૩-૩ કડીના ઝૂમખાને લીધે વિશિષ્ટ સંયોજનવાળું ૪૦ ૧૩ કડીની “સ્થૂલિભદ્ર-બારમાસા (મુ.), ૧૫ કડીની “રહનેમિકડીનું ‘નેમિના ય-ચતુપદિકા-(મુ) એમાં અનુભવાતી રાજિમતીની રાજિમતી-સઝાયર(મુ.), ૯ કડીની ‘દુર્ગતિનિવારણ-સઝાયર(મુ.), ૧૩ ઉત્કટ વિરહવ્યથા અને એમાંનાં મનોરમ વર્ણનોથી ધ્યાનપાત્ર બાર- કડીની ‘નેમિનાથરાજિમતી-બારમાસા (મુ.) એ એમની હિન્દીમાં માસીકાવ્ય બન્યું છે. કવિએ ૫૩ કડીના ‘બારવ્રત-રાસ (ર.ઈ.૧૨૮૨; રચાયેલી કૃતિઓ છે. ૪૦૮ : ગુજરાતી સાહિત્યકોશ વિનયકુશલ–૧ : વિનયચન્દ્ર-૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534