Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
અને એમાંનાં કેટલાંકને કવિની પરિણતપ્રજ્ઞાનાં ફળ રૂપ ગણવામાં વલ્લભકુળ, વિઠ્ઠલજીના નિર્દેશો ધરાવતાં મળે છે ને ગોપીભાવનીઆવે છે તેવાં કેટલાંક ભક્તિ' નનાં પદ કવિ પાસેથી મળે છે. પ્રિયતમાભાવનાં, કૃષ્ણપ્રશસ્તિનાં, એના રૂપવર્ણનનાં, હરિકૃપાના ઝૂલણા બંધમાં રચાયેલાં અને પ્રભાતિયાં તરીકે જનસમાજમાં ખૂબ વર્ણનનાં ને “થાળ” જેવા પ્રકારનાં કેટલાંક પદો પણ મળે છે, લોકપ્રિય આ પદોમાં કવિએ ભક્તિ અને ભક્તનો મહિમા ગાયો જેમાં વૈષ્ણવી પ્રેમલક્ષણા ભક્તિનું અનુસરણ ને સાંપ્રદાયિક પ્રભાવ છે, એટલે એમાં બોધનું તત્વ પ્રધાન છે. એમાં કયાંક કવિ જોઈ શકાય. પરંતુ વલ્લભકુળ ને વિઠ્ઠલજીનો મહિમા કરતી વખતે ઈશ્વરને ભક્તની વહારે ચડવા વીનવે છે, ક્યાંક સંસારીજનને કવિ એમને “વર્ણાશ્રમથી વિશેષ, વર્ણાશ્રમથી ન્યારા” કહીને ઈશ્વર તરફ અભિમુખ થવાનું કહે છે, ક્યાંક કૃતક વૈષ્ણવને પુત્ર ઓળખાવે છે, “વંકા વનમાળીને “નિર્ગુણ નામ તમારુ” એમ કહે વગર ઘરમાં પરાણું બાંધનાર મનુષ્ય કહીને તેની મજાક કરે છે છે, વિઠ્ઠલ (શ્રીકૃષ્ણ)નું રૂપવર્ણન કરતી વખતે એમને સુમતિનારી અને ને સાચા વૈષ્ણવન લક્ષણ આપે છે, ક્યાંક ઈશ્વરસ્મરણ ન કરતા નિવૃત્તિનારીના વર તરીકે ઉલ્લેખે છે અને મોરલીને “મરમની” મનુષ્યને ‘સૂતકી નર’ કહે છે તો ક્યાંક ભક્તની હાંસી ઉડાવતા કહી એના “જ્ઞાનઘન નૌતમનાદ”નો નિર્દેશ કરે છે–એ બધું કવિ સંસારી જનને ભક્તિ જ સાવ છે એવો ખુમારીભેર જવાબ સગુણ ભક્તિમાં નિર્ગુણ જ્ઞાનવિચારની ગૂંથણી કરી રહ્યા હોવાનું ને આપે છે. પરંતુ આ પદોમાં પણ “નિરખને ગગનમાં કોણ ઘૂમી સાંપ્રદાયિક પ્રભાવને ઓગાળી નાખતા હોવાનું બતાવે છે. કવિનાં મોટા રહ્યો” “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ” ને “જાગીને જોઉં તો ભાગનાં પદો તો શુદ્ધ જ્ઞાનવિચારનાં જ છે, જેમાં એમની ભૂમિકા જગત દિસે નહીં" એ પદો ઇન્દ્રિયાતીત, અકળ, અવિનાશી, પરમ અદ્વૈત વેદાંતની હોવાનું પ્રતીત થાય છે. એ અદ્વૈત બ્રહ્મનું, પ્રકાશરૂપ, દેહમાં દેવ, તેજમાં તત્ત્વ ને શૂન્યમાં શબ્દ એમ માયાનું, સંસારના મિથ્યાત્વનું વર્ણન કરે છે અને શુભ-અશુભ સમસ્ત સૃષ્ટિમાં ચૈતન્યમય તત્વરૂપે વિલસી રહેલા ઉપનિષદકથિત બન્ને પ્રકારનાં કર્મોને જાળ તરીકે ઓળખાવે છે. કવિની દાર્શનિક બ્રહ્મતત્વને ભવ્યતાનો સ્પર્શ કરાવતી જે પ્રાસાદિક વાણીમાં પ્રત્યક્ષ ભૂમિકામાં યોગમાર્ગનો પણ થોડો વણાટ છે, પણ વિશેષે એમાં કરે છે તેને કારણે ગુજરાતી કવિતામાં ઊંચા સ્થાનનાં અધિકારી મધ્યકાલીન સંતપરંપરાનું અનુસંધાન વરતાય છે. સદ્ગુરુમહિમા, બન્યાં છે. જીવ, જગત અને ઈશ્વરના એકત્વને પ્રબોધતી કવિની સંત-સંગતનો મહિમા, ગુરુ તે બ્રહ્મ ને બ્રહ્મ તે ગુરુ એવો દષ્ટિ પણ સગુણ બ્રહ્મ પરથી ખસી નિર્ગુણબ્રહ્મ પર સ્થિર થયેલી મનોભાવ, નામ એટલે કે આત્મસ્વરૂપનો મહિમા, શાસ્ત્રજ્ઞાનદેખાય છે. પણ એ નિર્ગુણ બ્રહ્મને પામવા માટે શ્રેષ્ઠ સાધન તો પંડિતાઈને સ્થાને સમજણ કે અનુભવનું મહત્ત્વ, વેશ, પંથ વગેરેનો ભક્તિ જ છે એમ કવિ માને છે.
તિરસ્કાર–આ એનાં લાક્ષણિક તત્ત્વો છે. ઝૂલણા, ચોપાઈ, દુહા, સવૈયા ઇત્યાદિની દેશીઓમાં રચાયેલાં
નિરાંત કવચિત રૂપકાદિનો આશ્રય લે છે–સંસારને મૂળ વગરના. અને કેદાર, વસંત, મલ્હાર ઇત્યાદિ રાગમાં ગાઈ શકાય એવાં વૃક્ષ તરીકે, કાયાને રેંટિયા તરીકે ને મનને વાણિયા તરીકે આ પદામાં રાગ-ઢાળ, ભાવ, પરિસ્થિતિ એમ ઘણું પરંપરામાંથી વર્ણવે છે, પરંતુ સામાન્ય રીતે એમણે સીધા કથનનો આશ્રય કવિને મળ્યું હોવાની પૂરી સંભાવના છે. એમાંનાં બધાં પદ લીધો છે. એમની વાણીમાં સરળતા, પ્રવાહિતા અને પ્રાસાદિકતા એકસરખા કાવ્યગણવાળાં નથી. ઉપાડની પંક્તિ આકર્ષક હોય છે ને તળપદી અભિવ્યક્તિની એમને ફાવટ છે. દંભી ગુરુઓ અને પછી પદ લથડી જતું હોય, એકના એક ભાવનું સતત વગેરે પરના પ્રહારમાં એમની વાણી બળકટ બને છે. જિ.કો] પુનરાવર્તન થતું હોય, ભાવ સ્થૂળ ને વાચ્ય બની જતો હોય
પદ(નિષ્કુળાનંદ) : નિષ્કુળાનંદકૃત પદો (મુ.) ૩000 જેટલાં હોવાનું એવું ઘણાં પદોમાં જોવા મળે છે. અને તો પણ કવિની પ્રતિભાનો
કહેવાય છે, પરંતુ તેમાં ‘વૃત્તિવિવાહ જેવી પદસમુચ્ચય રૂપ સ્પર્શ પણ એમને એટલો જ મળ્યો છે. વિવિધ ભાવસ્થિતિઓને
કૃતિઓનાં અને અન્ય દીર્ધ કૃતિઓમાં મળતાં પદોનો પણ મૂર્ત કરતી કીંગોચર ને શ્રુતિગોચર લયવૈવિધ્યવાળી ધ્રુવપંક્તિઓ;
સમાવેશ થતો હશે એમ લાગે છે. નિષ્કુળાનંદની ઘણી કૃતિઓના ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો', 'કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી,
પધબંધમાં પદપ્રકારનો વિનિયોગ નોંધપાત્ર પ્રમાણમાં છે. કે ‘ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં તેમની કોર જ્યાં નીસરે
સંપ્રદાયમાં કીર્તનોને નામે ઓળખાયેલાં, ગુજરાતી ઉપરાંત તોલે’ જેવી કલ્પનાસભર ચિત્રાત્મક અનેક પંક્તિઓ; ૨-૨
હિંદીમાં ને કવચિત્ કચ્છીમાં મળતાં આ પદો વિવિધ રોગોનો પંક્તિએ કે આખા પદમાં દરેક પંક્તિમાં એક જ પ્રાસ મેળવાયો
નિર્દેશ ધરાવે છે ને બારમાસી, તિથિ, થાળ, વસંત, ધોળ, રેખતા, હોય એવી પ્રાસયોજના, ઘણી જગ્યાએ ૨-૨ પંકિતએ કે દરેક
પરજિયા, સાખી આદિ પ્રકારભેદો બતાવે છે. એમાં સહજાનંદપંક્તિએ આવતાં તાનપૂરક ૨', રવાનુકારી ને વર્ણપ્રાશયુક્ત
સ્વામીના સ્વરૂપવર્ણનનાં ને એમનાં વિરહનાં પદો છે, કદાચ જૈન શબ્દોનો બંધ ઇત્યાદિથી અનુભવાતું પદમાધુર્ય, આ સૌ તત્ત્વોને
અસર નીચે રચાયેલ શિયળની વાડનાં પદો છે, પંચેન્દ્રિયોના ભોગનાં લીધે આ પદોમાંથી ઘણાં ગુજરાતના લોકજીવનનની સાંસ્કૃતિક
પદો છે, પ્રેમલક્ષણા ભક્તિનાં પદો છે ને જ્ઞાનનાં તથા ભક્તિસંપત્તિ બની ચૂક્યાં છે, એમાંનાં આ કાવ્યબળથી ને એમાંના
વૈરાગ્યબોધનાં પદો છે. પ્રેમલક્ષણા ભક્તિનાં પદોમાં કૃષ્ણરૂપનાં ભક્તિના ઉદ્રકથી.
જિ.ગા..
વર્ણનો ને એમને માટેના મુગ્ધ પ્રતિભાવ ને વિરહભાવની પદ(નિરાંત) : નિરાંતકૃત ૨૦૦ ઉપરાંત પદો (મુ.)માંથી કેટલાંક હિંદીમાં અભિવ્યક્તિ છે. સંયોગશૃંગારનાં ચિત્રો નથી. આ પદો મોટી છે તો કેટલાંક હિંદી મિશ્ર ગુજરાતી ભાષામાં પણ છે. આ પદો સંખ્યામાં છે, છતાં નિષ્કુળાનંદ વધુ પ્રસિદ્ધ છે એમનાં વૈરાગ્યધોળ, કાફી, લણા વગેરે નામભેદો ધરાવે છે. ગણતર પદો ગોકુળ, ભાવનાં પદોને કારણે “જનની જીવોરે ગોપીચંદની” ને “ત્યાગ પદ(નિરાંત) : ૫(નિષ્કુળાનંદ)
ગુજરાતી સાહિત્યકાળ : ૨૩૩ ગુ.સા૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org