Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
૧૩ કડીના અધ્યાત્મગામમાં તમારે સુમિત ધામ સાથે હોરી ખેલે છે એવા રૂપક દ્વારા અધ્યાત્મમાર્ગ પ્રબોધ્યો છે. કવિએ સ્તવનો અને સઝાર્યા પણ રચ્યાં છે, જેમાં ૧૫ કડીની ‘આશાતના-સઝાય’(મુ.), ૧૮ કડીની ‘નેમિસર-સઝાય’, ૧૩ કડીનું ‘મુહપત્તી-સ્તવન/મુહપત્તી પડિલેહણ વિચારસ્તવન’(મુ.), ૧૨ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વ બૃહત્સ્તવન’, ૪૭ કડીનું ‘કર્મપ્રકૃતિ નિદાન ભિતવન’, પણ કડીનું તેર સ્થાન ગખિત વિનયન ઋષભદેવ-સ્તવન (ત્રયોદશ ક્રિયાસ્થાનક વિચારગભત)', ૩૨ કડીની ‘ચેતન-બત્રીસી’ (૨.ઈ.૧૬૮૩), ‘કુંડલિયા-બાવની’, ‘દુહા-બાવની’, ‘ધર્મપદેશ પર વૃત્તિ’, ‘સવૈયા એકત્રીસા/ચોવીસ જિન-સવૈયા’(મુ.) આદિનો સમાવેશ થાય છે.
'ભાવના-વિલાસ' (ઈ. ૧૧૭૧/૨. ૧૭૨૭, પોષ વદ ૧૦, ૫૮ કડીની 'ચીજા-ભાવની' (ર.ઈ. ૧૬૮૨), 'ઉપદેશ-બત્રીસી'(મુ.) ૧૭૮ કડીની ‘કાલજ્ઞાનપ્રબંધ-વૈધિક' (૨.ઈ. ૧૬૮૫), ૮૨ કડીની 'પતવ-ચોપાઈ' (ઈ. ૧૬૫) વગેરે કવિની હિન્દી કૃતિઓ છે. અને ‘કલ્પદ્રુમકલિકા/કલ્પસૂત્ર-કલ્પદ્રમકલિકા-ટીકા’તથા ‘ઉત્તરાધ્યયન-દીપિક્સ (વૃત્તિ' સ્કૃિત કૃતિઓ છે.
કૃતિ : ૧. અરત્નસાર; ૨. અસમંજુષા; ૩, જંગારનો :૧; ૪. પ્રાછંદસંગ્રહ; ૫. પ્રાફાગુસંગ્રહ; ૬. સજઝાયમાલા : ૧ (શ્રા)
સંદર્ભ :૧. અજ્ઞાન ગુજરાતી ગદ્યકાર વિરચિત પંચદંડની વાર્તા, સ. સોમાભાઈ પૂ. પારેખ, ઈ. ૧૯૭૪; ૨, ગુજૂહકીકત ૩. ગુસા ઇતિહાસ : ૨; ૪. ગુરાધ્ધ; ય. ગુસારસ્વતો; છે. માઇનિય ૭. ધરાસાહિત્ય ૮. જૈવિઓ : ૨, ૩(૨) ૬. જૈપાટા ૧૦. ડિસોંગ હાવિ ૧૧. મુસૂધી, ૧૨. હની; ૧૩. હે શસૂચિ : ૧
[કા.શા.] લક્ષ્મીવલ્લ મસુત [ઈ. ૧૭૪૬ સુધીમાં] : જૈન સાધુ. ૩૯ કડીના ‘પાર્શ્વનાથ-છંદ’ (૫૪, ૧૭૪૧)ના ક [કી.જો.]
સંદર્ભ : મુત્યુગૃહસૂો.
લક્ષ્મીવિશ્વને નામે મૂળ ૧૧ કડીના ભાવદેવસૂરિરચિત ‘પૂ. નાથ-ચરિત્ર' પદ્યબંધ ઉપરનો ૧૩૦૦૦ કડીનો સ્તબક (ર.ઈ. ૧૭૫૧) મળે છે. સમયની દૃષ્ટિએ આ કૃતિ ભણવિધ્ધિ મીવિદ્ધની હોવાની સંભાવના છે.
ઈ. ૧૭૯૫ પછીના કોઈ વર્ષમાં હયાત એવા લક્ષ્મીવિયે ઢુંઢકમત અર્થાત્ સ્થાનકવાસી સંપ્રદાયના ઉદ્ભવનું નિરૂપણ કરતી ‘ડેટિયા ઉત્પત્તિ કુંડક મનોત્પત્તિ-રાસ' (ઈ. ૧૭૯૫ પછી) કૃતિ રચી છે. 'જૈન ગૂર્જર કવિઓમાં આ કૃતિ મીવિનય અને બાગીવિષ બંનેને ફાર્મ નધાનંત્રી છે, પરંતુ ખરેખર કૃતિ લીવિશ્વની છે પણ એ કયા લક્ષ્મીવિજય છે તે સ્પષ્ટ કહી શકાય એમ નથી. ૩૦૯ : ગુજરાતી સાહિત્યકોશ
કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જૈકાપ્રકાશ : ૧; સંદર્ભ : ૧. ગુઇતિહાસ : ૨૬ ૨, સાઈતિહ; [] ૩ જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૪. ડિકેંટલોંગબીજે; ૫. હેશસૂચિ : ૧. ક.મા.
Jain Education International
લક્ષ્મીવિજ્ય્-૧ (ઈ. ૧૬૭૧માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વિદ્યાર્થીની પરંપરામાં પુધિયના શિષ્ય શ્રીપાલમયણાસુંદરી રાસ' (૨.ઈ. ૧૬૭૧/સં. ૧૭૨૭, ભાદરવા સુદ ૯)ના કર્તા. સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;[]૩. જૈગૂકવિઓ : ૨ [કા.શા.]
લક્ષ્મીવિજ્ય : આ નામે ૧૬ કડીની ‘અસઝાય નિવારક-સઝાય’(મુ.) લક્ષ્મીવિય–૪ ઈ. ૧૭૯૫માં હયાત]: જૈન સાધુ, ક્ષમાવિય19 કઇસ્તવન કર, ૧૭૩૮), ૩૧ કડીનું વિમલનયનાન શિષ્ય. મીઠાંગામના શાંદિરની પ્રતિષ્ઠા પ્રમાણે ગેલ ૨૧ યુગ સ. ૧૮મી સદી), ઘટ ડીનું ‘દેવ-રાગસ્તવન તથા જ કડીના 'શાંતિનાચ-વન′ (૨૭ ૧૭૫સ. ૧૮૫૧, વેંાખ સુદ કડીની ‘બીજની સ્તુતિ’ એ કૃતિઓ મળે છે. તે ક્યા શીવાની ૬; મુ.)ના કર્તા. છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે.
જામીવિ–૨ ઈ. ૧૭મી સદી ઉત્તારાધ) : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસૂરિની પરંપરામાં લાવણ્યવિજયના શિષ્ય. એમણે પોતાની ગુરુપરંપરાના તપગચ્છના જૈન સાધુ શ્રી વિજયપ્રભસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૫૪ ૧૬૯૩)ની હયાતીમાં એમનો સંક્ષિપ્ત પરિચય કરાવતી ચોપાઈ છંદમાં ૮ કડીની ‘વિજયપ્રમસૂરિ-સઝાય’(મુ.)ની રચના કરી એટલે તેઓ ઈ. ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં હયાત હોવાનું કહી શકાય. આ ઉપરાંત એમણે કેટલાંક સ્તવનો રચ્યાં છે જેમાં ૫ અને ૭ કડીનાં બે ‘શાંતિજિન-સ્તવન’ (પહેલું મુ.), ૧૫ કડીનું ‘નેમિનસ્તવન', અનુક્રમે ૬ અને ૭ કડીના બે ‘(અંતરીક્ષ) પાર્શ્વનાય-સ્તરન અને ૨૮/૩૧ કડીના ‘શાશ્વતા જિનવર-સ્તવન’નો સમાવેશ થાય છે. કૃતિ : ૧. ઐસમાળા : ૧; ૨. જૈકાપ્રકાશ : ૧ ચાંદર્ભ : ૧. મુલચી, ૨. હેશ સૂચિ : ૧
[$1.201.]
લક્ષ્મીવિય—૩ [ઈ. ૧૭૪૩માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વિપદાસસૂરિની પરંપરામાં ભાવિકાના શિષ્ય. અતિપુરારિ કૃત ‘શાંતિનાચરિત્ર’ પરના બાલાવબોધ (૨. ૧૭૪૩માં ૧૭૯ પોષ સુદ ૩)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; [] ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [કા.શા ]
કૃતિ : જૈન ત્યપ્રકાશ, જાન્યુ ૧૯૪૬-મીઠાંગામના હતમંદિરની પ્રતિષ્ણનું સ્તવન', સં. શ્રી જ્યંવિષ [..] વિનય ઈ. ૧૮મી ચી પૂર્વ]: ખરતરગચ્છના જૈન સાધુ જિનચંદ્રસૂરિના ગ વધુખાર શાખાનો અભયમણિકાનો શિષ્ય. ૪ ખંડમાં વિભકત, અભયકુમાર નામક બુદ્ધિશાળી અમાત્યની ૪ પ્રકારની બુદ્ધિની કથા નિરૂપતી ‘અભયકુમાર મહામંત્રીશ્વર-રાસ’ (૨૪, ૧૭૦૪૨ ૧૭૬૦, ફાગણ સુદ ૫; મુ) તથા 'ભુવનદીપ’ પર બાલાવબોધ (૨૪, ૧૭૧૧)ના હતાં. જુઓ ક્ષ્મીવિય
કૃતિ : અભયકુમાર મહામંત્રીશ્વરનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ મળ્યું છે. ૧૮૮૪.
લાખીવા બસુત : શ્રીવિનય
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534