Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ગનાંમાં નિમાં હિંદી
વિષપદ આદિ પ્રકારભેદો બતાવતાં; પત્ર, વરસાદ, ખેતી, બજા- જ્ઞાન-વૈરાગ્ય, યોગ અને ભક્તિની ધારાઓ મિશ્ર થયેલી જોવા ણિયાના ખેલ જેવાં નવીન રૂપકોનો આશ્રય લેતાં અને પ્રસંગો- મળે છે. એમનાં જ્ઞાનનાં પદો વેદાંત તરફનો સ્પષ્ટ ઝોક બતાવે પાત્ત યોગમાર્ગની પરિભાષા યોજતાં છતાં સામાન્ય રીતે દુર્બોધતાથી છે અને એની લોકગમ્ય પ્રાસાદિક રજુઆતથી ધ્યાન ખેંચે છે. મુકત ને કયારેક તળપદી બાનીમાં ચાલતાં આ પદો અખાના એમાં ભક્તિવિષયક પદોમાંથી ૨૦૦ ઉપરાંત પદો કૃષણભક્તિસાહિત્યસર્જનનો લોકગમ્ય અને નોંધપાત્ર ગુણવત્તાવાળો વિભાગ છે. વિષયક; ચાલીસેક રામવિષયક અને ત્રણેક શંકરવિષયક છે. આમ
જિ.કો.] ગવરીબાઈએ રામ અને કૃષણ બંનેની ઉપાસના સ્વીકારી છે એ
હકીકત નોંધપાત્ર બને છે. કૃષ્ણવિષયક પદોમાં શૃંગારલીલા, પદ(અનુ ભવાનંદ) : કવિએ પોતે જ વિપશુપદ નામે ઓળખાવેલાં
બાળલીલા આદિ વિષયો નિરૂપાયા છે તેમાંથી બાળલીલાનું નિરૂપણ અને હિંદી ભાષામાં પણ મળતાં પદો પૈકી કેટલાંકમાં એમના
વિશેષપણે ઉલ્લેખનીય છે. ગરબી, આરતી, કીર્તન, ધૂન, સાખી, સંન્યસ્ત પૂર્વેના નામ નાથભવાનની અને મોટા ભાગનાંમાં
તિથિ, વાર, બારમાસી વગેરે પ્રકારભેદોમાં વહેતી ગવરીબાઈની સંન્યસ્ત પછીના અનુભવાનંદ એ નામની એમ ઉભય છાપ મળે
કવિતામાં હિંદી તથા રાજસ્થાની ભાષાનો આશ્રય લેવાયેલો પણ છે. કયાંક કવિએ બંને નામ એક સાથે પણ મૂક્યાં છે; ‘નાથ
જોઈ શકાય છે. સાચી અને ઊંડી અધ્યાત્મનિષ્ઠા, સહજ અને ભવાન તે અનુભવાનંદ છે.' હસ્તપ્રતોમાં મળતાં આવાં ૧૯૬ સમચિત અલંકરાણ તથા તળપદી ટાથી શોભતી વાળ પદોમાંથી ૧૧૯ મુદ્રિત થયેલાં છે.
“દલદરપણ માંજ્યા વિના દરસન દેખ્યા ન જાઈ” “વનેશ્વર રાગ-ઢાળોનું ભરપૂર વૈવિધ્ય ધરાવતાં આ પદોમાં મધ્યકાલીન વિશ્વમાં વિલાસ્યા જેમ ફુલનમેં બાસ”-તેમ જ રાગઢાળનું વૈવિધ્ય જ્ઞાનમાર્ગી કવિતાધારાના સઘળા વિષયો આલેખાયા છે અને ગવરીબાઈને ગુજરાતની જ્ઞાનમાર્ગી કવયિત્રીઓમાં ગૌરવભર્યું સ્થાન વેદાન્તની ફિલસૂફી જેવા અમૂર્ત વિષયનું તથા એનાં સંકુલ અપાવે છે.
ચિ.શે.] સ્થાનોનું પણ અલંકારાદિકની સહાયથી મૂર્ત રૂપે ને પ્રાસાદિક રીતે નિરૂપણ થયું છે. આ પદોમાં બ્રહ્મસ્વરૂપનું વર્ણન વધારે ધ્યાન પદ(જીવણસાહેબ): રવિભાણ સંપ્રદાયના આ સંતકવિનાં પદો-ભજનો ખેંચે એવું છે. કવિ બ્રહ્મનાં “સચ્ચિદાનંદ' એ જાણીતા સંકેતમાંના (ઘણાં મુ) ગુજરાતી ભજન પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ ‘આનંદ’ પર વિશેષ ભાર મૂકે છે ને બ્રહ્મને ‘નિરાકાર’ને બદલે ભજનોમાં મુખ્યપણે નિરૂપાયેલા ૨ વિષયો-અધ્યાત્મ અનુભવની ‘સરવાકાર’ કહે છે. કવિએ કરેલું બ્રહ્મસ્વરૂપનું વર્ણન કેટલાંક નવાં
મસ્તી અને દર્દીલો પ્રેમ ભાવ-ગોપીભાવ. પહેલા પ્રકારનાં ભજનોમાં અને સચોટ દૃષ્ટાંતો તથા રૂપકોથી મનોરમ બનેલું છે, જેમ કે બ્રહ્મ
અતીન્દ્રિય અનુભવનું, એની નાદમયતા, અને પ્રકાશમયતાનું, સ્વરૂપની નિર્વિકારતા દર્શાવવા માટે યોજાયેલું અનેક રૂપો ધારણ જે રીતે પ્રત્યક્ષીકરણ થયું છે તે પણ જે નોંધપાત્ર છે. કરતા પણ વસ્તુત: સ્વરૂપે રહેતા નટનું દૃષ્ટાંત તેમ જ સંસારનું
એમાં યોગમાર્ગની પરંપરામાં જાણીતાં રૂપકોનો વિનિયોગ થયેલો મિથ્યાત્વ દર્શાવવા યોજાયેલી માયા નામની વંધ્યા સ્ત્રીના વણ
છે તેમ મોરલો, નટવો, હાટડી વગેરે કેટલાંક નૂતન રૂપકચિત્રો સરજયા સુતની રૂપકગ્રથિ. બ્રહ્મ-આનંદના અનુભવનું આલેખન પણ નિમિત થયેલો છે. વર્ણધ્વનિનો પણ ચિત્રો ઉપસાવવામાં પણ આ પદોમાં વર્ષા અને વસંતના ઉપમાનોથી ને સ્ત્રીપુરષ- પ્રચુરપણે લેવાયેલો આશય આ સંતકવિની આગવી લાક્ષણિકતા પ્રેમની પરિભાષામાં, અધિકતતાનો રણકો સંભળાય એટલી ઉત્કટતાથી છે. ગોપીભાવનો પદો કવચિત્ મિલનનો કેફ વર્ણવે છે ને વધારે થયું છે. ચિદાકાશથી વરસતા અનભવજળથી દાદિ ચંપરા તો આરત અને વિરહના ભાવને તળપદી લઢણીથી ને નિર્વ્યાજ
જાય છે ને જ્ઞાનની સરિતા વહેવા માંડે છે. એમાં સરળતાથી વર્ણવે છે, અને જીવણસાહેબના દાસીભાવની પ્રતીતિ અનુભવી તરવૈયાઓ તરે છે. રાધાકૃષ્ણના પ્રેમસંબંધને કરી છે. આ ઉપરાંત વરલીલા, પ્રાર્થના, ભક્તિ-વૈરાગ્યબોધ અધ્યાત્મના એક નવા જ અને સમૃદ્ધ સંકેતથી આલેખી વગેરે વિષયોનાં જીવણસાહેબનાં પદો પણ મળે છે, અને ગુરુમહિમા આપવામાં પણ કવિની વિશેષતા જણાય છે.
પણ વારંવાર ઉમળકાથી ગવાય છે. એમાં દૃષ્ટાંતો, રૂપકોના બ્રહ્મ-આનંદની મસ્તીમાં લીન સંતોની ચિત્તાવસ્થાનું અનુભવા
વિનિયોગ ઉપરાંત પણ શાંત સમજાવટની વાણી છે. સંસારીઓની નંદે કરેલું આલેખન ઘણું વિલક્ષણ છે. સદ્ગુરુના અનુભવીપણા
માયાલુબ્ધતા વગેરે પર પ્રહાર કવચિત જ છે, પ્રાર્થનાનાં પદોમાં પર ભાર મૂકી લાક્ષણિક રીતે એ કહે છે કે ગુરુની વાણી તે જ્ઞાન
સગુણ-નિર્ગુણ પરંપરાનો સમન્વય થાય છે. જીવણસાહેબ બાહ્ય ધારા નહીં પણ અનુભવધારા છે જે અમૃતની હેલીની જેમ શિષ્યની
ક્રિયાકાંડોને મહત્વ નથી આપતા અને કાપડીના, અતીતના, જડતાને હરી ચૈતન્યવંત બનાવે છે. દંભી અને આડંબરી પરમહંસો”
ફકીરના વેશે ફરવાની ઇચ્છા રાખે છે તે એમનો જડ સાંપ્રદાયિકતાથી વગેરે પ્રત્યેના કવિના ઉપાલંભોમાં કટાક્ષ કરતાં વિનોદ વિશેષ
ઉપર જતો ધર્મભાવ વ્યક્ત કરે છે. અધીનતાનો મહિમા કરતી જણાય છે. આ વિનોદ માર્મિક ઉક્તિઓ અને સચોટ દૃષ્ટાંતોથી ;
ને મનની ચંચળતાને સચોટ રીતે વર્ણવતી એમની રચનાઓ હૃદયંગમ બને છે. જેમ કે, શાસ્ત્રાર્થની વિતંડામાં પડનારાઓ માટે
નિજી રીતે વસ્તુને રજૂ કરવાની એમની ક્ષમતાનાં ઉદાહરણ રૂપ છે. એ બે બહેરાની વાત સરવા કાને સાંભળતા અને ખૂબ રળિયાત
એમની ભાષામાં હિંદીનો વણાટ છે ને ઘણાં પદો તો હિંદી થતા બહેરાનું દૃષ્ટાંત યોજે છે.
ભાષામાં પણ રચાયેલાં મળે છે. અગમતવને આલેખતાં જીવણરિસો.
સાહેબનાં પદો ઘણાં પ્રભાવક છે ને ભજનમંડળીઓમાં એ ખૂબ પધગવરીબાઈ) : ડુંગરપુરનાં વતની ગવરીબાઈકૃત પદો(૬૦૯મુ.)માં ગવાય છે. કટારીનું રૂપક પ્રયોજતા ‘કટારી’ને નામે ઓળખાતાં
પધનુ ભવાનંદ) : પદ(જીવણસાહેબ)
ગુજરાતી સાહિત્યકોશ : ૨૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org