Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
“ઈં ઉખાણા અતિ ઘણા, કીધા કવિત મારિ” એમ કાવ્યના અંતમાં કદી કાવ્યરચનાનો પોતાનો ઉદ્દેશ વિએ સ્પષ્ટ કરી દીધો. છે. એટલે દરેક કડીમાં ઓછામાં ઓછું જ ઉખાતૢ (હોકિત) અને વધુમાં વધુ ૩-૪ ઉખાણાં વક્તવ્યમાં ગ્રૂપી દેવાયાં છે. યમકનો
બનાવ્યો છે.
આાય લઈ દરેક કડીના પ્રારંભના શબ્દને આગલી કડીના છેલ્લા શબ્દ સાથે સાંકળી નબંધને બીજી રીતે પણ કવિએ વિશિષ્ટ મંદોદરીની સમજાવટ અને રાવણનો એ સમજવા માટે ઇનકાર એ રીતે જ લગભગ આખું કાવ્ય ચાલે છે, પરંતુ બંને વચ્ચેનો સંવાદ ધીમે ધીમે ઉગ્ર બનતો જઈ આખરે રાવણ મંદોદરીને મારી નાખવા તત્પર બને છે ને મયદાનવ મંદોદરીને છોડાવે છે ત્યાં અટકે છે. અંતભાગમાં રાવણ અને બ્રહ્મા વચ્ચે સંવાદ ચાલે છે અને ત્યારે પણ રાવણ બ્રહ્માની સમજાવટને ગણકારતો નથી. છેલ્લી ૩ ચોપાઇ કવિના કથનમાં ચાલે છે તેમાં રાવણની હત્યા, રામનું અયોધ્યામાં આગમન વગેરેનું સંક્ષેપમાં કથન થયું છે. કૃતિમાં ઉખાણાં ગૂંથવાનો ઉપક્રમ મુખ્ય હોવાને લીધે પાત્રના ગૌરવને ઉચિત ન હોય એવી ઉકિતઓ સંવાદમાં આવે છે. જેમ કે, રાવણ મંદોદરીને 'નુ ઘર ઘણું તેણી પશુનણી”, “માંડ શેડ થવા સારી, કીર કાલુ મુખ પીહરિ જઈ" કે "સંખિણી, પિણી નિ પાપિણી એ ત્રિણી ન છું. આપણી" જેવી તિથી આવેશમાં આવી નવાજે છે અને મંદોદરી પણ ચારેક “ોપટ વાજિવહુણો લવદ” ને “માઇ ને મારી ગાધિ ગોત્ર એવું રાવણ માટે ક્વી નાખે છે, પરંતુ મંદોદરીની ઉક્તિઓ વિશેષત: મર્યાદા છોડતી નથી. એની સામે રાવણ પ્રાકૃત કોટિના પતિ જેવો જ વિશેષ લાગે છે. જો કે ઉખાણાં દૃષ્ટાંતરૂપ બની ઘણી જગ્યાએ અસરકારક બની આવે છે. સ્ત્રીની નિર્બળતાને બતાવવા માટે રાવણ કહે છે, “બોર્ડ માહ વધી હારી, ય કિંમ જાણે સાગર તર?” તો પોતાને છોડી સીતા પાછળ ગાંડા થયેલા રાવણને મંદોદરી કહે છે, “ખાજાં લાડુ પિંગ ખેસવી, રાવણ રાબ ગંધાવિ નવી”. આમ તે સમયની લોકભાષાને જાણવા માટે કૃતિ ધ્યાનપાત્ર છે.
[જ.ગા.]
1: અંબાજીની
સ્તુતિના ગરબા
વાર્તા(ક) | (૭ મુ.)ના ક..
કૃતિ : ૧. અંબિકાકા, તથા શકિતપ્રવ્ય, સં. રામચંદ્ર ગુ, ઈ. ૧૯૨૩ ૨. બુકાદોહન : ધ
સંદર્ભ : કે. ગુજકહી ; ] ૨. ગૃહાયાદી.
માદેવ
[[વો, ]
‘રાસલીલા’ : વૈકુંઠદાસની ચોપાઇના ચાલ અને દોઢનાં બનેલાં ૩૯ પોની આ કૃત્રિમ માં ભાગવતના સપંચાધ્યાયી'નો પ્રસંગ પર આધારિત કૃષ્ણ-ગોપીની સવીત્રાનો પ્રસંગ આવેખો છે. કથન, વર્ણન ને સંવાદ રૂપે ચાલતી આ કૃતિમાં પ્રારંભથી અંત સુધી પ્રસંગક્શન પર કવિની સતત નજર ી છે. એટલે કૃષ્ણની વાંસળી સાંભળી ગોપીઓનું ઘરકામ ને સ્વજનોને છોડી શદપુનમની મધ્ય રાત્રિએ વનમાં ચાલી નીકળવું, ગોપીઓને ઘરે પાછા ફરવા માટે કૃષ્ણે વિનંતિ કરવી, ગોપીઓએ શૌકુળ બની પ્રત્યુત્તર આપો, કૃષ્ણનું ગોપીઓ સાથે રાસ રમવું, ગોપીઓના મનમાં અભિમાન
૩૯ : ગુજરાતી સાહિત્યમૅચ
શેઠ
Jain Education International
જાગવાથી કૃષ્ણનું અંતર્ધાન થઈ જતું. ગોપીઓનું વિવ્યકુળ બની કૃષ્ણને શોધવું ને વિલાપ કરવો, કૃષ્ણનું પુન: પ્રગટ થયું, પોતા પ્રત્યેનો સાચો સ્નેહ કોને કહેવાય તે ગોપીઓને સમજાવવું અને ગોપીઓ સાથે રાસ રમવું એ બધી ઘટનાઓ કવિ આલેખે છે. પરંતુ પ્રસંગકથન કરતા કરતા કવિ વર્ણનની તક જવા દેતા નથી. વ્યાકુળ ગોપીઓ, ગોપીઓનો શણગાર, કૃષ્ણ-ગોપી-રાસના ઔચિત્ય:સર વર્ણનો કરી કવિએ કૃતિને રસાવહ બનાવી છે. પ્રાસ-અનુપ્રાસ, અલંકારો ને સંસ્કૃતમય ભાષાના શિષ્ટ પોતનો પણ કૃતિને આસ્વાદ્ય બનાવવામાં મહત્ત્વનો ફાળો છે. દોઢના પ્રથમ શબ્દને ચાલના અંતિમ શબ્દ સાથે સાંકળી કવિએ પદને સુબદ્ધ બનાવ્યું છે. [જગા.]
]: અંબા માતાની સ્તુતિ કરતી ૫
રાસો (ભકત) [ કડીની ૧ ગરબી(મુ.)ના કર્યાં.
કૃતિ : શ્રીમદ્ ભાગવતી કાવ્ય, પુ, દાર્ભોદર દાજીભાઈ, ઈ. ૧૯૮૯. [,ત્રિ.]
શંકૈઓ [ઈ. ૧૮૪૩ સુધીમાં]: પર્દા (શે.ઈ. ૧૯૪૩)ના કર્તા
સંદર્ભ : ૧. ફાહનામાવલિ : ૨; ૨. ફૉહનામાવિલ. [[નિ વો]
રામ [ ૧૬મી સદી પૂર્વ] : પારસી કવિ. ભરૂચના વતની. [ઈ.
ના કહનાનના પુત્ર રામષાર તરીકે પણ જાણીતા ને પારસી ધર્મગ્રંથોના અભ્યાસી આ વિજ્ઞાન દસ્તૂર ધૂસ્ત પયગંબરના જીવનનો કેટલાક પ્રસંગોનું ચોપાઇની ૪૩૬ કડીઓમાં નિરૂપણ કરતા 'ચૂસ્ત પાગમ્બરનું ગીત છે. ૧૫૧૬ કાવ્યની રચના કરી છે. ગેયતત્ત્વવાળી આ કૃતિ ૧૬મા શતકના પારસી સમાજનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત એમણે ‘સદરે નસર’ નામના ફારસી ગ્રંથનો આશરે ઈ. ૧૫૫માં પહેલી વાર ગુજરાતી અનુવાદ કર્યો છે.
સંદર્ભ :૧. ગુસાઇનિસ: વિઓએ શૈલી ગુજરાતી કવિતા ૧૯૭૪, ઈ. ૧૯૭૯.
રિષભ: જુઓ ઋષભ
રિધિયવંત | 1: જૈન પર ધાણુની બાળત સઝાય’ના કર્તા. કૃતિ રિધિપર્વતને નામે નોંધાયેલી છે પણ તે નામ શંકાસ્પદ લાગે છે.
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.
[ગી.મુ.]
રિદ્ધિ: જુઓ, જાતિ
૨. સરમાં શતકમાં પારસી (૧-૨), પેરીન ારા ડ્રાઈવર, ઈ.
[ર.ર.દ.]
રિરિશ્ચંદ્ર ઈ. ૧૯૪૫માં હયાત]: જૈન જિન-ગુણમાલા' (ઈ. ૧૬૪૫)ના કે કરમોચકના શિષ્ય ઋદ્ધિચંદ્ર જેમણે ઈ. રચી હતી એ અને આ કવિ એક સંદર્ભ : કોષઁસૂચિ : ૧
For Personal & Private Use Only
સાધુ ૫૪ કડીની ‘પોલીસ સમયની દૃષ્ટિએ ભાનુચંદ્ર ૧૬૩૯માં ‘મેતરાજ-સઝાય’ હોવાની સંભાવના છે
[ગી.મુ.]
રાવો(ભકત) : રિદ્ધિચંદ્ર
www.jainellbrary.org