Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
૧૮૩૬, આસો વદ ૧૭; મુ), ૬ કડીની “ચંદનબાલા-સઝાય', ૪ સં. ૧૮૦૮ની રચ્યાસાલવાળી હસ્તપ્રતમાં ‘અંગદવિષ્ટિના અંત ઢાળની ‘ચેતનપ્રાણીની સઝાય', ૧૬ કડીની ‘વાદ-સઝાયર(મુ.), ‘સીતા- સાથે એની આરંભની ૨૨૨ કડીઓ જોડી દેવામાં આવી છે તે સમાધિની સઝાય', ૨૧ કડીની “નાલંદા પાડાની સઝાયર(મુ.) વગેરે પરથી બાંધવાનું મન થાય. બીજી રીતેય, એમાં પ્રયોજાયેલા ‘અંગદર સઝાયો; “રાજિમતી રહનેમિનું પંચઢાળિયું' (ર.ઈ. ૧૭૯૯/સં. ૧૮૫૫ વિષ્ટિ’ના જેવા જ છંદોને અને સંવાદકૌશલની એવી જ અને બીજી આસો-; મુ.), ૬ ઢાળની “ચલણા-ચોઢાળિયું' (ર.ઈ. ૧૭૬૪|સં. ૧૮૨૦ વિશિષ્ટ ઝલકને કારણે એ “અંગદવિષ્ટિના જોટાની રચના પ્રતીત થાય વૈશાખ સુદ ૬; મુ.), ૮ ઢાળની દુહાદેશીબદ્ધ ‘આઠ પ્રવચનમાતા- ' છે. રામ વાનરસેના સાથે લંકા પર ચડી આવ્યાની પૂર્વકથા કૃતિનો ચોપાઇ/ઢાલ” (૨.ઈ. ૧૭૬૫/સં. ૧૮૨૧, ફાગણ વદ ૧; મુ.), ‘દેવકી- પૂરો અર્ધો ભાગ રોકે છે. ઉત્તરાર્ધના અર્ધા ભાગમાં કૃતિને સાર્થનામ ઢાલ' (ર.ઈ. ૧૭૮૩) આદિ ઢાળિયાં; તેમ જ ‘વીરજિન-છંદ' (ર.ઈ. ઠરાવતો રાવણ અને મંદોદરી વચ્ચેનો સંવાદ અને બાકીના અર્ધા ૧૭૭૭; મુ.), ‘ગૌતમસ્વામી-રાસ’ (ર.ઈ. ૧૭૭૮ સં. ૧૮૪૫, ભાદરવા ભાગમાં પ્રજાના અઢારે વર્ણના પ્રતિનિધિઓની સીતા પાછાં સોંપવા સુદ ; મુ.), ૪૭ ઢાળનું ‘ઋષભ-ચરિત્ર' (ર.ઈ. ૧૭૮૪/સં. સં ૧૮૪૦ સંબંધમાં રાવણને મળતી સલાહ આપે છે. આમ, આ કૃતિ પોતાની આસો સુદ ૫), ‘મહાવીરજિનદિવાળી-સ્તવન” (૨.ઈ. ૧૭૮૯; મુ.), રીતે સ્વતંત્ર ઊભા રહી શકે છતાં એકબીજા સાથે અનુસંધિત થઈ ૧૩ અને ૧૫ કડીનાં ‘મરૂદેવીમાતાનાં ૨ સ્તવન” (૨.ઈ. ૧૭૭૭/સં. શકે એવા ત્રણ ભાગ કે ખંડની સંમિશ્રિત ત્રિમૂર્તિ બની છે. એનો ૧૮૩૩, કારતક વદ ૭ અને ૨.ઈ. ૧૭૯૪/સં. ૧૮૫૦, જેઠ- મુ.), સૌથી રસિક ભાગ એનો છેવટનો ત્રીજો ભાગ છે. એનો પ્રધાન રસ ૧૯ કડીનું ‘શિવપુરનગરનું સ્તવન” (૨.ઈ. ૧૭૬૪; મુ.), ૧૨ કડીનું વિનોદનો છે. એ વિનોદ શામળની વાર્તાઓમાં આવતી સમસ્યાઓના સોળ જિનવરનું સ્તવન” (૨.ઈ. ૧૭૬૪; મુ.), ૧૬ કડીનું ‘આઠજિન- બુદ્ધિવર્ધક મનોરંજન કરતાં જુદા પ્રકારના લોકરંજક ચાતુર્યનો છે. વરનું સ્તવન” (૨.ઈ. ૧૭૮૦; મુ.), ‘સીમંધર-સ્તવન' (ર.ઈ.૧૭૮૦; વિપ્ર, વૈશ્ય, કણબી, સઈ, એમ બધા વ્યવસાયીઓના કુલ ૫૮ મુ.) તથા હિન્દીમિકા રાજસ્થાની ભાષામાં રચેલી નાની મોટી પ્રતિનિધિઓની રાવણને અપાતી સલાહમાં દરેકની દલીલ તથા અનેક કૃતિઓ આ કવિ પાસેથી મળી છે.
દૃષ્ટાંત પોતપોતાના વ્યવસાયની લાક્ષણિકતામાંથી આવતાં બતાવી, કૃતિ :૧. જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ સેઠિયા, ઈ.૧૯૨૩; તેમાં લોકાનુભવની નીપજ જેવી કહેવતો કે ઉકિતઓનો ઉપયોગ ૨. જેસંગ્રહ, ૩. જેમાલા(શા): ૧, ૨, ૪. જેસસંગ્રહ(); ૫. કુશળતાથી કરી લઈ, શામળે પોતાની વિનોદરસિકતા સાથે લોકજૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, ૨, સં. મુનિશ્રી શામજી, ઈ. ૧૯૬૨; નિરીક્ષણ અને કહેવતોની પોતાની જાણકારીનો સારો પરિચય કરાવ્યો ૬. વિવિધ પુષ્પવાટિકા :૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ. ૧૯૮૨ છે. “એક તો નામ શ્રીરામજી કેરું, બીજો અક્કલ થકી ઉખાણો” અને (૭મી આ.); ૭. વિવિધ રત્નસ્તવનસંગ્રહ:૩, સં. ગોવિંદરામ ભી. જેને જેહ વણજ તે સૂઝે એ કવિની પંકિતઓ કવિએ શું સાધવા ભણસાલી, ઈ. ૧૯૨૪, ૮. શ્રાવક સ્તવનસંગ્રહ: ૨, ૩, સં. પાન- માગ્યું હતું અને સફળતાપૂર્વક સાધ્યું છે તે બતાવી આપે છે. “ભીખ મલ ભૈ. શેઠિયા, ઈ. ૧૯૨૩, ૯. સસન્મિત્ર (ઝ).
તેને પછી ભૂખ શાની?” (વિ.પ્ર), “કયાં ગોલાને ઘેર ગાયો હતી?” સંદર્ભ : ૧, ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા; (ગોળો), “પાન ખાઈ મુખ કરીએ રાતું” (તંબોળી), “હડબડવું નહીં, ૪. મરાસસાહિત્ય; ] ૫. જેનૂકવિઓ :૩ (૧, ૨); ૬. ડિકેટલોગ- હિંમત રાખવી, તેલ જો તેલની ધાર જો રે” (ઘાંચી), “નાચવા બેઠો મુપુન્હસૂચી; ૮. હજજ્ઞાસૂચિ : ૧. કિી.જો. ત્યાં ઘૂંઘટો શાનો” (ભવાયો), “શું ઘડો કે ઘેડ ઊતરશે, ચાક ઉપર હજી
પિડો છે”(કુંભાર)-આના જેવા આ કૃતિના અનેક પંકિતખંડો આગળરામદાસ[
]: 'કૃષણલીલાનાં પદના કર્તા. ની વાતને ટેકો આપશે. કહેવતો અને અનુભવમૂલક લોકોકિતઓના સંદર્ભ: ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ.
ત્રિ] વિનિયોગ અને પ્રદર્શનની માંડણ, શ્રીધર, અખાજી જેવા પુરોગામી
ઓની પ્રણાલી શામળે આમ પોતીકી વિશિષ્ટતા સાથે આમાં લંબાવી રાયભદ્ર: જુઓ રાજભદ્ર.
કહેવાય. કાવ્યની છેલ્લી લીટીઓ એમ સૂચવે છે કે રાવણે રાત્રિચર્યામાં
પ્રજાજનોને સીતા-પ્રકરણમાં પોતાને વિશે આમ બોલતાં સાંભળ્યા છે. રાયમલ(બ્રહ્મ) [ઈ. ૧૬મી કે ૧૭મી સદીમાં હયાત]: જૈન સાધુ.
એમાં કેટલાક ઉદ્ગારો રાવણની ઇતરાજી વહોરી લે એવા હોઈ ભર‘નમીશ્વર-ફાગ’ (ર.ઈ. ૧૬મી કે ૧૭મી સદી)ના કર્તા.
સભામાં રાવણને તે કહેવાયા હોય એ બહુ સંભવિત ન લાગે. સંદર્ભ : સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૪-'દિગંબર જૈન કવિઓએ
[અ.રા.] રચેલાં પાંચ અજ્ઞાત ફાગુ-કાવ્ય', અગરચંદ નાહટા. [કી.જો.] રાવજી ઈિ. ૧૬૪૮માં હયાત]: જૂનાગઢના વડનગરા નાગર ગૃહસ્થ. રાવણમંદોદરી-સવ
‘રાવણમંદોદરી-સંવાદ-૨ [૨.ઈ. ૧૫૦૯]: શ્રીધર અડાલજાની મૂળ ‘વિનતિ’ (ર.ઈ. ૧૬૪૮)ના કર્તા.
પ્રસંગને આલેખતી અષ્ટપદી ચોપાઇની ૨૦૪ અને અંતે પૂર્વસંદર્ભ: ૧. ગુસારસ્વતો; [] ૨. ન્હાયાદી. નિ.વો.]
છાયામાંની ચોપાઇની ૫ કડી મળી કુલ ૨૦૯ કડીની આ કૃતિ(મુ)
માંડણની ‘પ્રબોધ-બત્રીશી' જેવી ઉખાણાગ્રથિત રચના છે. કાવ્યનો ‘રાવણમંદોદરી-સંવાદ-૧: કવિ શામળની ૨૦૪ કડીની (મુ) રચના. પ્રસંગ તો મંદોદરી રાવણને રામ સાથે યુદ્ધ ને કરવા માટે સમજાવે એ “અંગદવિષ્ટિના અનુસંધાન રૂપે કવિએ લખી હોવાનું અનુમાન છે એ છે, પરંતુ “રિસી કવિત ઉખાણી કરી” એમ પ્રારંભમાં અને
રયદાસ: રાવણમંદોદરી-સંવાદ-૨
ગુજરાતી સાહિત્યકોશ:૩૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org