Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 396
________________ અવકાશ મળો છે. કથાનક રિદ્ધિવિજ્ય [ ]: જૈન સાધુ. ૫ કડીની ‘આત્મ- ‘દશમસ્કંધ' અંતર્ગત ૨૦ કડવાંમાં પ્રેમાનંદે નિરૂપેલી રુકિમણીશિક્ષા-સઝાય’ના કર્તા. વિવાહની અધૂરી કથા કાવ્યગુણમાં આ આખ્યાન કરતાં ચડિયાતી સંદર્ભ : મુપુગૃહસૂચી. [ગી.મુ. છે. એટલે ઉમાશંકર જોશી આ આખ્યાનના પ્રેમાનંદકતૃત્વ વિશે શંકા સેવે છે, પરંતુ એ સિવાય એને પ્રેમાનંદનું ન માનવા માટે બીજું કમિણીહરણ-૧૨.ઈ. ૧૬૦૪/સં. ૧૬૬૦, મહા સુદ ૧૩, કોઈ ચોક્કસ પ્રમાણ અત્યારે ઉપલબ્ધ નથી. જિગા] શુક્રવાર] દેવીદાસ ગાંધર્વનું ૩૦ કડવાં ને ૫૫૪ કડીઓમાં રચાયેલું આ આખ્યાનકાવ્ય (મુ.) ગુજરાતીની રુકિમણીવિષયક કૃતિઓમાં રૂચિરવિમલ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ–ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ]: નોંધપાત્ર લેખાય એવું છે. ભાગવતકથાને અનુસરતા આ કાવ્યમાં તપગચ્છના જૈન સાધુ. માનવિમલની પરંપરામાં ભોજવિમલના કવિએ પાત્ર અને પ્રસંગોનાં વર્ણનોને બહેલાવ્યાં છે, જેમાં ગુજરાતી- શિષ્ય. ૩૩ ઢાલના ‘મસ્યોદર-રાસ’ (ર.ઈ. ૧૬૮૦) તથા ‘સ્તવનતાના અંશો પણ ઠીકઠીક દાખલ થયાં છે. શિશુપાલ સાથે વિવાહ ચોવીશી' (ર.ઈ. ૧૭૦૫)ને કર્તા. નક્કી થતાં કિમણીના મનમાં જાગતી નિરાશાની ને કષગવિયોગની સંદર્ભ : ૧. ગુજકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૭. ગુસીરને પછી કૃષણના પત્ર દ્વારા મળતા સધિયારાથી થતી એની પ્રસન્નતાની સ્વતો; ૪. મરાસસાહિત્ય;[] ૫. જૈનૂકવિઓ : ૨; ૬, મુપુગૃહસૂચી. મનસ્થિતિઓનાં ને લગ્નસહજ રુકિમણીના દેહસૌન્દર્યનાં તેમ જ [ગી.મુ.] સૈન્ય, યુદ્ધ, લગ્નોત્સવ આદિનાં રોચક વર્ણનોથી આખ્યાનમાં વીર, શૃંગાર ને હાસ્યરસના નિરૂપણને સારો અવકાશ મળ્યો છે. કથાના રુસ્તમ: જુઓ રૂતમ ભાવ-અંશોને ઉપસાવી આપતા મધુર સુગેય દેશીબંધો ને ખૂબ લોકપ્રિય થયેલાં લગ્નગીતો આ આખ્યાનની મોટી વિશેષતા છે. રૂખડ : આ નામે ગણપતિની સ્તુતિ કરતું ૫ કડીનું ૧ પદ (મુ) મળે અલંકારોનો કવિએ વ્યાપક ઉપયોગ કર્યો છે ને એમની નિરૂપણ છે. તેની અંતિમ પંકિતમાં ‘દશનામ ચરણે ભણે રૂખડિયો’માં ‘દશનામ’ શૈલીમાં લાલિત્ય છે. | રિસો] શબ્દ ગુરુનું નામ સૂચવે છે કે બીજું કંઈ તે સ્પષ્ટ થતું નથી. બીજા ગુરુમહિમાના ૫ કડીના ભજન(મુ.)માં “વાઘનાથ ચરણે બોલ્યો ‘રકિમણીહરણ-૨ : ભાગવતની રુકિમણીહરણની કથા પર આધારિત રૂખડિયો’ એવી પંકિત મળે છે. તેમાં ‘વાઘનાથ” ગુરુનામ હોવાની ને દેવીદાસના ‘રકિમણીહરણની અસર ઝીલતું પ્રેમાનંદનું આ છે કે સંભાવના છે. હિંદીની છાંટવાળું ૬ કડીનું બીજું વૈરાગ્યભાવનું ભજન મધ્યમકક્ષાનું આખ્યાન(મુ.) છે, પરંતુ ગુજરાતીમાં રચાયેલી રુકિમણી- પણ એ નામે મળે છે. એ ત્રણેના કર્તા રૂખડ એક જ છે કે જુદા તે હરણવિષયક કથાને આલેખતી કૃતિઓમાં અવશ્ય નોંધપાત્ર છે. સ્પષ્ટ કહી શકાતું નથી. પ્રેમશૌર્યની આ કથામાં પ્રારંભનાં ૧૨ કડવાંમાં કવિએ કણ કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર, ગોવિંદભાઈ રા. ધામેલિયા, અને શિશુપાલ વચ્ચે રુકિમણી માટે થનાર યુદ્ધની ભૂમિકા તૈયાર ઈ. ૧૯૫૮; ૨. બૃહત સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમ ગી. કરી છે અને એ ભૂમિકા તૈયાર કરવામાં નારદમુનિના પાત્રને કલહ- શાહ, ૧૯૫૦ (છ8ી આ.). [કી.જો.] પ્રિય બતાવ્યું છે. ૧૩થી ૧૮ કડવાં સુધી કૃષ્ણ અને બળરામના પહેલાં શિશુપાલ સાથે અને પછી રુકમૈયા સાથેના યુદ્ધની કથા છે. રૂઘનાથ-૧: જુઓ રઘુનાથ-૧. અંતિમ ૭ કડવાંમાં કૃષ્ણ-રુકિમણીનો લગ્નોત્સવ આલેખાયો છે. રૂઘનાથ–૨: જુઓ રઘુપતિ. ગણપતિની સ્તુતિ કરતું નથી મા દશનામ અંતિમ ૭ કડલાના મિણીની કૃષ્ણ સાથે લગ્ન કરનારા ઘનાથ-૩[ઈ. ૧૮૦૬માં હલન વીથોમાં છપાયેલ પ્રહલાદની કતા અને કૃષ્ણ સાથે થયેલા વિવાહ ફોક થવાથી જન્મેલા સંતાપ- રૂઘનાથ-૩ ઈ. ૧૮૦૬માં હયાત] : પિતાનામ વાઘજી, દેવસ્થળના માંથી કવિએ કેટલુંક વિપ્રલંભનું આલેખન કરવાની તક મેળવી લીધી વડનગરા નાગર બ્રાહ્મણ. ઈ. ૧૮૫૮માં લીથોમાં છપાયેલ પ્રહલાદના છે, તો પણ શુંગાર નહીં, વીર જ આખ્યાનનો મુખ્ય રસ છે. શિશુ- ચંદ્રાવળા” (૨.ઈ. ૧૮૦૬/સં. ૧૮૬૨, વૈશાખ સુદ-)ની કર્તા. પ્રસ્તુત પાલ અને રુકમૈયા સાથેના યુદ્ધનું વર્ણન કવિનાં અન્ય યુદ્ધવર્ણનોમાં કૃતિના ૫૭૦ રાંદ્રાવળા (આશરે ૩૪૨૦ પંકિતઓ)માં શિશુપાલથી બહુધા બને છે તેમ અહીં પણ હાસ્યના રંગથી રંગાયેલું છે. ખરેખર પ્રહલાદના રાજ્યશાસન સુધીની કથા રજૂ થઈ છે. તો કવિનું રસ જમાવટ કરવાનું કૌશલ અહીં ઓછું છે. રુકિમણીના કૃતિ : પ્રહલાદની ચંદ્રાવળા,-- વિવાહ કોની સાથે કરવા એ બાબત પિતા-પુત્ર વચ્ચે પડેલા ઝઘડા સંદર્ભ : ૧. કાશીત શેઘજી એક અધ્યયન, બહેચરભાઈ ૨. વખતે ‘આ ઘર-વઢવાડે વિનાશ થાશે” કહી ઝઘડો શાંત પાડતી રુકિમ- પટેલ, ઈ. ૧૯૭૪; ૨, ગુસારસ્વતો;] ૩. કદહસૂચિ;૪. ગૂહીયાદી. ણીની માતા, રુકમૈયાને મારી નાખવા કૃષ્ણ તૈયાર થાય ત્યારે ‘એને મારો તો તાતની આણ રે કહી ભાઈને બચાવતી કિમણી કે કષ્ણ સાથે નાસી આવેલી રુકિમણીના મનમાં લગ્ન વઘનાથષિી –૪: જઓ ધનાથ - ૩. વખતે માતાપિતાની ખોટ સાલતી હતી તેને દૂર કરવા શંકર-પાર્વતીએ આપેલું રુકિમણીનું કન્યાદાન વગેરે અનોએ પ્રસંગો ને પાત્રોને રૂપરૂપો : આ નામે માતાજીની સ્તુતિ કરતાં ૬-૬ કડીનાં ૨ પદ(મુ) કવિ કેવી સહજ રીતે ગુજરાતી બનાવે છે તે અનુભવાય છે. એ જૈનેતર કૃતિઓ મળે છે. રિદ્ધિવિજય : રૂપ/રૂપો ગુજરાતી સાહિત્યકોશ : ૧૦ ચિ.શે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534