Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
કૃતિ : ૧. સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા : ૨, પેરીન દારા ડ્રાઇવર, ૧૯૭૯ (સં.); ૨. મોબેદ રુસ્તમ પેશુતન હમબારનું ગોસ્તનામું, સં. બહેશમોર એક્સેસરીઆ, --- ૩. સ્થાવાનામું, સં. નેહમુસ ી, કલેરીઆ, ઈ. ૧૮૭૩, સદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ : ૨.
[ર.]
વંચિંગ' : નાગેન્દૂકના હરિમંદ્રસૂરિના શ્ચિ વિસેન સૂકૃિત જ કડવક ને ૪૦ કડીનો મુખ્યત્વે દુહા-સોરઠાની દેશીઓમાં રચાયેલો આ રાસ(મુ.) રેવંતગિરિ ગિરનારઉર્જામંત પર્વતની તળેટી અને પર્વત પર બંધાયેલાં મંદિરો અને ત્યાં ઊભી કરવામાં આવેલી સગવડો વિશેની માહિતી આપે છે, અને ઇતિહાસદૃષ્ટિએ મહત્ત્વનો કે. કાવ્યના કવિ વાતે પોળના ગુરુ હતા અને તેણે વરનુ પાળ-તેજપાળ સાથે ગિરનારની યાત્રા ઈ.૧૨૩૨માં કરેલી તેનો લેખ ગિરનાર પર મળે છે. એટલે કાવ્યની રચના પણ એ અરસામાં ગઈ હોવાનું અનુમાન થયું છે. સત્યનો અપભ્રંશની અસરવાળી જૂની ગુજરાતી ભાષા પણ આ અનુમાનને ટેકો આપે છે.
મુળના પહેલાં કડવકમાં વસ્તુપાળ-તેજપાળ ગિરનારની તળેટીમાં તેજલપુર વસાવે છે એની માહિતી છે. બીજા કડવકમાં કુમારપાળના દંડક આંબડે ગિરનાર ચડવા માટે બંધાવે. પશિને વચ્ચે મુકાવેલી પરબો, સિદ્ધરાજના દંડક સાજને ગિરનાર પરના નેમિભુવનનો કરાવેલો ઉદ્ધાર તથા ભાવડશાહે કરાવેલા સોનાના અમલસારની વીગત છે. ત્રીજા કડવકમાં કાશ્મીરથી સંઘ લઈને આવેલા અજિત અને રત્ન નામના બે ભાઈઓએ કરેલી નેમિપ્રતિમાની સ્થાપના, વસ્તુપાળે કરાવેલા ઋષભેશ્વરના મંદિર, તેજપાળે બંધાવેલા ક્યાણકયના મંદિરની તથા દેપાળ મંત્રીએ કરેગા ઈંદ્રમંડપના ઉદ્ધારની વાત છે. ચોથા કડવકમાં ગિરનાર પરનાં વિવિધ ધર્મસ્થાનોની નીગત આપી છે. ઐતિહાસિક વીંગન આપ્યા પછી પણ કવિનું લક્ષ તો ગિરનારનાં તીર્થધામોનો મહિમા કરવાનું છે એ કાવ્યમાં આવતા ઉલ્લેખો પરથી સમજી શકાય છે. કાવ્યત્વની દૃષ્ટિએ જો કે આ કાવ્ય વિશેષ મહત્ત્વનું ન લાગે, તો પણ એમાંન કર્ણપાસ તૈયત્વોષક છે તથા ગિરનારની વનરાજીનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે. [ાત્રિ,]
સંદર્ભ : યાદી.
રેવા ભારથી |
ભજનો (૩ મુ.)ની મના કરી છે.
Jain Education International
“નમનો કોકો” : અર્શકો એટલે સ્તુતિકાવ્ય. સ્તુતિ કોઈના શૌર્યની હોય એ કારણે એને ‘પવાડા’ નામ પણ મળ્યું છે. ‘અભરામ કુલીનો સોકો” અને “રૂસ્તમનો પાડો' નામથી પણ ઓળખાવાયેલી શામળની
આ ૧૮૦ કડીની રચના (ર. ઈ. ૧૭૨૫; મુ.)નો વિષય સુજાત-રેવાશંકર : આ નામે ‘જન્મોતરી જોવાના દાહા' મળે છે પણ તે કયા રેવાશંકરના છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ગૃહાયાદી.
ખાન, રૂસ્તમ અને અભરાંમ કુલી એ ત્રણ ભાઈઓની વીરતાનો છે. રાજકીય અરાજકતા જેવી ગુજરાતની સ્થિતિનો ખ્યાલ આપતા આ ઐતિહાસિક કથાકાવ્યમાંનું યુદ્ધવર્ણન ધ્યાન ખેંચે એવું કહેવાય. ‘સાંભળી વાર્તો’ પોતે આ ‘સોકો બાંધો. હેવાનું ‘સમય બ્રાહ્મણ
શીઘોડ જાત્ય' કહે છે.
[અરા.
[કી. ..]
]: મનહરના શિષ્ય. કવિએ
કૃતિ છે, ભાલા, ૨. દુબ ભજનમાં પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ. ૧૯૫૮; ૩. પરમાનંદ પ્રકાશ પદમાલા, સં. ર૮નીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (૩જી આ.); . ૪. સ્વાધ્યાય ત્રૈમાસિક, મે ૧૯૬૫-‘નેત્રમાલા’, કેશવરામ કા. શાસ્ત્રી,
[કી.જો.]
[ચશે.]
:
વાશંકર-૧ (ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ, ૧૯મી છી પૂર્વિધ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વડનગરા નાગર બ્રાહ્મણ ગૃહસ્થ. જૂના
ગઢના ગોસ્વામી ગોવર્ધનેશના શિષ્ય. ત્રિકમદાસ ભવાનીશંકર વ્યાસના
સાતમા પુત્ર. નરસિંહ મહેતાના કાકા પર્વતથી વંશાનુક્રમે બારમા પુરુષ હોવાનું મનાય છે. તેમની હયાતીનો સમય ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી' ઈ. ૧૭૮૪થી ઈ. ૧૮૫૩ નોંધે છે અને ‘સચિત્ર સાક્ષરમાળા' તેમનું અવસાન ઈ. ૧૮૩૭ના અરસામાં થયું હોવાનું દર્શાવે છે.
કવિ સરસી, અરબી, વ્રજ, ગુજરાતી તેમ જ મરદીમાં પ્રવીણ હતા તવા કાવ્યપિંગળના પણ જાણકાર હતા, તેઓ રણછોડજી દીવાનન પ્રતિસ્પર્ધી હોવાનું પણ નોંધાયું છે.
તેઓએ ‘કૃષ્ણલીલા’ (નમાં અંતર્ગત 'ભાષાની ૧૭ કડી મ ચંદ્રાવળામાં રચાયેલી 'શ્રીકૃષ્ણ જન્મ-ચરિત્ર' (તેમાં અંતર્ગત નગ દમનલીલા', ‘દ્રારકાવર્ણન ગ્રીવા' મુ ), ‘કારગીલા’, ચંદ્રાવળામાં રચા યેલું ‘ત્રિકમદાસનું ચરિત્ર’(મુ.), ‘દશમસ્કંધ’, ‘દશમસાર’, ‘વલ્લભકુળ', તડાંના દુઃ, જ્ઞાતિને લગતાં પ્રો, 'ચૌલા', 'મદ્રેજી«/ કાવ્ય'(મુ.) તથા અન્ય પદોની રચના કરી છે.
કૃતિ છે. દોહન : ૧ ૨. ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર સં. નટવરલાલ ઈ. દેસાઈ અને નયનસુખરાય વિ. મમુદાર, ઈ. ૧૯૩૦ (+સ, ૩, બૃ દોહન : ૧.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ, બ્રેટુભાઈ ર. નાયક, ઈ. ૧૯૫૩; ૩. માભો; જ ગુસમય; ૫. ગુસાવો; છુ. પુગુાહિત્યકારો; ૭ પ્રતિી . સામા યાદ [ચ.શે.]
લક્ષ્મણ : જુઓ લખમણ
લક્ષ્મણ-૧ [ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ-ઇ. ૧૬મી સદી પૂર્વાર્ધ] : શ્રાવક વિષે, ૪૨ કડીના 'નેમિનાથ-તળન’(૨.૭ ૧૪૬૩/સં. ૧૫૧૯ કાન), ગાઢ અને ગોધમાં હા કડીના “મવીરચરિત ૧૪૬૫ સે. ૧૫૨૧, 'યુગતિ વિચાર ઈ ૧૪૬૫), રૂસ્તમનો સલોકો' : લક્ષ્મણ-૧
રવા(બ્રહ્મ) ઈ. ૧૬૭૭ સુધીમાં] તેમણે ગુજરાતી તથા હિન્દી(સિતબાધિતા-ચોપાઈ સ્તવન (ઈ ભાષામાં પદો હવે.ઈ. ૧૬૭૭)ની રચના કરી છે.
ફાગણ વદ ૩, સોમવાર, મુ.),
૩૭૨ : ગુજરાતી સાહિત્યકોશ
For Personal & Private Use Only
www.jainelibrary.org