Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
]: સાદજીના શિષ્ય. પદો (૧ કે કૃતિનો રચનારસમય પાંચમાં યુદ્ધકાંડને અંતે દર્શાવાય છે. ઉત્તર- રામૈયો-૨ કાંડમાં ‘ભીમકવિ', 'કૃષણભીમ’ એવા ઉલ્લેખો મળે, એમાં વાલ્મીકિ- મુ.)ના કર્તા. રામાયણને વળગીને માત્ર કથાસાર આપવામાં આવ્યો છે ને આગળના કૃતિ : અભમાલા.
[ચાશે.] દાં જેવી પ્રવામિ એપ હતી. મૂળ રામકથાને પ્રવાહી અને ભાવવાહી રીતે રજૂ કરતી આ
. રામૈયો-૩: જુઓ વેલાબાવાના શિષ્ય રામ–૯.
જ કૃતિમાં કવિએ કથાપ્રસંગોમાં કેટલાક ફેરફારો પણ કર્યા છે. હનુમાને રામો
]: જ્ઞાન-વૈરાગ્ય અને સંતસમાગમનો એની માતા અંજનીને રામકથા કહી સંભળાવે છે એવું નિરૂપી એમણે ઉપદેશ આપતા ૧૦૭ છપ્પા(મુ.) અને ૩૪ કડીના ‘કક્કા’(મુ.)ની કથાની ભૂમિકામાં મહત્ત્વનો ફેરફાર કર્યો છે, તે ઉપરાંત કેટલાક કર્તા. પ્રસંગોને એમના મૂળ સાહજિક ક્રમમાં મૂકી સરળતા સાધી છે. જેમ
કૃતિ: ભજનિક કાવ્યસંગ્રહ, શા. વૃંદાવનદાસ કાનજી, ઈ. કે, મૂળમાં શ્રવણકથા અયોધ્ય' કાંડમાં પાછળથી, પૂર્વે બનેલી ઘટના ૧૮૮૮,
[ચ..] તરીકે આવે છે, અહીં એ કાને આગળ લઈ લેવામાં આવી છે. કેટલાક પ્રસંગો કવિએ ટાળ્યા છે, તો કવચિત નવા દાખલ કર્યા છે. રાય: એ નામે કુંડરિક અને પુંડરિક એ ભાઈઓના વિલાસ અને મહાભારતની હરિશ્ચન્દ્રકથા કવિએ અહીં દાખલ કરી છે, સંભવત: સંયમની કથા કહેતી ૪ ઢાળની ‘કુંડરિક-jડરિકની સઝાય’(મ) મળે રામ સમક્ષ રજૂ થયેલી દૃષ્ટાંતકથા તરીકે. ભયભીત થતા રાવણને છે. અહીં કર્તાનામ “રાયચંદ' પણ હોવાની સંભાવના છે, પરંતુ આ આવેલું સ્વપ્ન, અંગદવિષ્ટિ પ્રસંગે કૃત્રિમ સીતાને સભામાં લાવવી કયા ‘રાયચંદ' છે એ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. વગેરે કેટલાક પ્રસંગો કવિકલ્પિત જણાય છે. શ્રવણને એની પત્ની કૃતિ : જૈસસંગ્રહ(જ)(રૂં.).
[કી.જો] સાથે માબાપને રાખવા કે તજી દેવા અંગે સંવાદ થાય છે એવું નાકર આલેખે છે તેમાં પૌરાણિક કૃતિમાં સમકાલીન જીવનના રંગો
રાયચંદ-૧ : જુઓ સમરચંદ્રશિષ્ય રાજચંદ્ર–૧. ભરવાનું એમનું વલણ દેખાય છે.
રાયચંદ-૨ [ઈ. ૧૬૨૫માં હયાત] : જૈન સાધુ. પદ્મસાગરની પરેકૃતિમાં હૃદ્ય ભાવનિરૂપણો અવારનવાર મળ્યાં કરે છે લંકાદહન પરામાં ગુણસાગરના શિષ્ય. ૮૮ કડીના ‘
વિશેઠ-
વિજ્યસતી-રાસ પછી સીતાના અંગને ઊનો પવન લાગશે તેની ચિંતા હનુમાન કરે (૨.ઈ.૧૬૨૫(સં. ૧૬૮૨, કારતક સુદ ૫, ગુરુવાર)ના કર્તા. છે, સીતાને પ્રાપ્ત કરવા માટે રામનું રૂપ ધારણ કરવાનું સૂચન થાય સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;] ૩. જૈનૂકવિઓ: છે ત્યારે રાવણ પરપત્ની તો માતા લાગે એવો ગૌરવભર્યો ઉત્તર ૧; ૪. ડિકેટલાંગભાવિ.
[કી.જો. આપે છે વગેરે. લક્ષ્મણ મૂછવશ થાય છે તે વખતનો રામવિલાપ અસરકારક છે. તે ઉપરાંત અયોધ્યાકાંડમાં શબ્દસામર્થ્યથી થયેલું
રાયચંદ-૩[ઈ. ૧૭૪૧માં હયાત]:લકાગચ્છના જૈન સાધુ. ભાગસીતાનું ગાનઆલાપ દ્વારા પોતાનો પ્રભાવ પ્રગટ કરતા મોહિનીરૂપ
ચંદની પરંપરામાં ઋષિ ગોવર્ધનજીના શિષ્ય. ૪૮ કડીની ‘અવંતિસુશ્રીહરિનું, રામના સ્વાગત માટેની અયોધ્યાના નગરજનોની તૈયારીનું,
કુમાલ-ચોઢાલિયું (ર.ઈ. ૧૭૪૧/સં. ૧૭૯૭, આસો વદ અમાસ), ભાવોચિત ઢાળનો વિનિયોગ કરીને થયેલું વાનરસેનાધિપતિઓની
‘થાવસ્થાકુમારનું ચોઢાલિયું (ર.ઈ. ૧૭૩૯ કે ૧૭૪૧/સં. ૧૭૯૫ ઓળખાણવિધિનું વગેરે વર્ણનો પણ મનોરમ છે. રામસીતાદિ પાત્રોનું
કે ૧૭૯૭, આસો સુદ ૧૦; મુ.) તથા ૨૧ કડીની મેઘરથરાજાની ચિત્રણ સુરેખ થયું છે.
સઝાય' (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, માસખમણ દિવસ, મુ.)ના કર્તા પ્રેમાનંદને-ખાસ કરીને “રણયજ્ઞમાં–આ કૃતિએ કેટલીક સામગ્રી
કૃતિ : ૧. રત્નસાર:૨; ૨. પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; પૂરી પાડેલી જણાય છે.
ચિત્રિી ૨. સજઝાયમાલા(શ્રા) : ૧. સંદર્ભ: જૈનૂકવિઓ: ૨.
[કી..] રામૈયો-૧ [ઈ. ૧૮૩૬ સુધીમાં : કારતકથી આસો સુધીના મહિનામાં રાયચંદભ્રષિ)-જ ઈિ. ૧૮મી સદી): લીંકાછના જૈન સાધુ. સીતાવિયોગને આલેખતા ને રામના મિલનના આનંદ સાથે ભુધરજીની પરંપરામાં જેમલજીના શિષ્ય. ‘ચિત્તસમાધિદર્શન-પચીસી પૂરા થતા ૧૨/૧૩ કડીના ‘સીતાજીના બારમાસી’ (લે.ઈ.૧૮૪૧ (રાઈ. ૧૭૭૭; મ), ‘લોભ-પચીસી' (૨.ઈ. ૧૭૭૮/સં. ૧૮૩૪, આસો લગભગ, મુ.)ના કર્તા. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી” “રાધા
સુદ-મુ.), ‘જ્ઞાન-પચીસી' (ર.ઈ. ૧૭૭૯; મુ.), ૨૭ કડીની “જોબનકણના બારમાસ’ (લે.ઈ. ૧૮૩૬), 'ગૂજરાત પ્રાન્તની જૂની કવિઓ પચીસી' (ર.ઈ.૧૭૮૪) તથા ‘કપટ-પચીસી' ઓ ૫ પચીસીઓ; કલીવિશેની હકીકત’ ‘દસ અવતારની લીલા’ એ કૃતિઓ આ કર્તાની વતી-ચોપાઇ(૨ ઈ. ૧૭૮૧/સં. ૧૮૩૬, આસો સુદ ૫), ૬૨ ઢાલની ગણે છે.
મુગલેખાની ચોપાઇ/મૃગાંકલેખા-રાસ’ (ર.ઈ. ૧૭૮૨/સં. ૧૮૩૮, કૃતિ: ૧. બુકાદોહન : ; ૨. ભસાસિંધુ : ૨, ૩. સીતાજીના
ભાદરવા વદ ૧૧), ૨૮ ઢાલની ‘નર્મદાસતી-ચોપાઈ' (ર.ઈ. ૧૭૮૫ મહિના, પ્ર. બાલાભાઈ નગીનભાઈ, ઈ. ૧૮૮૯.
સં. ૧૮૪૧, માગશર–) તથા ‘નંદન-મણિહાર-ચોપાઈ; ૪ ઢાલ અને સંદર્ભ : ૧. ગુજહકીકત; ] ૨, ન્હાયાદી; ૩. ડિકેટલોંગબીજે, ૪પ કડીની ‘મરુદેવી-માતાની ઢાળો/સઝાય' (ર.ઈ. ૧૭૯૯/સં. ૧૮૫૫ ૪. ફૉહનામાવલિ.
ચિ.શે. જેઠ– મુ), ‘અષાઢભૂતિની પાંચ ઢાલની સઝાય” (ર.ઈ. ૧૭૮૦/સં. ૩૬૪: ગુજરાતી સાહિત્યક્ષેશ
રામૈયો-૧ : રાયચંદ (ષિ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org