Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
સંદર્ભ : ડિફેંટલાંગબીજે.
શિ.ત્રિ.] “પંચદંડ’: પુરોગામી કવિઓને હાથે વિક્રમ-મહિમાની સ્વતંત્ર વાર્તા
બનેલી, દુહા-ચોપાઇની ૫૮૦ કડીઓમાં રચાયેલી આ વાર્તા(મુ.)ના પરવતધર્માર્થી ઈ. ૧૬૩૩ સુધીમાં : જીન, 'દ્રવ્યસંગ્રહ-બાલાવ- વસ્તુનો ઉપયોગ શામળે પોતાની ‘સિહાસન-બત્રીશીમાં પાંચમી પૂતબોધ' લિ. ઈ. ૧૬૩૩) તથા ‘સમાધિતંત્ર-બાલાવબોધ'ના કર્તા. ળીએ કહેલી વાતો તરીકે કરી લીધો છે. વિક્રમરાજાએ દેવદમની સંદર્ભ : ૧. કૅલૉગગુરા; ૨. રાપુહસૂચી : ૧, ૨, ૩. રાહસૂચી : ઘાંચણની પુત્રી દમનીને હરસિદ્ધમાતા અને વેતાળની સહાયથી ૧, ૨.
ચિ.શે.) જીતી તેને પરણી દેવદમનીના બતાવ્યા પુvબે મિયાદે પાસેથી પરસરામભાઈ સિં. ૧૮મી સદી]: પુષ્ટિ સંપ્રદાયના ભરૂચી ભક્તકવિ.
ઊડણદંડ, રાક્ષસ પાસેથી અજિતદંડ, રત્નમંજરી પાસેથી અભયસંદર્ભ : પુગુ સાહિત્યકારો.
દંડ, બ્રાહ્મણકન્યા પાસેથી વિષધરદંડ અને કોચી કંદોયણ પાસેથી [કી.જો.]
પ્રતાપદંડ કે જ્ઞાનદંડ, એમ પાંચ દંડ અને સાથે પત્ની તરીકે કેટપર્વત/પરવત : શ્રાવક કવિ ‘પરવત'ના નામે ૮ કડીનું પ્રાસૂક
લીક સુંદરીઓ મેળવ્યાની કથા એમાં કહેવાઈ છે. આ પાંચ દંડમાં પાણી-ગીત' (મુ.) તથા ‘પર્વત'ના નામે ૫૦ કડીની ‘વિધિપંચાશિકા' રાજા પાસે હોવી જોઈતી ચતુરંગી સેનાનું પ્રતીક સમજી શકાય. (લે. ઈ. ૧૫૭૭) મળે છે. આ કયા પર્વત પરવત છે તે સ્પષ્ટ થતું
મધ્યકાલીન લોકકલ્પનાને મુગ્ધભાવે આકર્ષે એવી જાદુઈ વિદ્યાઓ નથી.
અને ચમત્કારોની બહુલતા આ વાર્તાની વિશિષ્ટતા કહેવાય. બીજી કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦-શ્રાવક કવિ- વિશિષ્ટતા વીર વિક્રમનાં પરદુ:ખભંજક પરાક્રમોની કહેવાય, જેમાં ઓની કેટલીક અપ્રકટ ગુજરાતી રચનાઓ; સં. ભોગીલાલ વેતાળની એને ઘણી સહાય મળી રહેતી હોય છે. એક વાર્તામાં સાંડેસરા.
પાંચ વાર્તાઓ, એ એની ત્રીજી વિશિષ્ટતા. એમાંની એક વાર્તામાં સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧.
|ચ શે.] તો સ્ત્રીને હીણી ચીતરતા સ્ત્રીચરિત્રની વાત આવે છે, જેમાં
વિક્રમનો પોતાની રાણી પતિવ્રતા હોવા વિશેનો ભ્રમ ભાંગે છે. પર્વત-૧ | : અવટંક ભાવસાર. ૪૦
[અ.રા.] કડીની “ચતુર્ગતિ-ચોપાઈ'ના કર્તા. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૧); ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. “પંચદંડ-પ્રબંધ-ચોપાઈ' [.ઈ.૧૪૫૮ કે ૧૪૮૪/સં.૧૫૧૪
ચિ.શે.] કે ૧૫૪૦, ભાદરવા વદ ૨, બુધવાર : દહા-ચોપાઈની આશરે
૮૫૦ કડી અને “વારતા” નામક ગદ્ય-અંશો ધરાવતી ૫ આદેશમાં પર્વતસુત (ઈ. ૧૫૪૩માં હયાત : “લક્ષ્મીગૌરી-સંવાદ' (૨.ઈ.
વહેંચાયેલી ને “વિક્રમાદિત્યચરિત્ર-રાસ” જેવાં નામોથી પણ ઓળ૧૫૪૩)ના કર્તા.
ખાયેલી નરપતિકૃત આ પદ્યવાર્તા (મુ.) દેવદમની ગાંછણના ૫ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ] ૨. ગૂહાયાદી. ૩. ફૉહનામાવલિ
આદેશ રાજા વિક્રમ પાળી બતાવે છે તેની કથા કહે છે. પહેલા [કી.જો..
આદેશમાં એની પુત્રી દમનીને દૈવી મદદથી ચોપાટમાં હરાવી એને પવિત્રાનંદ | ] : સ્વામિનારાયણ સંપ્રદાયના
પરણે છે. બીજા આદેશમાં નગર સોપારાની ઉમાદે પાસેથી સિદ્ધિકવિ.
દંડ અને કનકનગરના રાક્ષસ પાસેથી વિજયદંડ મેળવે છે તથા સંદર્ભ : સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અ. ભટ્ટ, સં. ૨૦૦૯.
બને નગરની રાજકન્યાઓને પરણે છે. ત્રીજા આદેશમાં ખંભાત
નગરની રાજપુત્રી પાસેથી સપ્તધાતુની હીરામાણેકભરી પેટી મેળવે [કી.જો.
છે ને એને પરણે છે. એ નોંધપાત્ર છે કે આ વાર્તાની પરંપરામાં પહરાજપહુરાજપૃથુરાજ [ઈ. ૧૪મી સદી ઉત્તરાર્ધ–ઈ. ૧૫મી અન્યત્ર અહીં પેટી સાથે અભયદંડ મેળવ્યાની વાત આવે છે તે સદી પૂર્વાધી : ખરતરગચ્છના જિનોદયસૂરિ (આચાર્યકાળ ઈ. ૧૩૫૯- નરપતિની કૃતિમાં નથી. ચોથા આદેશમાં ઘરડા ધનશ્રેષ્ઠીની જુવાન ઈ. ૧૩૭૫)ના ભક્ત. શ્રાવક વિ. ગુરુ જિનોદયસૂરિનાં દીક્ષા, સ્ત્રીના પારકર્મનો અને એની સૂચનાથી કોચી કંદોયણ પાસે જતાં અભ્યાસ, કીર્તિ, તપ, સિદ્ધિ, ઉપદેશ વગેરેને સુંદર રીતે ૬ પોતાની રાણીના કુકર્મનો પણ સાક્ષી બને છે ને કોચી કંદોયણ છપ્પામાં અનુક્રમે વર્ણવતી મુખ્યત્વે અપભ્રંશપ્રધાન “જિનોદય- પાસેથી કામિદંડ મેળવે છે. પાંચમા આદેશમાં વિશ્વરૂપ પુરોસૂરિ–ગુણવધન' (મુ.) કૃતિના કર્તા. કૃતિમાં દરેક છપાને અંતે હિતની પુત્રી ગોમતી પાસેથી તમહદંડ અને વિષહરદંડ મેળવે છે. કર્તાની નામછાપ છે એ આ કૃતિની વિશેષતા છે.
તેમ જ એને ને એની સહિયરોને પરણે છે. કૃતિ : ઐન્દ્રાસંગ્રહ.
નરપતિની સ્થારચનામાં ક્યાંક સુશ્લિષ્ટતા જણાતી નથી, પરંતુ સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર-અપભ્રંશનો સાહિત્ય- સંવાદના ઓછાયથી વાર્તા રોચક બની છે. કવિનાં વર્ણનો નામવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ. ૧૯૭૬. ૩. ગુસાઇતિહાસ : ૧; સૂચિ જેવાં છે, પરંતુ રૌદ્ર–અદ્ ભુતરસનાં ચિત્રો એમણે અસર[] ૪. જૈમગૂકરચનાઓં : ૧.
ચિ.શે.] કારક હોય છે ને હાસ્યવિનોદની તક પણ કવચિત્ લીધી છે.
મુખ્યત્વે મલિન વિદ્યાઓના વાતાવરણની આ કૃતિમાં કેટલુંક પહાડનાથ [
] : ૨ પદ (મુ.)ના કર્તા. વાસ્તવિક સમાજચિત્રણ પણ મળે છે. જેમ કે, નિશાળનું ચિત્ર. કૃતિ : નકાસંગ્રહ. *
[કી.જો. કવિની વાણી પ્રાસાદિક છે અને એમાં ઘણાં સુભાષિત ગૂંથાયાં છે પરવતધર્માથી : “પંચદંડ-પ્રબંધ ચોપાઈ
ગુજરાતી સાહિત્યકોશ : ૨૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org