Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
કર્તા.
સઝાય” (૨. ઈ.૧૭૭૭)ના કર્તા.
રાણીંગ(મેર) [
]: વેલાબાવાના શિષ્ય. મૈયારી સંદર્ભ : પાંગુહસ્તલેખો.
રિ.૨.દ] ગામના ગરાસિયા. ૫ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.
કૃતિ : સોરઠી સંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ. ૧૯૨૮. [.ત્રિ.] રાઠો [ ]: ભકત. ૮ કડીના ૧ ભજન(મુ.)ના
રાધાબાઈ રાબાઈ: ‘રાધે’ નામછાપવાળી કૃષ્ણભકિતની ૩ ગરબીઓ કૃતિ : ૧, આજ્ઞાભજન : ૧; ૨. ભજનસાગર : ૨. [8ા ત્રિી ‘વસન્ત' માસિકમાં મુદ્રિત થઈ છે. એમના સંપાદકે કૃતિઓને વડો
દરાના મરાઠી બ્રાહ્મણ કવયિત્રી રાધાબાઈની હોવાનું કહ્યું છે, પરંતુ ‘રાણક-રાખેંગારની ગીતકથા': જૂનાગઢના રાજા રા'ખેંગારને સિહલ
આ ગરબીઓની ભાષાનું લાલિત્ય અને શુદ્ધ ગુજરાતી રૂપ પ્રાચીન દ્વીપના પરમાર રાજા રોરની, પિતાથી તરછોડાઇને કુંભારને ત્યાં ઊછ
કાવ્યમાળા'માં રાધાબાઈને નામે મુદ્રિત કૃતિઓની ભાષાથી સાવ જુદું રેલી, પુત્રી રાણકદેવી સાથે લગ્ન કરવાને કારણે સિદ્ધપુર-પાટણના
પડી જાય છે. એટલે આ ગરબીઓની રચયિતી રાધબાઈ કોઈ જુદી રાજા સધરા જેસિહ સાથે વેર બંધાય છે. સધરો જૂનાગઢ પર ચઢાઈ
કઈ કવયિત્રી હોવાનું જણાય છે. કરી રા'ખેંગારની હત્યા કરે છે અને રાણકદેવી વઢવાણ પાસે ભોગાવો
રાધાબાઈને નામે ‘રાધાની અસવારી’ અને ‘ચાતુરી” એ બે રચનદીને કિનારે સતી થાય છે એ કથાને બહુધા કોઈને કોઈ પાત્રના
નાઓ મળે છે. તેમની રચયિતા આ રાધેખાઈ છે કે અન્ય કોઈ સંબોધન રૂપે આલેખતા ૩૯ દુહા-સોરઠા(મુ) મળે છે. એમાંના કેટ
રાધાબાઈ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી, જુઓ રાધીબાઈ. લાક દુહા મેરૂતુંગાચાર્યની ‘પ્રબંધચિતામણિમાં મળે છે, જે આ
કૃતિ : વસન્ત, શ્રાવણ ૧૯૬૭– કવિ રાધાબાઈ', છગનલાલ વિ. લોકકથાની પ્રાચીનતાને સૂચવે છે. કથાનો પ્રારંભનો દુહો એના
રાવળ (+). કાવ્યચમત્કૃતિપૂર્ણ નિરૂપણથી ધ્યાન ખેંચે છે. રાણકદેવી રાજકુટુંબની
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : –‘વડોદરા રાજયની સ્ત્રીકવિઓ', બહાર કુંભારને ઘરે ઊછરી તેથી રાજકુંવરી મટી જતી નથી એ વાત
ડાહ્યાભાઈ લ. પટેલ;] ૨. ગૂહાયાદી; ૩ ફૉહનામાવલિ. [ચશે.] ‘આંગણ આંબો રોપિયો, શાખ પડી ઘરબાર” એ દૃષ્ટાંતથી સુંદર રીતે કહેવાઈ છે. પરંતુ કથામાં મર્મસ્પર્શ દુહા તો રા'ખેંગારના મૃત્યુ પછી
શધાવિરહના બારમાસ’: દુહાની જ કડી અને માલિનીનો ૧ શ્લોક રાણકે કરેલા વિલાપના છે. ઠપકો, મગરૂરી, નિરાશા, ગુસ્સો,
એ રીતે થયેલી દરેક મહિનાની બાંધણીવાળા રત્નેશ્વરના આ મહિના અસહાયતા જેવા ભાવોથી પુષ્ટ થયેલો એ કરણ રાણકદેવીના પત્ર (મુ) મોગશરથી શરૂ થઈ કારતકમાં પુરા થાય છે. કતિના કેન્દ્રમાં માથેરાની હત્યા વખતે પરાકાષ્ઠાએ પહોંચે છે. કરણની એ તીવ્રતા વિરહભાવ જ છે, પરંતુ એનો અંત કૃષ્ણમિલનના આનંદોલ્લાસથી અતિશયોકિતથી પ્રભાવક રીતે વ્યકત થઈ છે. રાણકદેવી સધરાને આવે છે, કાવ્યના નાયિકા આમ તો રાધા છે, પણ એના વિરહસંબોધી કહે છે કે “પાંપણને પણગે, ભણ્ય તો કૂવા ભરાવીઍ
ભાવનું નિરૂપણ એવું વ્યાપક ભૂમિકાએ થયું છે કે એ પ્રિયતમના માણેરો મરતે, શરીરમાં સરહ્યું વહે.”
મિલનને ઝંખતી કોઈપણ વિરહિણી સ્ત્રીનો વિરહભાવ બની રહે છે. કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૧, સં. કહાનજી ધર્મસિહ, ઈ. દરેક મહિનામાં વિરહિણી રાધા અને પ્રકૃતિનું જે ચિત્ર કવિએ ૧૯૨૩) ૨. સોરઠી ગીતકથાઓ; સં. ઝવેરચંદ મેવાણી, ઈ. ૧૯૭૯
આલેખ્યું છે તેના પર સંસ્કૃત કવિતાની ઘેરી અસર જોઈ શકાય છે.
આ છે તેના પર ન (બીજી આ.).
જિ.ગા..
પ્રકૃતિ બહુધા ભાવની ઉદ્દીપક તરીકે આવે છે, પણ કવિના સ્વાનુ
ભવમાંથી આવ્યાં હોય એવાં માર્મિક સ્વાભાવોકિતપૂર્ણ ચિત્ર કાવ્યના રાણા [ઈ. ૧૪૧૫માં હયાત] : પારસી કવિ. કામદીનના પુત્ર. પૂર્વજો
ત્ર પર્વને ભાવને વિશેષ ઉઠાવ આપે છે. જેમ કે ગીષ્મઋતુનું વર્ણન કરતાં દ્વારા સંસ્કૃત ભાષામાં અનદિત થયેલા શો , હિરામ કવિ કહે છે, “મારે આંગણે લીમડો, છાયા શીતલ કોડ” કે ભાદરવાના
ખૌરદેહ અવસ્થા” તથા “બહમનયત’ના એમણે ઈ.૧૪૧૫માં વર્ણનમાં, “પોટ થકી રે /ળ ઊતર્યા, નદીએ ચીકણા ઘાટ,” “માધવ ગુજરાતી અનુવાદ કર્યા છે.
વિના કોણ મારશે, મન્મથની રે ફોજ” જેવી ઔચિત્યાંગ ચૂકતી સંદર્ભ : ૧. ગુસાઈતિહાસ : ૨; ૨. પારસી સાહિત્યનો ઇતિહાસ, કોઈક પકિતઓ કા
કોઈક પંકિતઓ કાવ્યમાં પ્રવેશી ગઈ છે, પરંતુ સમગ્રતયા ગુજરાતીની પીલાં ભી ખાજી મકાટી, ઈ. ૧૯૪૯,
આ ધ્યાનપાત્ર બારમાસી છે. રિ.૨.દ.]
શિ.ત્રિ]
રાણાસુત [ઈ. ૧૬૩૧માં હયાત]: ‘અંગદ’ નાટકનો આધાર લઈને રાધીબાઈ |
]: રાધાબાઈને નામે જાણીતાં આ રચેલાં ૩૦ કડવાંનાં ‘મહિરાવણનું આખ્યાન” (૨ ઈ. ૧૬૩૧; મુ) કવયિત્રીની ‘રાધી’ નામછાપથી કેટલીક કૃતિઓ ‘પ્રાચીનકાવ્યમાળા'માં કૃતિના કર્તા.
મુદ્રિત રૂપે મળે છે. કૃતિઓમાં મળતી માહિતીને આધારે તેઓ વટકૃતિ : સાહિત્ય, જન-નવે. ૧૯૨૬-‘રાણાસૂતકૃત મહિરાવણા- પુરી(વડોદરા)નાં વતની અને કોઈ અવધૂતનાથ બાવાનાં શિષ્યા ખ્યાન', સં. હરગોવનદાસ દ્વા. કાંટાવાળા.
હતાં. તેમણે પોતાની કેટલીક કૃતિઓ ઉજયિની ને બીજે સ્થળે સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩. ગુ- રચી હોવાનો ઉલ્લેખ પણ મળે છે. એ સિવાય તેઓ જ્ઞાતિએ મરાઠા સારસ્વતો; ] 1. ગૂહાયાદી.
[કી.જો] બ્રાહ્મણ હતાં, તેમણે પોતાનાં ગુરુ સાથે ભારતનાં વિવિધ તીર્થસ્થળોની
૩૫૬ : ગુજરાતી સાહિત્યકોશ
રાઠો : રાધીબાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org