Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
યાત્રા કરેલી અને તેઓ ઈ. ૧૮૩૪માં હયાત હતાં જેવી બીજી વીગતો એમનાં વિશે અન્યત્ર પ્રાપ્ત થાય છે.
આ વિયત્રીની મુદ્રિત રૂપે ઉપલબ્ધ થતી કૃતિઓ આ પ્રમાણે છે: અભંગની ચાલના ગરબાઢાળમાં રચાયેલી ૫૪ કડીની ‘કૃષ્ણબાળલીલા' ને ૧૦૧ કડીની ‘મીરાંમાહાત્મ્ય' તથા અન્ય ગરબાઢાળોમાં રચાયેલી ૬.૩ કડીની ‘કૃષ્ણવિહ’, ૧૧ કડીની ‘કંસવધ ને ૧૧૫ કડીની 'મુકુંદોય' એ પ્રસંગમૂલક રચના છે. એ સિવાય કૃષ્ણભકિતનાં ને જ્ઞાનવૈરાગ્યનાં અન્ય ૪૭ ગરબી-પદ છે જેમાં ‘દત્તાત્રયની ગરબી'નો પણ સમાવેશ થાય છે. આ કૃતિઓનું કાવ્યત્વ સામાન્ય કોટિનું છે અને ભાષા મરાઠી ને હિન્દીના અતિરેકવાળી છે. 'ઇતું મીઠું', 'દૈન્ય-મન્ય', 'ભાઈ પાઈ', ‘મનવાલે બાગે', 'બડાઈલુગાઈ’ જેવા અસુભગ પ્રાસ એમાં સતત જોવા મળે છે. આ કૃતિઓને હાથપ્રતોનો કોઈ ટેકો નથી અને છોટાલાલ ન. ભટ્ટની કૃતિઓની ભાષા સાથે આ કૃતિઓની ભાષાનું કેટલુંક મળતાપણું છે, એટલે આ કૃતિઓ બનાવટી હોવાનું ને છોટાલાલ ન. ભટ્ટે પોતે રચીને રાધાબાઈને નામે ચડાવી દીધાની શંકા વ્યકત થઈ છે. જુઓ રાધાબાઈ ઘેબાજી,
કૃતિ : પ્રાકામાળા : ૬ (+સં.).
સંદર્ભ : ૧. અભિનવ પ્રેમાનંદ અને ક્લાદીપ છોટાલાલ ન. ભટ્ટ,પરંતુ કૃતિની . ૧૫૨૭માં લખાયેલી પ્રત મળી આવી છે. એવે વિષ્ણુપ્રસાદ જાની, ઈ, ૧૭૯; ૨. આપણાં સ્ત્રીકવિ, કુલીન કે. વાર, ૪, ૧૯૬૬ ૩. કવિચરિત: ૩ ૪ ગુસાઇનિસ : ૨; ૫. ગુરમા; દ. ગુસાપહેલ :-વર્ણા રાજ્યની સીધો ડાહ્યાભાઈ વ. પટેલ; ૭. ગુસારસ્વતો; [] ૮. ગૃહાયાદી [પાશે.
રામ: આ નામે મળતી જૈનેતર કૃતિઓમાં રાધાકૃષ્ણની શુ‘ગારકીડાને પદસદૃશ ૭ કડવાંની ૪૮ કડી અને ૧ પદમાં આલેખતી ‘અમૃતકોલડાં રાધાકૃષ્ણ-ગીત’ (મુ.) પ્રાસાદિક રચના છે. દરેક કડવાના પ્રારંભમાં તૂટક તરીકે ઓળખાવાયેલી ૧કડી પદના ભાવાર્થનું સૂચન કરે છે અને તેનો અંતિમ શબ્દ પદની પછીની કડીનો પ્રારંભક શબ્દ બની પદને સાંકળી-બંધવાળું બનાવે છે. કૃતિના પ્રાસઅનુપ્રાસ ને પદમધુર્યાં શુંગારભાવને પોષક બનીને આવે છે. તથા ચોથા કડામાં રાધા અને કૃષ્ણ વચ્ચે થતો ચાતુર્વપુર્ણ વિનોદી સંવાદ કૃતિને વિશેષ રૂપે આસ્વાદ્ય બનાવે છે. કૃતિનું ભાષાસ્વરૂપ જોતાં એ રામ–૨ની ોઈ શકે, પરંતુ એ વિશે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. આ ઉપરાંત, ' યંત્ર', ‘ચાનો' અને 'પંચીકણાટીકો સાથે) એ જૈનેતર કૃતિઓ પણ મળે છે.
તો ૧ કડીની ‘જિન-નમસ્કાર’ (લે.ઈ. ૧૮૦૭), ૪ કડીની પ્રભુસ્વામીનું સ્તવન(મુ), ૩ કોની નિપૂજાનું ચૈત્યવંદનામુ ૭ કડીની ‘ગફૂલી’(મુ ), ૫ કડીનું ‘સામાન્ય જન-સ્તવન (મુ.), હિંદીની અસરવાળું ૩ કડીનું ‘પરમાત્માનું ચૈત્યવંદન (મુ.) તથા ૧૪ કડીની ‘મૃગાપુત્રની સત્ય એ રામ અને રામમુનિના નામે કડીની ‘અધ્યાત્મ-સઝાય’–એ જૈન કૃતિઓ મળે છે. આ બધી જ કૃતિઓના કર્તા કયા રામ છે તે નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. અસમગ્રહ; ૨. ગહલી સંગ્રહનામાં ગ્રંથ છે, જે શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧, ૩. ચૈસ્તસંગ્રહ : ૧; ૪
રામ : રામ–૨
જિસ્તકાસંદોહ : ૨; ૫. જૈકાપ્રકાશ: ૧; ૬. જૈકાસંગ્રહ; ૭. જૈરસંગ્રહ; ૮. સસન્મિત્ર(ઝ); [] ૯. સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૬૬“વ ામની બે પ્રાચીન રચનાઓ, સે. મંજુલાલ મજમુદાર,
સંદર્ભ : ૧. પાંગુતલે ખો; [7] કિંકોત્રીજે ૩, ગૃહસૂચી; ૪. લીંહસૂચી. [ચશે ; શ્રા.ત્રિ.]
Jain Education International
રામ-૧ [ઈ. ૧૫૨૭ સુધીમાં]: ‘સોની રામ’ને નામે જાણીતા આ કવિએ વિશિષ્ટ પદ્યબંધવાળા ૨૬ કડીના ‘વસંતવિલાસ←(લે.ઈ.૧૫૨૭; મુ.) એ ફાગુકાવ્યની રચના કરી છે. કૃતિના અંતમાં ‘ગાયો રે જેહવધુ તેહવઉ સોની રામ વસંત' એવી પંકિત છે. એને આધારે કૃતિના કર્તા ‘સોની રામ’ ગણવામાં આવે છે, પરંતુ કૃતિની પ્રારંભની બીજી અને ચોથી કડીમાં ‘રામ ભણઇ એવી પંકિત છે, એટલે કૃતિના કર્તા કોઈ રામ લાગે છે અને ‘સોની’ શબ્દ નામનો ભાગ નહીં, પરંતુ કર્તાના વ્યવસાય કે તેમની જ્ઞાતિનો સૂચક હોય એમ માનવા પ્રેરે છે. કૃત્તિના પ્રારંભમાં મુકાયેલા સંસ્કૃત શ્લોક પરથી કિચ સસ્કૃતના જ્ઞાતા હોય એમ લાગે છે, અને કૃતિમાં નિરૂપાયેલો રુક્મિણીનો કૃષ્ણ માટેનો વિરહભાવ તેઓ કૃષ્ણભકત હોવાનું સૂચવે છે. કૃતિના ભાષાસ્વરૂપને લક્ષમાં લઈ તે સં. ૧૭મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન થયું છે.
કૃતિ : વસંતવિવા—મૅન ઓલ્ડ ગુજરાતી ફાગુ, સં. નવાવ બ. બસ, ઈ. ૧૯૪૨ (અ) (મ્સ).
સંદર્ભ : ૧. ગુઇતિહાસ : ૨; [] ૨. પહચી. [કા.શા., કી.જો.] રામ-૨ ઈ. ૧૯૩૧માં હયાત વૈષ્ણવ કવિ તળાજાના વતની હોવાની સંભાવના,ચોપાઇની ૫૧ કડીની ‘વૈષ્ણવ-ગીત’ (૨.ઈ.૧૫૩૧/ સં. ૧૫૮૭, આસો સુદ ૧૩; મુ) રચનાબંધ અને વકતવ્ય બન્ને દૃષ્ટિએ ધિની લાત્રિક કૃતિ છે હુ રામ-નઈં તે ક્રિમ ગમ?" એ દરેક કડીને અંતે આવર્તન પામતી પંકિતવાળો ૧૫ કડીનો પહેલો, ‘કહિ શ્રીરામ, વૈષ્ણવજન તેહ' આવર્તનવાળી ૨૨ કડીનો બીજો અને ‘કહિ શ્રીરામ, વૈષ્ણવ મઝ ગમઇ’ના આવર્તનવાળી ૧૪ કડીનો ત્રીજો એમ ૩ ખંડમાં કૃતિ વહેંચાઈ છે. પંકિતઓનું આ આવર્તન ‘ચંદ્ર-વિચારને અસરકારક બનાવવામાં ઉપકારક બને છે. કૃતિના પહેલા ડમાં કર્યો આચારિવચારવાળા મનુષ્યો પોતાને નથી ગમતા એની વાત કવિ કરે છે અને બાકીના ૨ ખંડોમાં વૈષ્ણવ કેવો હોય તેનાં લક્ષણો આપે છે. વૈષ્ણવ મનુષ્યનાં જે લક્ષણો વર્ણાવાયાં છે તેમાં વૈષ્ણવ અને જૈન આચારવિચારનો વિએ કરવો સમન્વય ધ્યાનપાત્ર છે. ચર્ચા વૈષ્ણવ વિણા કે રાત્રિભોજન ન કરે ને વિલાસંસ્કૃત્તિ પર સંયમ કેળવે એમ પારે કવિ કહે છે ત્યારે વૈષ્ણવની આ ક્ષણો પર જૈનવિચારનો પ્રભાવ જોઈ શકાય.
કૃતિ : સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૬૬-‘કવિ રામની બે પ્રાચીન રચ
ગુજરાતી સાહિત્યકોશ : ૩૫૭
કર્તા ત્યાં સુધીમાં થયા હોય એમ કહી શકાય.
રુક્મિણીવિરહનું આ ફાગુ વસંતની માદકતાનું કામોદ્દીપક વર્ણન ને રુકિમણીની વિરહવ્યથાના મર્મસ્પર્શી નિરૂપણની ધ્યાનપાત્ર ફાગુકૃતિ બની રહે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org