Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ભક્તિનું તિથિ સ્વરૂપે રચાયેલું ૧ પદ (મુ.) અમને નામે મળે છે. કિત ” પ્રાા : ૨ [ર.સો.]
ભાનુમંદિરશિષ્ય [ઇ. ૧૫૫૬માં હયાત] : વડતપગચ્છના ધનરસૂરિની પરંપરાના જૈન સાધુ. દુહા અને ચોપાઈબંધમાં રચાયેલી ૩૭૫ કડીની દેવકુમાર ચરિત્ર' (ઈ. ૧૫૫૬૪ ૧૬૧૬, વૈશાખ સુદ ૩, રવિવાર)ના કર્તા.
આકૃતિ બકુમારિને નામે પણ નોંધાયેલી મળે છે જે ખરેખર ખૂબ છે.
સંદર્ભ : ૧. ૪૬૬વતો કે, ઈતિહાસ, કવિઓ: ૩(૧).
૩, બ્લ્યૂ [કી.જો.
ભાનુમેરુ(ગણિ) (ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ કે ઈ.૧૭મી સદી પ્રારંભ સુધીમાં) : વડતપગચ્છના જૈન સાધુ. જ્ઞાનસાગરની પરંપરામાં ધનરત્નસૂરિના શિા ધનરનરિની પ્રશસ્તિઓ સ. ૧૫૭
તથા સં. ૧૬૦૧ની મળે છે. આ પ્રશસ્તિઓમાં ભાનુમેરુને ‘ગણિ’જેવા તરીકે પણ ઓળખાવ્યા છે. ધનરત્નસૂરિની ગ્રંથપ્રશસ્તિઓના સમય પરધી કિવ ભનુમેરુગણિના સમય વિશે અનુમાન થઈ શકે કે તેઓ ઈ. ૧૬મી સદીના ઉત્તરાર્ધ તથા ઈ. ૧૭મી સદીના પ્રારંભ સુધીમાં થયા હશે.
સંદર્ભ : ૧. પ્રાધીન ગુજતી સાહિત્યમાં વૃત્તરચન, ભોગીલાલ સાંડેસરા, ઈ. ૧૯૪૧; ૨. પાંગુહસ્તલેખો; ] ૩. હેōજ્ઞાસૂચિ : ૧.
(કા.ઇ.) ભાનુમેરુ(ગણિ)શિષ્ય ઈ. ૧૭૦૯ સુધીમાં] : જૈન સાધુ. ૪૮ કડીના 'શાશ્વત શાતિબિંબ-સ્તવન, (૫. ઈ. ૧૭૦૯)ના કર્તા. [કી.જો.] સંદર્ભ : હે‰શાસૂચિ : ૧,
કવિતા “ટેમસંગ માં આવનાં પ્રભાસનાં પદ વિના પોતાનાં રચેલાં હોય એવું લાગે છે તથા કવિનાં આખ્યાનોમાં પહેલી વખત
મળતાં મુખબંધવાળાં ને ઊથલો કે વલણ વગરનાં કડવાં કવિ નાકર (ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ)નાં ઊથલો કે વલણવાળાં કડવાંની પૂર્વવર્તી સ્થિતિનાં સૂચક છે. આ બંને બાબતોને વમાં લઈએ તો કવિનો જીવનકાળ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ અને ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ વચ્ચે હોવાનું અનુમાન કરી શકાય.
૧૭ કડીની ‘ચંદનબાલ-અઝયમ.) અને ૩૩૬૩૪ કડીની તથા ૧૩૨ તુલના પદબંધમાં ગોઠવાયેલી, વિલંબિત છંદમાં રચાયેલી,
કવિનું અપરના પુરુષોત્તમ હતું, સિદ્ધપુરના કવિ ભીમ તેમના શિષ્ય હતા, કવિના ગુરુનું નામ પરમાનંદ હતું, કવિએ ઔરંગાબાદનો પ્રવાસ કર્યો હતો, કવિઓ વૃદ્ધ વર્ષે સંન્યસ્ત ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથની સ્તુતિ કરતી 'સ્તંભનપાર્શ્વનાથવીધેલું કે જીવતાં સમાધિ વીકેવી એ કવિજીવન વિશે મળતી સ્તુતિ/એકસોબત્રીસ દલકમલબદ્ધ સ્તંભન-પાર્શ્વનાથજિન-સ્તવન (લે. સ. ૧૮મી સદીમુ) એ સર્વાંગ વૃત્તબદ્ધ રચનાના કર્યાં.
માહિતી શ્રાદ્ધેય જણાતી નથી.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. માર્ચ ૧૯૪૭ શ્રી ભાનુમેરુકૃત “ચંદનબાલા સઝાય”, સં. શ્રીમતી શાટે ક્રાઉઝે; ૨. જૈન સત્યપ્રકાશ નવે. ૧૯૪૮-‘શ્રી ભાનુમેરુકૃત ચંદનબાળ ગીત સવઈ મુનિમહારાણિકવિ ૩. સત્રમાસિક, જાન્યુ. માર્ચ ૧૯૪૬ ભાનુમેન બિન પાર્શ્વનાય ત ૧૩૨ લ પદ્મબંધ સ્તોત્ર' સં. ભોગીલાલ જ. સાંડેસરા.
ભાનુવિજ્ય [ઈ. ૧૭૪૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાવિજયની પરંપરામાં મેઘવિજયના શિષ્ય. ૧૯૦૦૦ કડીના પાર્ગના ચરિત્ર બાલાવબોધ' (૨.૭. ૧૪૨. ૧૮૦૦ પોષ વદ ૮, સોમવાર) તથા ૪ કડીની પાર્થનાધસ્તુતિ (2)' એ કૃતિઓના કર્યાં.
સંદર્ભ : ૧, ગુસારસ્વતા; ૨, જૈગૂકવિઓ : ૨, [...] માગુચી.
૮૦ : ગુજારી ગ્રાહિત્યોદ
Jain Education International
ભાનુવિમલ [ ] : જૈન સાધુ. વિબુધવિમલના શિષ્ય ૭ કડીની રોગાને શી સમુના કૃતિ : ૧. પ્રાસ્તરત્નસંગ્રહ : ૧; ૨. મોસસંગ્રહ.
ભાલણ [ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ : આખ્યાનકાવ, પવિ અને અનુવાદક. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ, અવટંક ત્રવાડી. વતન પાટણ. ગુરુ શ્રીપત કે શ્રીપતિ હોવાનું અનુમાન. સંસ્કૃતના સો અભ્યાસ. પ્રભાષાનું જ્ઞાન પણ
હોવાની ભાવના. વનનાં પ્રારભિક વર્ષોમાં દેવીન હોય,
પણ એક વધુ દેવોના સ્તુતિ કરે છે એટલે સાંપ્રદાયિક નથી. જીવનના ઉત્તરાર્ધમાં રામભક્તિ પર આસ્થા વધુ દઢ બનેલી
દેખાય છે.
(૨) ૩ [કા.શા.]
ગુજરાતી ભાષાને ગુજર ભાખા" તરીકે પહેલી વખત ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાંબદ્ધ આખ્યાનનો સ્થિર પાયો નાખવાનું મહત્ત્વનું કાર્ય કર્યું છે. જો કે, પૌરાણિક વિષયોને ચાયેલાં એમનાં આખ્યાનોમાં મૂળ શાને વફાદાર રહેવાનું
વલણ વિશેષ છે એટલે પ્રેમાનંદની જેમ પ્રસંગને રસિક રીતે બહેલાવવા તરફ ને પ્રત્યક્ષીકરણ તરફ કવિનું ઝાઝું લક્ષ નથી. અને કાણે ની માવ, કર્ણનો કે ભાષા એ દરેકમાં તેઓ પ્રેમાનંદ જેવી સિદ્ધિ દાખવતા નથી. કયારેક ભાવની ઉત્કટતા વખતે તેઓ પદનો આક્રાય લે છે ત્યારે એમનું નિરૂપણ પ્રભાવક બને છે.
વિનાં ઉપલબ્ધ આખ્યાનોમાં કેટવર્ક મુદ્રિત છે. મુનિ આખ્યાનોમાં કેટલાંક સંપૂર્ણ અને કેટલાંક તૂટક છે. એમાં વર્ણનોમાં હર્ષના 'નૈષધીયચરિત' મહાકાવ્ય અને ત્રિવિક્રમના 'નચંપુ'ની અસર ઝીલતું અને બડી મહાભારતની નલકથાને અનુચરનું, મૂળ પાત્રોની ઉદાત્તતા સાચવતું અને શૃંગાર-કરુણ રસની કેટલીક જમાવટ કરતું ૩૦/૩૩ કડવાંનું ‘નળાખ્યાન’(મુ.) કવિની ઠીક ઉત્તમ રચનાઓમાં ગણી શકાય એવું છે. એ સિવાય પદ્મપુરાણ પર આધારિત વીર અને અદ્ભુત વાળું, કાંક કાવ્યત્વની ચમત્કૃતિ બતાવતું ૨૨ કડવાંનું ‘જાલંધર—આખ્યાન’ (મુ.) અને મામી નામની ગત્રિકાની રામબપ્તિને નિરૂપનું હ કડાનું ‘મામી-માધાન'(મુ.); ભાગવતની પ્રથા પર આધારિત,
માનુદિશિષ્ય : ભામણ
For Personal & Private Use Only
www.jainellbrary.org