Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________ રાતમાં પાટણ પાસેના કનોડું/કમોડુંના વતની. પૂર્વાશ્રમનું નામ ૧૬૮૨માં આરંભેલો ને તેમના અવસાનથી અધૂરો રહેલો ‘શ્રીપાળ જસવંત. ઈ. ૧૬૩૨માં નિયવિજય પાસે પાટણમાં દીક્ષા. ઈ. રાજાનો રાસ (મુ.) યશોવિજયે રચીને પૂરો કર્યો છે. તે કથાત્મક ૧૬૪૩માં અમદાવાદ ખાતે અષ્ટાવધાનનો પ્રયોગ કરી તેજસ્વી પ્રકારની એમની બીજી રચના ગણાય. મેધાનો પરિચય કરાવ્યો, એ પછી કાશી જઈ ન્યાય, મીમાંસા, કવિના શાસ્ત્રજ્ઞાનના આલેખનની દૃષ્ટિએ મૂલ્યવાન ગણાયેલો સાંખ્ય, વૈશેષિક આદિનો 3 વરસ અભ્યાસ કર્યો ને ત્યાંના વિદ્વાનો 17 ઢાળ અને 284 કડીનો ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ/દ્રવ્યગુણપાસેથી ‘ન્યાયવિશારદ'નું બિરુદ મેળવ્યું. ત્યાંથી વળતાં આગ્રામાં અનુયોગવિચાર' (ર.ઈ. ૧૬૫૫/સં. 1711, અસાડ- મુ)માં દ્રવ્ય, ચારેક વર્ષ રહી તર્કશાસ્ત્રોનું અધ્યયન કર્યું ને તાકિક શિરોમણિનું ગુણ અને પર્યાયનાં લક્ષણો ને સ્વરૂપનું વર્ણન અનેક સમુચિત પદ પામ્યા. ઈ. ૧૯૬૨માં અમદાવાદમાં વિજયપ્રભસૂરિએ વાચક દૃષ્ટાંતોથી થયેલું છે. 17 ઢાળ અને 286 કડીના ‘સમુદ્રવહાણઉપાધ્યાયનું પદ આપ્યું. ઈ. ૧૬૮૭માં ડભોઈમાં ચોમાસું અને સંવાદ/વિવાદ-રાસ’ (2 ઈ. 1661; મુ.)માં ગર્વિષ્ઠ સમુદ્ર સાથેના અનશન. સંભવત: એ જ વર્ષે અવસાન. વહાણના વાદવિવાદની રૂપકાત્મક કથા દ્વારા ગર્વત્યાગનો બોધ કાંતિવિજયકૃત ‘સુજસવેલી-ભાસ'માં મળતી ઉપરની વીગતોમાં થયેલો છે ને દૃષ્ટાંતાદિક અલંકારો તથા લૌકિક ઉકિતઓના થશોવિજયે ‘લઘુવયમાં લીધેલી દીક્ષાનું વર્ષ ઈ. 1632 નોંધાયેલું વિનિયોગથી કૃતિ આસ્વાદ્ય બની છે. છે. તેથી એમનો જન્મ ઈ. ૧૭મી સદીના બીજા-ત્રીજા દાયકામાં યશોવિજયે રચેલાં લાંબાં સ્તવનો બહુધા કશક સિદ્ધાંતવિચારનું થયો હોવાનું અનુમાની શકાય. બીજી બાજુ ન વિજયે તૈયાર પ્રતિપાદન કરવા યોજાયેલાં છે. જેમકે, 7 ઢાળનું ‘કુમતિમદગાલન કરેલા ઐતિહાસિક વસ્ત્રપટમાં ઈ. ૧૬૦૭માં યશોવિજયને ગણિપદ ટૂંઢકમતખંડન/પ્રતિમાસ્થાપનવિચારગમત વીર સ્તુતિરૂપ દોઢસો મળ્યાનો ઉલ્લેખ છે. એ હિસાબે એમનો દીક્ષા સમય એનાથી ગાથાનું હૂંડીનું સ્તવન” (૨.ઈ. ૧૬૭૭/સં. 1733, આસો સુદ ઓછામાં ઓછો પાંચેક વર્ષ પૂર્વેનો ને જન્મસમય ઈ. ૧૬મી સદી 10; મુ) તથા 6 ઢાળ અને 78 કડીનું ‘કુમતિખંડન/દશમતાધિકાર છેલ્લા 2 દાયકાનો અનુમાનવાનો થાય. ડભોઈના ગુરુમંદિરમાં વર્ધમાન જિનેશ્વર-સ્તવન” (2 ઈ. 1676/1678; મુ.) મૂર્તિપૂજામાં એમની પાદુકાઓ આગળ ઈ. 1689 (સં. 1745, માગશર ન માનનાર આદિ અન્ય ધાર્મિક મતોનો શાસ્ત્રીય ભૂમિકા સાથે સુદ ૧૧)નો નિર્દેશ એ એમની મૃત્યુતિથિ નહીં પણ પાદુકાWા- પરિહાર કરે છે, જો કે બીજી કૃતિ એમાંના કેટલાક ભાષાપ્રયોગો પનતિથિ હોવાનું સ્પષ્ટ થતાં હવે એમનું અવસાનવર્ષ સુજસવેલી- ને એમાં ગૂંથાયેલી પછીના સમયની માહિતીને કારણે યશોવિજયની ભાસમાંના અનશનકાળના આધારે ઈ. ૧૬૮૭ને સ્વીકારી શકાય. રચના હોવાનું શંકાસ્પદ લખાયું છે. 125 કડીનું ‘વીરજિન-સ્તવન યશોવિજ્ય જૈન પરંપરાના પ્રતિભાશાળી વિદ્વાન હતા, યોગ- (ર. ઈ. 1667) નોંધાયેલ મળે છે. તે ઉપર્યુક્ત 150 કડીના શાસ્ત્રના અભ્યાસી લેખે બીજા હરિભદ્રસૂરિ રૂપે તથા શ્રુતજ્ઞાનમાં સ્તવનથી જુદી કૃતિ છે કે કંઈ ભૂલ થયેલી છે તે નક્કી થઈ શકે બીજા હેમચંદ્રાચાર્ય રૂપે એમની ગણના થયેલી છે. જૈન શાસ્ત્રો એમ નથી. ઉપરાંત વૈદિક અને બૌદ્ધશાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરનાર તથા સંપ્ર- 6 ઢાળ ને 47 કડીનું ‘શાંતિજિન-સ્તવન” (૨.ઈ. 1676/1678; દાયમાં બદ્ધ ન રહેતાં નિર્ભયતાથી મત પ્રદર્શન કરનાર યશોવિજયે મુ) તેમ જ , 11 અને 17 ઢાળ તથા અનુક્રમે 42, 125, જૈનેતરોમાં પણ ઊંચી કોટિના સમન્વયકાર ને મૌલિક શાસ્ત્રકાર 350 કડીનાં 3 ‘સીમંધરજિન-સ્તવનો'(મુ) નિશ્ચય-નવ્યવહારાદિ તરીકે નામના મેળવેલી. વિષયક તૈયાયિક સિદ્ધાંતોનું નિરૂપણ કરે છે ને તત્કાલીન લોકઆ વિદ્વાન કવિએ સંસ્કૃત, પ્રાકૃત, હિંદી ને ગુજરાતીમાં સમાજ તથા સાધુવર્ગમાં જોવા મળેલાં અંધશ્રદ્ધા, પાખંડ વગેરે પર અનેક ગદ્ય ને પદ્ય રચનાઓ કરેલી છે. તેમના સમગ્ર સાહિત્યનું પ્રહારો કરી જ્ઞાન અને ભકિતના શુદ્ધ માર્ગને પ્રબોધે છે. 12 ઢાળ વિષયવૈવિધ્ય ઘણું છે. જ્ઞાનમીમાંસા, ન્યાય, તર્કશાસ્ત્ર, પરમતસમીક્ષા અને 62 કડીનું નામસ્મરણરૂપ ‘મૌન એકાદશીનું ગળણું દોઢસો અધ્યાત્મવિચાર, ભકિત-ચરિત્ર-ગાન, ધર્મોપદેશ તેમજ તત્કાલીન કલ્યાણકનું સ્તવન' (ર.ઈ. ૧૬૭૬/સં. 1732, આસો વદ ૩૦ધર્માનુયાયીઓ અને મુનિઓના અંધશ્રદ્ધા, દંભ, પાખંડ વગેરે . મુ.) આ પ્રકારની અન્ય લાંબી સ્તવનરચના છે. પરના આકરા પ્રહારો-એમ અનેકવિધ રૂપે એમનું સાહિત્યસર્જન યશોવિજયે 3 ‘ચોવીસી’(મુ) તથા 1 “વીસી' રચેલી છે તેમાંથી થયું છે. આમ યશોવિજય વિચારક ઉપરાંત સક્રિય ધર્મપ્રબોધક પણ 1 ચોવીસી દરેક તીર્થંકર વિશેની 14 પ્રકારની વીગત નોંધે છે બની રહે છે. ત્યારે બાકીની ત્રણે કૃતિઓ આભક્તિભાવની અભિવ્યક્તિથી આ યશોવિજયની ગુજરાતી કૃતિઓ રાસ, ચોવીસી, લઘુ અને દીર્ધ પ્રકારની રચનાઓમાં જુદી તરી આવે છે. આ ઉપરાંત કવિએ સ્તવન-સઝાય, પદ અને સ્તબક જેવાં સ્વરૂપોનું વૈવિધ્ય દાખવે છે. અનેક છૂટાં તીર્થંકર-સ્તવનો (ઘણાંખરાં મુ.) રચેલાં છે એ પણ એમાં કવિની ઉત્તરવયે રચાયેલ ‘જબૂસ્વામી-રાસ’ «(રઈ 1683; ભક્તિભાવની સચોટ અભિવ્યક્તિથી નોંધપાત્ર બને છે. આ મુ.) સાહિત્યદૃષ્ટિએ એમની સૌથી વધુ નોંધપાત્ર કૃતિ છે. 5 અધિકાર સ્તવનોમાંનાં કેટલાંક હિંદીમાં પણ છે. અને 37 ઢાળમાં જંબૂકુમારની જાણીતી કથા રજૂ કરતી આ કૃતિ ધર્મ અને શાસ્ત્રની ચર્ચા તથા ભક્તિપ્રબોધ એ યશોવિજ્યની દીક્ષાના પસે-વિપક્ષે થતી દલીલો રૂપે ગૂંથાયેલી દૃષ્ટાંતકથાઓ, સઝાયોના વિષયો છે. પારિભાષિક નિરૂપણ પ્રમાણમાં ઓછું ને વર્ણનકલા, અલંકારપ્રૌઢિ, ઊમિરસિત કલ્પનાશીલતા, ઝડઝમેયુકત સમજૂતી ને સીધો ધર્મબોધ વિશેષ હોવાથી એ કૃતિઓ સુગમ પદાવલિ ને દેશી વૈવિધ્યથી મનોરમ બનેલી છે. વિનયવિજયે ઈ. બની છે. કવિની લાંબી સઝાયોમાં 11 ઢાળ અને 73 કડીની યશોવિજ્ય (ઉપાધ્યાય)-૩ ગુજરાતી સાહિત્યકોશ: 333 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org