Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
કૃતિ : ૧, જેસમાલો(શો ) : ૧, ૨, જઝાયમાલા(મા ) : ૧, ‘મામેરું-૨ : સ્વજીવનના પ્રસંગન વિષય તરીકે લઇ મામેરું સંદર્ભ : જૈમૂવિ :૩(૧).
રિ.૨.દ] શીર્ષકથી આત્મચરિત્રાત્મક ૨૦/૨૫ પદની પદમાળા(મુ) નરસિંહને
નામે મળે છે. ઈશ્વરની ભકતવત્સલતાનો મહિમા ગાવા માનો ઈ. ૧૭૮૫ સુધીમાં] : ‘ટપૂહરિયાલી” (લે. ઈ.૧૭૮૫)
કવિએ આ કૃતિ રચી હોય એમ મનાય છે. નરસિહની પુત્રી નામની કતિના કર્તા. આ કૃતિ ભોલેરામને નામે પણ નોંધાયેલી કંવરબાઈને સીમંત આવ્યું તે વખતે ઈશ્વરે મામેરું પૂરી નિધન છે. જુઓ ભોલેરામ.
નરસિંહને કેવી સહાય કરી એ ચમત્કારિક પ્રસંગ એનું મુખ્ય સંદર્ભ : મુપુગૃહસૂચી.
રિ.૨ .] વિષય છે. વેવાઇને ઘરે નરસિહની નિર્ધન સ્થિતિની ઉડાવવામાં
આવતી ઠેકડી, નરસિહની ભકિતની મજાક કરવાના પ્રયત્નો માનીદાસ |
ભુજંગી છંદમાં રચાયેલ
ઇત્યાદિના આલેખનથી કૃતિમાં ભક્તિરસની સાથે બીજા રસ પણ ‘અંબિકાષ્ટકના કર્તા.
ભળે છે. સંદર્ભ : ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પરમાળા'ના હમ મા કતિના નરકિવ તિ પટેલ, ઈ. ૧૯૭૫; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વ- વિટાનોમાં શંકા પ્રવર્તે છે. અંત કોઠારીએ મધ્યકાલીન ગુજરાતી વિચાર, નિપુણ ઈ. પંડયા, ઈ. ૧૯૬૮.
કિ.ત્રિ] કવિતામાં મામેરાવિષયક અન્ય કવિઓની કૃતિઓ સાથે તુલના મામલિયા/સામલિયા-સુત : ‘મસ્તકપૂજા (મુ.)ના કર્તા. ભવાઈના
કરી એવું પ્રતિપાદિન કર્યું છે કે આ કૃતિનું કર્તુત્વ નરસિહનું ‘કજોડાનો વેશ'માં આ પ્રસંગ મળે છે. વડનગરની નાગર યુવતીએ
હોવાની સંભાવના ઓછી છે.
જિ.ગા. કજોડાના દુ:ખને લીધે મસ્તકપૂજા કરી એવો પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. આ પ્રસંગકથા અલગ હસ્તપ્રત રૂપે પણ ઉપલબ્ધ
‘મામેરુ-૩ [૨.ઈ.૧૬૮૩/.૧૭૩૯, આસો સુદ ૯, રવિવાર : થાય છે. મુદ્રિત પ્રસંગકથામાં ક્યાંક કૃતિના કર્તા તરીકે
પ્રેમાનંદ કૃત આખ્યાન, પંદરમા સૈકામાં થઈ ગયેલા ભકત નરસિંહ મામલિયાસુત ભાણજીનું નામ મળે છે, પરંતુ અન્યત્ર વીરમદે
મહેતાના જીવનમાં ભીડના પ્રસંગોએ ભગવાને સહાય કર્યાની
પુરાકલ્પ-કથાઓ(મિથ) અનેક કવિઓને મુખે ગવાઇ છે. કુંવરએવું કર્તાનામ પણ મળે છે. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી'માં લીઆસુત ભીમને નામે આ કૃતિ નોંધાયેલી છે.
બાઈને સીમંતનો પ્રસંગ આવ્યો ત્યારે ભગવાન દામોદર દોશી
બનીને બધી સામગ્રી લઈ આવી મામેરું રૂડી રીતે પાર પાડી કૃતિ : ૧. ભવાઇસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.
આપે છે તે કથા ‘મામેરું (મુ.) આખ્યાનનાં ૧૬ કડવાંની ૬૦૨ ૧૮૯૪ (ચોથી આ.); ૨. ભવાની ભવાઈપ્રકાશ, સં. હરમણિશંકર
પંકિતઓ (કૃતિ રચ્યા પછી સોળ વરસે લખાયેલી હસ્તપ્રત ઉપરથી ઘ. મુનશી, ઈ.- ૩. ભવાઈના વેશની વાર્તાઓ, સં. ભરતરામ
ચૈતન્યબાળા દિવેટિયા સંપાદિત આવૃત્તિ)માં પ્રેમાનંદે નિરૂપી છે. ભા, મહેતા, ઈ. ૧૯૬૪; ] ૪. ગૂહાયાદી; ૫. ડિકેટલૉગબીજે.
- નરસિહનાં મનાતાં ‘આત્મચરિતનાં પદોમાં આ કથાનું માળખું શ્રિત્રિ].
મળે છે (એ પદો નરસિહનાં કરે તો પણ મરાઠી “ચી’ પ્રત્યય ‘મામેરુ-૧ ( ઈ. ૧૭૪૭] : અજ્ઞાત કવિકૃત ૪ કડવાં અને અને ‘વિસારિલા' જેવા ક્રિયારૂપને લીધે કોઈ જૂના, ૨૧૭ કડીની આ કૃતિ(મુ) કુંવરબાઈના મામેરાના પ્રસંગને અભિવ્યકિતનો પ્રભાવ જોતાં, નરસિહ જેવા મોટા કવિની રચના પરંપરાગત રીતે ને સંન્નપમાં રજૂ કરે છે, પરંતુ થોડીક નવતર જરૂર લાગે છે.). મરાઠીમાં નરસિંહ મહેતાચરિત્ર નામદેવને નામે માહિતીને કારણે ધ્યાનપાત્ર બને છે. ‘એક પુત્રીનો પરિવાર’ ચઢેલું મળે છે. પણ નામદેવ એકાદ સૈકા વહેલા થઈ ગયા છે. એટલે કે નરસિંહને પુત્ર ન હોવો, પુત્રીનું નામ સુરસેના, તે મીરાંબાઈના નામે ‘નરસિંહરા માહ્યરા' કૃતિ નોંધાઈ છે. સોએક ૯ વર્ષની થતાં નવાનગરના વિશ્વનાથ ભટ્ટના પુત્ર ગોપાલ વરસ પછી વિષ્ણુદાસ આ પ્રસંગમાં રહેલી કાવ્યની શકયતાઓ સાથે તેનું લગ્ન, સુરસેનાને ઓરમાન મા હોવી એટલે કે નરસિહ જરાતરા ખીલવીને કુંવરબાઈનું ‘મોસાળું આપે છે. તે પછી બીજી વાર પરણ્યાનો નિર્દેશ-પરંપરામાં ન મળતી આ હકીકતો કૃષ્ણદાસ, ગોવિદ, તુલસીદાસ, મોતીરામ અને વિષ્ણુએ પણ છે; જો કે મીરાંના મનાતા ‘નરસિંહરા માહ્યરામાં નરસિહ બીજી આ પ્રસંગને આલેખ્યો છે. પ્રેમાનંદે કાવ્યરસભરી કૃતિ ‘મામેરુ વાર પરણ્યાનો ઉલ્લેખ આવે છે. ભગવાન દોશી રૂપે આવ્યા ઈ.૧૬૭૯માં આપી તેની ૨૭ વરસ પૂર્વે ઈ.૧૬૫૨માં ત્યારે તેની સાથે કુબેર પણ હતા, જેમણે ધનની ગુણ વાપરવા વિશ્વનાથ જાનીએ પ્રેમાનંદની સાથે ક્યાંક ક્યાંક સરસાઇ માટે આપી એવું પણ અહીં નિરૂપણ છે. કૃતિની ભાષા પરથી ભોગવે એવું ‘મોસાળાચરિત્ર આપ્યું છે. કવિ પ્રેમાનંદના પુરોગામી એટલે ઈ. ૧૭મી સદી મધ્યભાગમાં મધ્યકાલીન કવિઓ પોતાની અગાઉના કવિઓમાંથી કથાથયા હોવાનું અનુમાન થયું છે. મંગલાચરણમાં ‘કમલાપતિ’નું ઘટકો, પ્રસંગો, વીગતો, પંકિતઓ સુદ્ધાં વિનાસંકોચે સ્વીકારે છે. સ્મરણ કરતા કવિ જૈનેતર હોવાનું સમજાય છે.
તેમ પ્રેમાનંદ પણ લે છે, પણ તેમની પ્રતિભાનો સ્પર્શ હંમેશાં કૃતિ : ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૮મું અધિવેશન, ઈ.૧૯૭૬- વરતાઇ આવે છે. મહેતાની માંગીતાણી વહેલનાં વિષ્ણુદાસ, ‘અજ્ઞાતકૃત કુંવરબાઈનું મામેરું', સં. કનુભાઈ વ્ર. શેઠ. ગોવિદ, વિશ્વનાથનાં વર્ણન કરતાં પ્રેમાનંદનું વર્ણન હૂબહૂપણામાં
[8.ત્રિ] નોખું તરી આવે છે. ગૃહસ્થની નિર્ધનતા અને મા વગરની
સે. હરમણિશંકર
આપે છે તે કથા ‘મામેરુ
ઈ.- ૩. ભવાઈના વેરી
આ પરિવાર
મારાંબાઈ વચ્ચદાસ એ
માન: “મામેરુ-૩
ગુજરાતી સાહિત્યકોશ: ૩૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org