Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
બ્રહ્માનંદ સ્વામી)-૩ જિ. ઈ.૧૭૭૨ સં.૧૮૨૮, મહા સુદ ૧- પ્રગલભતા નથી, પરંતુ દાણલીલા અને ગોપીઉપાલંભનાં પદોમાં અવ. ઈ.૧૮૩૨/સં.૧૮૮૮, જેઠ સુદ ૧] : સ્વામિનારાયણ કવિની વિનોદશક્તિ સારી ખીલી ઊઠી છે. કવિએ રચેલાં ભક્તિ સંપ્રદાયના કવિ. જન્મ આબુ પર્વતની તળેટીમાં આવેલા રાજ- ને વૈરાગ્યબોધનાં પદોમાં ભક્તિ પરની અડગ નિષ્ઠા વ્યકત કરતાં સ્થાનના શિરોહી રાજ્યના ખાણ ગામમાં. પૂર્વાશ્રમનું નામ લાડુ- પદો શૌર્યસભર શૈલીથી વિશિષ્ટ ખુમારીનો અનુભવ કરાવે છે. દાનજી. પિતાનું નામ શંભુદાન ગઢવી. માતાનું નામ લાલુબા. સૌરાષ્ટ્રની બોલીનો રણકો, પ્રાસ-અનુપ્રાસ મેળવવાની સહજશક્તિ, જ્ઞાતિએ ચારણ. નાની ઉંમરે તેમની શીધ્ર કવિતા કરવાની શકિતથી પદરચનાનાં સફાઈ ને માધુર્ય કે ધ્રુવપંકિતઓનું લયવૈવિધ્ય એમ પ્રસન્ન થયેલા શિરોહી રાજ્યના રાજવીએ રાજ્યને ખર્ચ ભૂજની અભિવ્યકિતની દૃષ્ટિએ કે વિષયવૈવિધ્યથી બ્રહ્માનંદનાં પદો સ્વામિકાવ્યશાળામાં મોકલ્યા. ત્યાં શ્રી અભયદાનજી પાસેથી પિગળ અને નારાયણ સંપ્રદાયની કવિતામાં તો મોખરાનું સ્થાન ભોગવે છે, અલંકારશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. પછી વિવિધ રાજ્યોના રાજવીને પરંતુ ગુજરાતી પદસાહિત્યમાં પણ વિશિષ્ટ બની રહે છે. પોતાની કાવ્યશકિતથી મુગ્ધ કર્યા. ઈ.૧૮૦૪માં ભૂજમાં સહજા- “શિક્ષાપત્રી'નો ગુજરાતી પદ્યાનુવાદ કે ૭ અધ્યાયમાં સતા નંદ સ્વામી સાથે મેળાપ અને તેમનાથી પ્રભાવિત. ઈ.૧૮૦૫માં સ્ત્રીના ધર્મ વર્ણવતી ‘શ્રી સતીગીતા' (ર.ઈ.૧૮૨૭) એમની અન્ય સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બન્યા. સાધુ બન્યા પછીનું નામ ગુજરાતી કૃતિઓ છે. શ્રી રંગદારજી અને પાછળથી બ્રહ્માનંદ. સાધુ બન્યા ત્યારે કુટુંબમાં ‘સુમતિપ્રકાશ', ‘વર્તમાનવિવેક, ‘ઉપદેશચિંતામણિ’, ‘નીતિઊહાપોહ અને સ્વજનો તરફથી લગ્ન માટે દબાણ. વડોદરાના પ્રકાશ, “ધર્મસિદ્ધાંત', “બ્રહ્મવિલાસ’, ‘રાસાષ્ટક વગેરે એમની ગાયકવાડ નરેશ તરફથી રાજકવિ બનવા માટેનું નિમંત્રણ. હિન્દી ને ચારણીમાં રચાયેલી કૃતિઓ છે. બંને પ્રલોભનોને વશ ન થયા. ઈ.૧૮૨૩માં સહજાનંદ સ્વામીના કૃતિ: ૧. બ્રહ્માનંદપદાવલિ, સં. ઈશ્વરલાલ ૨. દવે, ઈ. આદેશથી વડતાલમાં સ્વામિનારાયણનું મંદિર બંધાવવાની શરૂઆત ૧૯૭૯ (સં.); ૨. શ્રી બ્રહ્માનંદકાવ્ય : ૧, સં. રાજકવિ માવકરી અને ત્રણેક વર્ષમાં એ કામ પૂરું કર્યું ત્યારપછી જૂનાગઢ દાનજી ભીમજીભાઈ, ઈ. ૧૯૬૭ (ત્રીજી આ.) (સં.); ૩. એજન, અને મૂળીના મંદિર પણ તેમની દેખરેખ નીચે બંધાયાં. મૂળી સં. કરમશી દામજી અને મોતીલાલ ત્રિ. ફોજદાર, ઈ. ૧૯૦૨ મંદિરના મહંત બન્યા અને ત્યાં જ એમનું અવસાન થયું. (ર) [] ૪. અભમાલા; ૫. કીર્તન મુકતાવલિ, સં. બોચાસણ
સહજાનંદ સ્વામીના સખા અને શીઘ્રકવિ તરીકે પંકાએલા કવિએ વાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ. ૧૯૭૮ (બીજી આ.); લાડુદાન, શ્રી રંગદાસ અને બ્રહ્માનંદને નામે હિંદી, ચારણી અને ૬. છંદરત્નાવલિ, સં. વિહારીલાલ મહારાજ અને ભગવતપ્રસાદજી ગુજરાતીમાં વિપુલ પ્રમાણમાં સર્જન કર્યું છે. કવિની લાંબી મહારાજ, ઈ. ૧૮૮૫; ૭. ખૂકાદોહન : ૧, ૨, ૩, ૫, ૬; રચનાઓ મુખ્યત્વે હિંદીમાં છે. ગુજરાતીમાં રચાયેલી કૃતિઓ ૮. ભસાસિંધુ; ૯. શિવપદસંગ્રહ: ૧, સં. અંબાલાલ શં. પાઠક લગભગ પદો રૂપે છે અને કવિની કવિત્વશક્તિ ગુજરાતીમાં આ અને લલુભાઈ કા. પંડયા, ઈ. ૧૯૨૦; ૧૦. સહજાનંદવિલાસ, પદો-(મુ.) પર જ નિર્ભર છે.
સં. ગિરધરલાલ પ્ર. માસ્તર અને હિંમતલાલ બ. સ્વામિનારાયણ, કવિએ ૮૦૦૦ જેટલાં પદ રચ્યાં હોવાનું મનાય છે, પરંતુ ઈ. ૧૯૧૩; ૧૧. હરિચરિત્ર ચિંતામણિ, પ્ર. રાધામનોહરદાસજી, અત્યારે ૨૬૦૦ જેટલાં પદ મુદ્રિત રૂપે મળે છે, જેમાં ગુજરાતી, સં. ૨૦૨૦. હિન્દી, ચારણી અને કચ્છી ભાષામાં રચાયેલાં પદોનો સમાવેશ સંદર્ભ : ૧ કવિચરિત:૩; ૨. ગુમાસ્તંભો; ૩. ગુસાઇતિથાય છે. ગરબી, આરતી, થાળ, ભજન વગેરે પ્રકારોમાં મળતાં; હાસ: ૨; ૪. ગુસામધ્ય; ૫. થોડાંક રસદર્શનો, ક. મા. મુનશી, ઈ. ઝૂલણા, ચોપાઇ, હરિગીત, કુંડળિયા, રેણકી જેવા છંદોની દેશી- ૧૯૩૩; ૬. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ. ૧૯૬૧; ઓમાં રચાયેલાં ને વિવિધ રાગનિર્દેશવાળાં આ પદો પર સાંપ્રદાયિક ૭. પ્રાકકૃતિઓ; ૮. મસાપ્રવાહ, ૯, સંતસાહિત્યનો સ્વાધ્યાય, અસર વિશેષ પ્રમાણમાં દેખાય છે. મંગળા, શણગાર, રાજભોગ, હરિપ્રસાદ ત્રિ. ઠક્કર, ઈ. ૧૯૭૭; ૧૦ સ્વામિનારાયણ સંપ્રદાયનો શયન વગેરેનાં જુદે જુદે સમયે મંદિરોમાં થતાં દર્શન કે સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં. ૨૦૩૦ (બીજી શરદપૂર્ણિમા, દિવાળી, અન્નકૂટ, એકાદશી વગેરે અનેક સાંપ્રદાયિક આ.); [] ૧૧. ફાત્રિમાસિક, જાન્યુ–માર્ચ ૧૯૬૨-બ્રહ્માનંદનાં ઉત્સવોને વિષય બનાવી મોટી સંખ્યામાં ચૉસરપદો કવિએ રચ્યાં કાવ્યો', રામપ્રસાદ બક્ષી; || ૧૨. ગૂહાયાદી; ૧૩. ડિકેટછે. સહજાનંદ સ્વામી સાથે રહી વિવિધ પ્રસંગોએ થયેલા અનુભવો લૉગભાવિ.
ચિ.મ.] પર આધારિત ઘણી પ્રાસંગિક પદરચનાઓ પણ કવિએ કરી છે, જેમાં સહજાનંદસ્તુતિ મુખ્ય લક્ષ્ય છે. એ સિવાય નરસિંહથી જોવા “બ્રાહ્મણભકતવિવાદ': દુવૈયા છંદની ૩૦ કડીની દયારામની આ મળતી પ્રેમલક્ષણાભક્તિનાં પદોની સમૃદ્ધ પરંપરાને અનુસરી કૃતિ(મુ.)ને કવિએ પોતે “નાટક તરીકે પણ ઓળખાવી છે એ કણભકિતનાં પણ અનેક પદ કવિએ રચ્યાં છે. એમાં ભાગવત- મધ્યકાળમાં “નાટક’ શબ્દના સંકેતની દૃષ્ટિએ નોંધપાત્ર છે. નિરૂપિત કૃષ્ણજીવન સાથે સંકળાયેલી વિવિધ સ્થિતિઓ-કૃષ્ણ- સ્માર્તધર્મનું ખંડન અને વૈષ્ણવધર્મનું મંડન કરવાના ઉદ્દેશથી જન્મઉત્સવ, બાળલીલા, દાણલીલા, રાસ, ગોપીનું ઇજન, ગોપી- રચાયેલી આ કૃતિમાં વેદવિહિત કર્મમાર્ગ કરતાં શ્રીકૃષ્ણસેવાભકિતવિરહ, ઉદ્ધવસંદેશ વગેરે–કાવ્યવિષય બને છે. સાંપ્રદાયિક પ્રભાવને માર્ગ ચડિયાતો છે એવું પ્રતિપાદન થયું છે. વૈચારિક ચર્ચાને આહલાદક લીધે શૃંગારપ્રીતિનાં પદોમાં નરસિંહ-દયારામ જેવી શૃંગારની બનાવવા માટે કવિએ વૈષ્ણવાચાર્યને મળવા જતા વિશુદત્ત
બ્રહ્માનંદ-૩ઃ “બ્રાહ્મણભકતવિવાદ'
ગુજરાતી સાહિત્યકોશ : ૨૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org