Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ભર્ગો/ભલો | ]: જ્ઞાતિએ બારોટ. ૧૫ કડીનો ‘તાપીદાસનો રાસડો’ નામક કૃતિ ભલા બારોટ સાથે તેમણે રચી છે. વાડુવોલ ગામના ગલોભાઈ વડોદરા ફત્તેસંગ ગાયકવાડ પાસે ગામ લેવા ગયા ત્યારે તાપીદાસ નામના માણસે એમને જે હેરાનગતિ કરી હતી તે પ્રસંગનું એમાં આલેખન કરવામાં આવ્યું છે. સંદર્ભ : ૧. ગૃહાયાદી; ૨. ફાહનામાવિલ : ૧.
[ા.ત્રિ.]
] : કેટલાંક પદના કર્તા
[ા.ત્રિ.]
સંદર્ભ : ગૃહાયાદી.
ભનિત ભડિયા | ] : આગમગચ્છના જૈન સાધુ. જયતિલકના શિષ્ય. ૧૧/૧૨ કડીના ‘નમસ્કાર-પ્રબંધનમ સ્કારસ્તવ-પ્રબંધ’(લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈશો ૨. Èજૈજ્ઞાનિ : ૧
[ગી.મુ.] ‘ભડલીવાકઘ' : પ્રકૃતિમાં થતા ચોક્કસ ફેરફારો પરથી વાતાવરણ અને વિશેષ વરસાદની વિગત સંબંધ થતાં અનુભવસિદ્ધ અનુમાનો કે વરતારાને ‘ભડલીવાક' (અંશત: મુ.) તરીકે ઓળખવામાં આવે છે. ટાઢ, તડકો, વીજળી, મેઘધનુષ્ય, તારા, નાત્ર, શુદ્ધ વગેરેને આધારે વરસાદ અને વર્ષની સમગ્ર સ્થિતિ વિશે અપાયેલાં આ ભડલીવાકયો . ખેડૂતને ઘણા ઉપયોગી થતાં હોવાથી એમને ખેડૂતોનું ‘પુરાણ’ પણ કહેવામાં આવે છે. મુખ્યત્વે દુહા-ચોપાઈમાં રચાયેલાં આ ભડલીવાકપોમાંથી કેટલીક પાછળથી કહેવતરૂપ બની ગયાં છે, જેમ કે, ‘જો વરસે આર્દરા, તો બારે પાધરા’, ‘જો વરસે મઘા, તો ધાનના ઢગા’, ‘જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સાથિયો' વગેરે. ગુજરાતીમાં આવાં ૯૩ જેટલાં ભડલીવાકયો વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરની હસ્તપ્રતમાંથી ઉપલબ્ધ થાય છે.
લીવાધન કર્તા શ્રી કે પુરુષ એમનું પાન કર્યુ? એ અંગે કોઈ નિશ્ચિન હકીકત પ્રાપ્ત થતી નથી. વિવિધ પ્રાંતોમાં પ્રચલિત જનશ્રુતિઓમાં કોઈ એમને સ્ત્રી અને કોઈ પુરુષ માને છે. ગુજરાતમાં પ્રચલિત જાતિ પ્રમાણે મારવાડના પ્રસિદ્ધ úતિથી ઉદયુદ્ધમાં તેમની પુત્રી હતાં.
કૃતિ : ૧, ગુજરાતી લોકસાહિત્યમાળા : ; માં ગુજરાત : લોકસાહિત્યસમિતિ, ઈ. ૧૯૫૭ (+l.); ૨. ગુસાસ્વરૂપો (+સ.) ૩. લોકસાગરની લહર, જેઠાલાલ ત્રિવેદી, ઈ. ૧૯૪૦ (સં.). સંદર્ભ : ૧. આલિસ્ટઑઈ : ૨; ૨. ગૃહાયાદી; ૩. ડિકેંટલૉગબીજ, ૪. સૂચી; વચ. રાધી : ૫૧, [ાત્રિ.]
Jain Education International
]: ૧૮ કડીના ‘અર્ધ
ગણાય.
[...]
કેન(મુનિ) [ઈ. ૧૭મી સદી] : જૈન, ગુજરાતી-હિન્દીમાં ૨૩/ : ૨૦૫ કડીના ‘ચંદન-મલયાગિરિ-ચોપાઈ/રાસ’ (૨.ઈ.૧૬૧૯ આસપાસ/ઈ. ૧૬૬૩; મુ.)ના કર્તા.
બદ્રબા(?) [ કંડસાર'ના કર્તા. સંદર્ભ
ખરતરગચ્છના જિનરાજસૂરિએ ઈ. ૧૬૧૯માં પ્રતિષ્ઠા કરેલા પ્રતિમાલેખમાં બોન વાચકનો ઉલ્લેખ આવે છે તે આ હોવાની
સંભાવના દર્શાવવામાં આવી છે.
કૃતિ : આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ (ગુજરાતી વિભાગ), સં. રસિકલાલ છો. પરીખ અને અન્ય, ઈ. ૧૯૪૪‘ચંદનમલયાગિરિ ચોપાઈ, સં. સારાભાઈ મ. નવાબ.
સંદર્ભ : ૧. સાઇતિહાસ : ૨, ૨. ગુમધ્ય; ૩. શુસારવ ૪. જૈસા તહાસ ]૫. ચૂંકવિઓ: ૧; ૬, મુહ; ૭. ડિકેટલોંગભાઇ : ૧૯૬(૨); ૮ ડિગ્લૉગભાવિ. [ગી.મુ.]
હું : "કાળવણી ક
ભદ્રેશ્વર |
| સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.
[ા.ત્રિ.]
ભયખ [સં. ૧૭મી સદી] : સંભવત: તપગચ્છના જન. ૮૫ કડીની પૂર્ણદેશ દૈત્યપરિપાટીમાં ૧૭મી સદીના કર્તા. અલવરના મૈશાહ એ સમયે તપગચ્છના ભક્ત થયા હતા તેથી આ કૃતિ તેમની હોવાની પણ સંભાવના છે. જુઓ ભૈરું શાહ.
સંદર્ભ : જૈન ત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૬૩-પૂર્વદેશ ચેન્જપરિપાટી’, ભંવરલાલ નાહટા [21. [a.]
“ભરતબાહુબલિ-સ' (૨૦.૧૬૨૨/સ. ૧૬૭૮, પોષ સુદ ૧૦, ગુરુવાર] : શ્રાવક કવિ ઋષભદાસની દુહા-શીબલ ૮૪ ઢાળની આ મુદ્રિત કૃતિમાં હેમચંદ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રને આધારે ભતેશ્વર અને બાહુબલિના પૂર્વભવોના વૃત્તાંતરો, બરત લઈને કવિએ આ કૃતિમાં જે ધાવિસ્તાર સાધ્યો છે. તે ખાન પુત્ર મરીચિના જીવનપ્રસંગોને તથા કેટલીક ઉપકથાઓને ગૂંથી ખેંચે છે. મધ્યકાલીન પરંપરાનો પૂરો લાભ ઉઠાવીને કવિએ રાસને વીગતસભર બનાવ્યો છે. જેમ કે ભરત અને બાબિલ વચ્ચેના જૂના વર્ઝનમાં દૃષ્ટિયુદ્ધ, વચનયુક્ત, મન, મુષ્ટિયુદ્ધ અને યુદ્ધ તેમ પાંચ પ્રકારના યુદ્ધની વીગતો કવિએ આપી છે. ધ્યાનગરી, કાળાપીઠ શ્વ, ભરતને મળેવ - રત્ન વગેરેનાં વર્ણનો પરંપરાગત છતાં આસ્વાદ્ય બન્યાં છે. ભરત રાજા દીયા ગિકાર કરે છે તે પ્રસંગે ણીઓનો વિસ્તુવિદ્યાપ જ નહીં પણ રાજદરબારના હાથીઓ વગેરે પશુઓનો શોક પણ વએ વર્ણવ્યો છે. બાહુબલિ તથા ભરતને થતા કેવળજ્ઞાનનો પ્રસંગે પણ કવિએ ભાવિનરૂપણની થોડી તક લીધી છે. અહીં પણ
ભાઉ [ઈ. ૧૩મી સદી પૂર્વાધ] : જૈન. ખરતરગચ્છના જિનપતિસૂરિ (જ.ઈ. ૧૧૫૪-અવ. ઈ. ૧૨૨૧)વિષયક ૨૦ કડીના, આંતરચમકનો ઉપયાગ કરતી સયાનીદીમાં રચાયેલ "શ્રી જિન પતિસુરીણામ-ગીત (મુ.) એ સ્તુતિગીતના કર્તા. કૃતિમાં થયેલો ફૂલનો પ્રયોગ ઉલ્લેખનીય છે. કૃતિ : એક કાસંગ્રહ.
સંદર્ભ : ૧. આ કવિઓ : ૧; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્ય-ઉપમાઓ, દૃષ્ટાંતો, કહેવતો વગેરે દ્વારા સુભાષિતો વેરવાની કવિની વિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ. ૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧; લાક્ષણિક શૈલી જોવા મળે છે અને ઋષભદાસની ઉપદેશક કવિ [૪. જૈમણુરચનાએઁ : ૧ તરીકેની પ્રબળ છાપ અંકિત થયેલી રહે છે.
[ગી.મુ.]
[.કો.]
૨૪ : ગુજરાતી આહિત્યકા
ભગો/ભૂલી : ‘ભરતબાહુબલિ'-રાસ
For Personal & Private Use Only
www.jainelibrary.org