Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પતાનું નામ મે
લાં નાથસંપ્રદાય
મા
ઇષ્ટદેવતા
બાલચંદ-૧ ઈ. ૧૮૮૯માં હયાત] : જૈન સાધુ. ‘સંગ્રહવેલિ’ વાંતતિલકા છંદમાં રચાયેલી મૂળ સંસ્કૃત કૃતિ બિહણને કામ ઈ.૧૬૮૯)ના ક.
કશન રૂપે છે ને એ કશ્મીરી કવિની રચના હોય એમ મનાયું છે. સંદર્ભ: પ્રાકારૂપરંપરા.
કી છે. આ ઉપરાંત, આ પ્રસંગે લગતી પૂર્વકથાની પણ સંસ્કૃતમાં
‘બિલ્હણ-કાવ્ય” નામની એક પરંપરા છે (જેનો લાભ જ્ઞાનાચાર્યે બાલચંદ-૨ : જુઓ વિનયપ્રમોદશિષ્ય વિનયલાભ.
લીધો હોવાનો સંભવ છે). એ પરંપરાની સૌથી વધુ પ્રચલિત બાલચંદ્ર-૧ : જુઓ બાલ-૩.
વાચનામાં અણહિલપુર પાટણના રાજા વૈરસિહ સાથેનો બિહણનો
પ્રસંગ આલેખાયો છે, ત્યારે જ્ઞાનાચાર્યની ગુજરાતી કૃતિમાં પાટણના બાલચંદ્ર-૨ |
]: જૈન સાધુ. ગુણહર્ષ પંડિતના રાજા પૃથ્વીચંદ્રનો પ્રસંગ છે. એ પોતાની પુત્રી શશિકલાને શિષ્ય. “ચૌદશ તિથિની સ્તુતિઓ”ના કર્તા.
પંડિત બિલ્હણ પાસે ભણવા મૂકે છે ત્યારે શશિકલા આંધળી છે સંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ: ૧.
શિ.ત્રિ] . ને પંડિત કોઢિયો છે એમ કહી બંને વચ્ચે પડદો રખાવે છે. પરંતુ
એક વખત આ ભંડો ફૂટી જતાં આ ગુરશિષ્યા પડદો હટાવી બાળક(સાહેબ) (જ.ઈ. ૧૮૦૧-અવ. ઈ. ૧૯૦૬/સં.૧૯૬૨, પોષ
એકબીજાને જુએ છે અને પ્રેમમાં પડે છે. બિહણ સાથેની કંદર્પ વદ ૧૧, શનિવાર : રવિભાણ સંપ્રદાયના વિ. નથુરામના
કીડાથી શશિકલાના રૂપમાં પરિવર્તન થતાં રાજાને બનેલી હકીકતની શિષ્ય. જ્ઞાતિએ મેઘવાળ. પિતાનું નામ મૂળદાસ. વતન મારવાડ,
જાણ થાય છે ને એ બિહણને શૂળીએ ચડાવવાનો હુકમ કરે છે. "પછી બોટાદ નજીક એડાઉ ગામે વરાવાટ. પહેલાં નાથસંપ્રદાયના
પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવાનું કહેતાં બિલ્હણ શશિકલાને જ એક સાધુનો ભેટો થતાં જૂનાગઢ-ગિરનારમાં યોગ સાધના માટે
પોતાની ઈષ્ટદેવતા ગણાવે છે અને એની સાથેની રતિક્રીડાનું આવી વસેલા. પાછળથી નથુરામનો ભેટો થયા બાદ રવિભાણ
સ્મરણ કરે છે. વધસ્થાને લઈ જવાતો બિલ્હણ શશિકલાની નજરે સંપ્રદાયના અનુયાયી બન્યા. ધોરાળામાં જીવતા સમાધિ લીધેલી.
પડતાં, બિહણ મરતાં પોતે મરી જશે એમ કહે છે તેથી અંતે હાલમાં તેમનાં ૭ સ્થાનો છે. નિર્ગુણ ઉપાસનાનાં ચારથી ૫ કડીનાં
રાજા શશિક્ષાને બિહેણની સાથે પરણાવે છે. ભજનો (૪ મુ.) તેમની પાસેથી મળ્યાં છે. કૃતિ: ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા,
ગણેશ-સરસ્વતીની નહીં પણ મકરધ્વજ મહીપતિની વંદનાથી ઈ.૧૯૫૮; ૨. સૌરાષ્ટ્રના હરિજન ભકતકવિઓ,નાથાભાઈ ગોહિલ,
આરંભાતા આ કાવ્યમાં કવિની નેમ પ્રેમનો-કામનો મહિમા ઈ.૧૯૮(+સં.).
સ્થાપિત કરવાનો હોય એમ લાગે છે. કાવ્યનો સૌથી આકર્ષક ભાગ [.ત્રિ.]
બિલ્પણ પોતાની ઇષ્ટદેવતા શશિકલાનું પચાસેક કડીમાં સ્મરણ કરે બાળકદાસ-૧ (ઈ. ૧૯મી સદી પૂર્વાધ : સંતરામ મહારાજના છે–જે એના “પંચાશિકા' એ નામને સાર્થક કરે છે–તે છે. તેમાં શિષ્ય. વતન વડોદરા.
શશિકલાના સૌંદર્યનું, એના અનેક શુંગારવિભ્રમોનું ને એની સંતરામ મહારાજ માટેની ભક્તિ વ્યકત કરતાં, કવચિત હિન્દીની સાથેની રતિક્રીડાનું જે વિગતભર્યું ઉન્મત્ત પ્રગભ ચિત્રણ કરે છે તે છાંટવાળાં પદો કેટલાંક મુ.)ના કર્તા.
ગુજરાતી સાહિત્યમાં વિરલ છે. રાવણે સીતાને માટે ૧૦ માથાં કૃતિ: પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ આપ્યાં તો હું ૧ માથું આપું એમાં શું? એમ કહેતા બિલ્હણની (ચોથી આ.).
ખુમારી પણ સ્પર્શી જાય એવી છે.
મો.સાં.] સંદર્ભ : પ્રાકકૃતિઓ.
શિ.ત્રિ
બિહારીદાસ(સંત) જિ. ઈ.૧૭૪૮] : કચ્છના વાંઢાય ગામના બાળકદાસ-૨ |
1 : ત્રિકમદાસના શિષ્ય. વતની. જ્ઞાતિએ કચ્છ ભડિયાની ધલજાતિના રજપૂત. મૂળ નામ કબીર પરંપરાના કવિ. તેમનું ૪ કડીનું ૧ ભજન(મુ.) મળે છે. વેરોજી. પિતાનું નામ મેઘરાજ. દેવાસાહેબના શિષ્ય. દીક્ષા પછી કૃતિ : ૧. અભમાલા; ૨. ભસાસિંધુ.
કિી.જો.] ‘બિહારીદાસ” નામ ધારણ કર્યું હતું. તેમણે હિંદી, ગુજરાતી તથા બિહ/વિલ્હણ : બિહને નામે “જિનચંદ્રસૂરિસ્તુતિ (લે.સં.૧૭મી
કચ્છીમાં પદ અને ભજન (કેટલાંક મુ.)ની રચના કરી છે. આ સદી), વિલણને નામે ‘હીરકલશમુનિ-સ્તુતિ' (લે. સં. ૧૭મી સદી).
આ ઉપરાંત કૃષ્ણબાલવિનોદ', 'ગુરુસ્તુતિ” તથા “પ્રાસ્તાવિક કુંડળિયા' અને વિલ્હાણને નામે “હરિયાળી (લે. સં. ૧૭મી સદી) એ કૃતિઓ
કૃતિઓ પણ તેમણે રચી હોવાનું મનાય છે. મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ છે કે જુદાજુદા તે
કૃતિ: કરછના સંતો, દુલેરાય કારાણી, ઈ. ૧૯૭૬ (સં.).
સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ: ૨, દુલેરાય કારાણી, વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. સંદર્ભ: રાહસૂચી: ૧. કિ. સે. ૨૦૨૦; ૨. ગુસારસ્વતો.
[કી.જો] બિલ્ડણ–પંચાશિકા': દુહા-ચોપાઈની ૧૫૨ કડીની જ્ઞાનાચાર્યની આ બુધરાજશ્ચરાય [ઈ. ૧૫૩૩માં હયાત] : જૈન સાધુ. અવહ8ાના કૃતિ(મુ) સંસ્કૃત ‘બિહણ-પંચાશિકાને આધારે રચાયેલી હોવાથી સંસ્કારવાળી અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં “મદન-રાસ/મદનયુદ્ધ આ નામ પામી છે ને હસ્તપ્રતમાં મૂળ સંસ્કૃત કૃતિની સાથે ૨૦૫ (૨.ઈ.૧૫૩૩/સં. ૧૫૮૯, આસો સુદ ૧, શનિવાર)ના કર્તા. “જૈન જેટલી કડીઓ રૂપે મળે છે. “ચૌર-પંચાશિકા'ને નામે પણ ઓળખાતી, ગૂર્જર કવિઓ' ભૂલથી આ કૃતિને હિન્દી ગણે છે. આ કૃતિની
કાશસિંહ) જિન ધલ જાતિના જ દીન પછી
૨૬૮ : ગુજરાતી સાહિત્યકોશ
બાલદ-૧: બુધરાજકિચરાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org