Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
નગરના ઠાકોરની ઉત્પત્તિ લોકકથામાં જાણીતા હંસરાજ અને કર્તા. વચ્છરાજમાંથી બતાવતા ૧ સંક્ષિપ્ત લખાણમાં આ કવિનું ૧૬ સંદર્ભ : રાહસૂચી:૧.
શિ.ત્રિ.] કડીનું ગીત મળે છે, જેમાં ભાવનગરના રાજા વખતસિહે (ઈ.૧૭૭૨– ઇ.૧૮૧૬) બક્ષિસ માટે આવેલ ગઢવીથી મોટું સંતાડવું એ પ્રસંગ ગોવિંદદાસ-૨ (ઈ.૧૮મી સદી ઉત્તરાધ : દ્વારકાદાસશિષ્ય. વર્ણવાયા છે. કવિની ભાષા રાજસ્થાનીમિક્ષ છે. ગદ્યલખાણ આ રવિસાહેબ (જ.ઈ.૧૭૨૭-અવ.ઈ.૧૮૦૪)ના પ્રશ્નોના ઉત્તર જ કવિનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
“જન ગોવિંદ એવી નામછાપથી રચાયેલા ૨ પદ્યપત્રો (મુ.)માં રાંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિઃ૧. ચિ.શે.] કવિનું અધ્યાત્મજ્ઞાન તથા એ જ્ઞાનને સરળ દૃષ્ટાંતોથી રજૂ કરવાની
એમની હથોટી દેખાઈ આવે છે. ગોવિદ(મુનિ -૫
| : વિજયગચ્છના જૈન કૃતિ : રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં. સાધુ. પદ્મસાગરસૂરિના શિષ્ય. ‘સિન્દુરપ્રકરકાવ્ય-ચોપાઈ (પ્રબોધ- ૧૯૮૯.
ચિ.શે. તરંગિણી)” (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ:મુપુગૃહસૂચી.
શિ.ત્રિ] ગોવિંદરામગોવિંદદાસ : ગોવિંદરામ/ગોવિંદદાસના નામે રુકિમણી
વિવાહ/રુકિમણીહરણ’ (લે.ઈ.૧૭૩૪) તથા ગોવિંદરામને નામે ગોવિદ-૬ [
] : ૧૩૩ કડીના ‘માઈપુરાણ- ‘સુભદ્રાહરણ’ (લે. ઈ.૧૭૨૬) તેમ જ કેટલાંક મુદ્રિત-અમુદ્રિત ચોપાઈ/ માઈશાસ્ત્ર' લ.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા.
પદો મળે છે. ઉપરાંત, સં.૧૯મી સદીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. હજૈજ્ઞાસૂચિ:૧. શિ.ત્રિ ગોવિંદરામનો પણ ઉલ્લેખ થયેલો છે. આ ગોવિંદરામ કયા છે તે
નિશ્ચિત થતું નથી. ગોવિંદજી/ગોવિંદદાસ : ગોવિદજીને નામે બારમાસ’ (લે.ઈ.૧૬૭૩) કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, મળ છે તે ઉપરાંત, કોઈ ગોવિંદદાસને નામે કૃષ્ણ રાધાનો હાર ચોરી ઈ.૧૯૫૮; ૨. પ્રાકાસુધા:૧. લીધો તે પ્રસંગે કૃષ્ણ-રાધાના સંવાદને આલેખતી ૫ પદની ‘રાધાહાર” સંદર્ભ : ૧. કવિચરિત:૩; ૨. પુગુસાહિત્યકારો; ] ૩. (મુ.), કૃષ્ણ રુકિમણીને પારિજાત આપ્યું એ પ્રસંગે કૃષ્ણ-સત્યભામાના આલિસ્ટઑઇ:૨; ૪. ગૂહાયાદી.
[ચ.શે.] વિવાદને આલેખતી ૭ કડવાંની ‘સતભામાનું રૂસણું (લે.ઈ.૧૮૫૫; મુ.), ‘દાણલીલા” અને છૂટક પદો એ કૃતિઓ મળે છે. તેમાંથી ગોવિંદરામ-૧ (ઈ.૧૬મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. પહલી ૨ મુદ્રિત કૃતિમાં કવચિત્ ગોવિંદદાસ એવી નામછાપ મળે ગોસાંઈજી એટલે કે વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ના સેવક. છે છતાં મોટા ભાગનાં પદ-કડવાં ‘ગોવિદજી’ એવી નામછાપ કૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા ત્યારે ગોપીઓ અને માતા જસોદાદર્શાવે છે. આ ગોવિંદજી ઉપર્યુક્ત ‘બારમાસીના કર્તા હોઈ શકે. એ ભોગવેલી વિરહદશાને વર્ણવતી પર કડીની ભ્રમર-ગીતા’ લિ. વળી જુઓ કુબેરજી.
- ઈ. ૧૮૪૧; મુ.) આ કવિની ૧ લાંબી રચના છે. એમના ‘ગોવિદ’ ગોવિંદદાસના નામથી 'દામોદરાખ્યાન', “ભોજનવર્ણનથાળ” કે “જન ગોવિંદ' નામછાપ ધરાવતાં ૩ ધોળ (મુ.) મળે છે (લ.ઈ.૧૭૪૬ લગભગ) તથા કેટલાંક પદ મળે છે. તેમાંથી જેમાંથી ૧ વિઠ્ઠલનાથજી વિશેનું છે. ‘થાળ” ભૂલથી ગોવિંદરામ-૨ ને નામે પણ નોંધાયેલ છે. ગોવિંદજી, કૃતિ : ૧. ભ્રમરગીતા (સે.); ] ૨. અનુગ્રહ, ઑગસ્ટ ગોવિંદરામ નામ ધરાવતા કવિઓ પોતાને માટે ‘ગોવિંદ’ કે ‘ગોવિદ- ૧૯૫૮ - ભ્રમરગીતા', સં. ચીમનલાલ મ. વૈદ્ય. દાસ’ નામ વાપરતા હોવાનું જણાય છે, તેથી ગોવિંદદાસને નામે સંદર્ભ : "ગુસાહિત્યકારો.
[કી.જો.] મળતી કૃતિઓનું કર્તુત્વ નક્કી કરવું મુશ્કેલ છે. જુઓ ગોવિંદરામ.
ચધિદાસ/મતિસારને નામે નોંધાયેલ ‘કાલિનાગદમની સંવાદમાં ગોવિંદરામ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ : રાજારામના પુત્ર. “સમવાદ કાલી તણુ મતિસારઈ, અધિદાસ દાસાંન સાંઈ ચીતારઈ” નગીનાબાદના વતની અને જ્ઞાતિએ બાજ ખેડાવાળ બ્રાહ્મણ. ધર્મો એ છેલ્લી પંક્તિમાં અતિસાર કે ચધિદાસ એ શબ્દોને કર્તાનામના વૈષ્ણવ હોવાનું સમજાય છે પરંતુ પોતાના ગુરુ તરીકે કલ્યાણ અને વાચક તરીકે જોવા મુશ્કેલ છે. પરંતુ તે પૂર્વેની “ગોલંદાસ રાઆસરા પ્રીતમનો નિર્દેશ કરે છે. એમનાં “મધુરાં’નામક ૨૪ કડવાં અને ગુણ ગાયા” એ પંક્તિમાંથી ગોવિંદદાસ કર્યા હોવાનું સમજાય ૫૫ કડીનું “હરિશ્ચંદ્ર આખ્યાન' (ર.ઈ.૧૮૦૦/સં.૧૮૫૬, આસો છે. ‘રાઆસરા’ એ શબ્દ એમની વિશેષ ઓળખ બતાવે છે પણ સુદ ૭, ગુરુવાર; મુ.) હરિશ્ચંદ્રની પ્રસિદ્ધ કથાને પ્રાસાદિક રીતે એનો અર્થ સ્પષ્ટ નથી.
આલેખે છે. તેને નામે ‘અરજીનાં પદો' (ર.ઈ.૧૭૮૭) તથા ‘આઠકવિ : ૧. બુકાદોહન-૩ (.); ૨. બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ વાર’ પણ નોંધાયેલ છે. ૧૮૬૩ – ‘સતભામાનું રૂસણું'.
કૃતિ : પ્રાકાસુધા:૪ (સં.). સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ગૂહાયાદી; ૩. ફૉહ- સંદર્ભ : ૧. કવિચરિત:૩; ]િ ૨. ગૂહાયાદી. [ચ.શે.) નામાવલિ.
ચિ.શે.]
ગોવિંદરામ-૩ (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાધી : ગોવિંદદાસ-૧(ઈ. ૧૭૦૨ સુધીમાં “રામમંજરી' (લ. ઈ. ૧૭૦૨)ના આમોદ (જિ.ભરૂચ)ના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ.
ગુજરાતી સાહિત્યકોશ : ૯૭
ગોવિદ(મુનિ-૫ : ગોવિંદરામ-૩ ગુ. સા.-૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org