Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
દામોદર-૧ ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ) : જુઓ ઉદયસાગરશિષ્ય પ્રાચીનતા જણાતી નથી તેથી પહેલો મત સ્વીકારવો મુશ્કેલ છે. દયાસાગર.
ઓમકારથી આરંભાતો તથા અઢુ ત અને બ્રહ્મવિદ્યાનું નિરૂપણ દામોદર-૨ [ઈ. ૧૬૮૧ સુધીમાં] : મુખ્યત્વે દુહાબંધની ૭૯૭
કરતો જ્ઞાનકક્કો ‘અક્ષર-અનુભવ પ્રદીપિકા', ચૈત્રથી આરંભાતા કડીની એમની ‘માધવાનલ-કથા’ (લે. ઈ. ૧૬૮૧; મુ.) માધવાનલ
અધ્યાત્મના દ્વાદશ મહિના, જ્ઞાનબોધની તિથિઓ, ઉપનિષદ સપ્તઅને કામકંદલાની પ્રેમકથાને બહુધા પાત્રો વચ્ચેના સંવાદોનો
વાર સિદ્ધાન્ત મુજબના જ્ઞાનલબ્ધિના વાર, બ્રહ્મવિદ્ થવા માટેની આકાય લઈને આલેખે છે. રુચિર વર્ણનોથી કૃતિ આકર્ષક બની છે.
સીત ભૂમિકાઓ વર્ણવતું ૧૪ કડીનું પદ ‘સપ્તભૂમિકા’ તેમ જ છે. કૃતિમાં સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતો ગૂંથાયેલાં છે.
આત્મા અને જ્ઞાનનું સ્વરૂપ સમજવતું તથા ભક્તિબોધને નિરૂપનું કૃતિ : માધવનિલ કામકંદલો પ્રબંધ : ૧ (એ), એ. એમ. આર.
J, સં. એમ. આર. યાદ કરી છે. શિવ
૬૧ કડીનું ‘અનુભવચિતામણિ’ – એ બધી (મુ.) આ કવિની
કેવલાદ્વૈતવાદી કૃતિઓ છે. શિવસ્વરૂપનું વર્ણન કરતું ૧૮ કડીઓનું મજમુદાર, ઈ. ૧૯૪૨–‘માધવાનલકથા'. સંદર્ભ : ગૂહાયાદી.
દીર્ધ પદ ‘શિવ અનુભવપ્રદીપિકા' (મુ.) તથા જ્ઞાનવૈરાગ્ય અને રિસો.
શિવસ્મરણનાં, દેશી, પ્રભાતી, કાફી, રામગ્રી, કાલેરો વગેરે વિવિધ દામોદર-૩ [
]:સંસ્કૃત ‘બિલ્ડણ-પંચાશિકા’ના રાગોનો નિર્દેશ ધરાવતાં પદો (૨૫ મુ.) એમની શિવવિષયક ‘ભાષ્ય' તરીકે ઓળખાવાયેલો ગુજરાતી ગદ્યાનુવાદ (લે. ઈ. કવિતા છે. ૧૫મી સદી અંતભાગ/ઈ. ૧૬મી સદી પ્રારંભ અનુ., મુ.) મળે કૃતિ : બુકાદોહન : ૭ (સં.). છે તેમાં ‘બિહાણ-પંચાશિકા' ઉપરાંત બિહણ કથાને લગતા કેટલીક સંદર્ભ : ૧. ગુજહકીકત; ]૨. ગૂહાયાદી. [૨. સો.] સંસ્કૃત શ્લોકો ઉધૃત થયા છે. એમાંના છેલ્લા શ્લોકમાં કેટલાંક કવિત્વોથી પ્રિયાથી વિયુકત બિલ્ડણકવિને પ્રિયા સાથે યોગ દારબ-૧ જિ. ઈ. ૧૬૫૭] : પારસી દસ્તૂર. પિતાનામ પાહલન. કરાવનાર હરિભકત દિ વર દામોદરનો ઉલ્લેખ છે તે અને તે જેદ, પહેલવી, ફારસી અને સંસ્કૃતનો અભ્યાસી‘ખોલો શો - ‘ભા'ના કર્તા તરીકે ઉલ્લેખાયેલ નડિયાદવાસી નાગર એક જ દીન” (૨. ઇ. ૧૬૯૦) તથા ફરજિયાત નામેહ” (૨. ઇ. ૧૬૯૨). વ્યક્તિ છે એમ માનીએ તો આ ગુજરાતી ગદ્યાનુવાદના કર્તા
નામના ગ્રંથોના કર્તા. આ ઉપરાંત એમણે ‘ખુરદેહ અવેસ્તાન નડિયાદવાસી નાગરબ્રાહ્મણ દામોદર કરે.
ગુજરાતીમાં અને સંસ્કૃતમાં અનુવાદ કરેલ છે. તથા ફારસીમાં ‘બિહણ-પંચાશિકા'નો ભાષ્યશૈલીએ ચાલતો આ ગદ્યાનુવાદ
કેટલીક મોનારતો પણ રચેલી છે. ટૂંકાં વાકયોને કારણે પ્રાસાદિક ને પ્રવાહી બન્યો છે તે ઉપરાંત
સંદર્ભ : પારસી સાહિત્યનો ઇતિહાસ, પીલાં ભીખાજી મકાટી, એમાં ભાષાની પ્રૌઢિ પણ છે. બિહણ કથાના અને અન્ય ઈ. ૧૯૪૯.
[૨. ૨. દ.] સુભાષિત રૂપ સંસ્કૃત તેમ જ ગુજરાતી પદ્યોને ગૂંથી લેતા આ
દારબ-૨ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ : પારસી દસ્તૂર. પિતા હોરમઅનુવાદમાં આરંભે અને અંતે પૂર્તિ કરીને સમગ્ર બિહણકથા આપવામાં આવી છે.
ઝદિયોર સંજાણા. વતન વલસાડ. પહેલવી, ફારસીના નિષ્ણાત.
પ્રાચીન રેવાયતોનું સંપાદન (ઈ. ૧૬૮૫) કરનાર આ વિદ્રાને કૃતિ : સવાધ્યાય, જાન્યુ. ૧૯૮૨– ‘
બિહણ પંચાશિકા : દામોદરકૃત જૂની ગુ જરાતી ગદ્યાનુવાદ', સં. ભોગીલાલ જ. સાંડેસરા (સં.)..
( રેવાયતોના ગુજરાતી અનુવાદ (ઈ. ૧૬૯૧) પણ કર્યા છે.
સંદર્ભ : પારસી સાહિત્યનો ઇતિહાસ, પીલાં ભીખાજી માટી, (ા-“1• ઈ. ૧૯૪૯.
રિ. ૨. દ] દામોદર(પંડિત)-૪ [
] : જૈન. શ્રીપતિની મૂળ
દિનકરસાગર [ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. પ્રધાનમગરના સંસ્કૃત રચના ‘જયોતિષરત્નમાલા’ પરના બાલાવબોધ (લે. સં. ૧૯મી
શિષ્ય. ‘ચોવીસી' (ર. ઈ. ૧૮૦૩/સં. ૧૮૫૯, પોષ સુદ ૧૫), સદી અનુ.)ના કર્તા.
‘ચોવીસીન-ચરિત્ર' (ર. ઈ. ૧૮૨૩/સં. ૧૮૭૯, મહા સુદ ૫) સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [8. ત્રિ]
તથા ૧૭ કડીના ‘માનતુંગી-સ્તવન' (ર. ઈ. ૧૮૨૩/સં. ૧૮૭૯, દામોદર-૫ [
] : કવિની કૃતિ કુતિયાણામાં માગશર વદ ૩) –એ કૃતિઓના કર્તા, ‘માનતુંગી-સ્તવન'ની ૨. સં. રચાયેલી હોવાથી ત્યાંના વતની એવો સંભવ છે. એમના ૪ ખાંડ ૧૭૭૯ નોંધાયેલી છે તે છીપભૂલ જણાય છે. અને ૮૮ કડીના ‘હરિશ્ચંદ્રપુરાણનું ભજન” (મુ.)માં સરળ લોકભોગ્ય સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧).
[. ત્રિ.] શૈલીમાં હરિશ્ચંદ્રરાજાની કથા કહેવામાં આવેલી છે. કૃતિ : બૃહત્ સંતસમાં જ મોટી ભજનીવળી, પ્ર. પુરુષોત્તમદાસ
દિવાળીબાઈ |
1: પોતાની કૃતિઓમાં ગી. શાહ, ઈ. ૧૯૫૦ (છઠ્ઠી આ.).
તેમણે આપેલી માહિતી મુ બ તેઓ ડભોઈનાં વિધવા બ્રાહ્મણ
હતાં. ડભોઈથી તે ગોલવા અને એ પછી વડોદરા ગયેલાં અને દામોદરાશ્રમ |
]: જ્ઞાનમાર્ગી વિ. એકમતે ત્યાં રામજીમંદિર બંધાવી નિવાસ કરેલો. અયોધ્યાયાત્રા પણ ઘણી ભાલણ પછી ૫૦ વર્ષે થયેલા, સિદ્ધપુરના બિંદુ સરોવર પર રહેતા વાર કરેલી. પોતાના ગુરુ તરીકે એ ‘દાદા ગુરુનો અને તુલસીસંન્યાસી. અન્ય મતે ચાણોદ પાસે કલ્યાણી કરનાળીના, ઈ. ૧૮મી દાસનો ઉલ્લેખ કરે છે. તેમની પાસે તેમણે તુલસી-રામાયણનો સદી ઉત્તરાર્ધમાં થયેલા સંન્યાસી. કવિની કૃતિઓની ભાષામાં અભ્યાસ કરેલો અને કાવ્યલેખનની તાલીમ લીધેલી. દિવાળીબાઈના
૧૭૭૯ નોંધાયેલી
મુ.)માં સરળ લોક
ની કથા કહેવા
રોટ ભજન વળી, . ૧૨. સો] ના ડભોઈથી તેના નિવાસ કરેલો.
A એકમતે
જ કરેલી. પોત
છે. તેમની વીમ લીધેલી.
દામોદર–૧: દિવાળીભાઈ
ગુજરાતી સાહિત્યકોશ: ૧૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org