Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
(ર.ઈ.૧૮૫૦)ના કર્તા. નંદલાલને નામે રુકિમણી (મંગલ,ચોપાઈ આ કવિમાં જ સિદ્ધ થયો છે. પૌરાણિક કથાવસ્તુમાં સમકાલીન રાસ' (ર.ઈ.૧૮૨) મળે છે તે ઉક્ત નંદલાલ જ હોવાનું રંગો ઉમેરી એને લોકભોગ્ય બનાવવાની કેડી એમણે જ પહેલી સમજાય છે.
પાડી છે, જેનું અનુસરણ પછી પ્રેમાનંદે વધુ સફળતાથી કર્યું છે. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧, ૨); ૨. મુપુન્હસૂચી. [કી જો. એ રીતે ભાલણ અને પ્રેમાનંદની વચ્ચે એ કડી રૂપ કવિ છે. એમણે
જ ગુજરાતીમાં પ્રથમ વાર મહાભારતનાં ૯ પર્વો અને જૈમિનિના નંદલાલ-૩ |
]: પિતાનું નામ માણેકલાલ. “અશ્વમેધ’નાં ૫ આખ્યાનો ઉતાર્યા છે. પદના કર્તા.
મહાભારતનાં પર્વોમાં નાકર આગળનાં પર્વોનું સંક્ષિપ્તરૂપે સંદર્ભ : ૧. ગુજૂક હકીકત; ૨. પ્રાકૃતિઓ. [કી.જો.| સમાવી લઈને કોઈપણ પર્વને સુઘટિત રૂપ આપે છે, કેટલાંક
પેટાપ છોડી દે છે, કેટલાક પ્રસંગોના ટૂંકા સાર આપી ચલાવે નંદલાલ-૪ [
1: શ્રાવક, ‘ભરત વિષણુકુમાર છે, કયાંક કથાક્રમનિરૂપણમાં ફેરફાર કરે છે ને કવચિત્ કાવ્યોચિત -રાસના કર્તા.
પ્રસંગો પણ ઉમેરે છે. કેટલાંક પર્વોમાં કવિની નામછાપ સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા. [કી.જો.. મળતી નથી. પરંતુ આનુવંગિક પ્રમાણો એ કૃતિઓ આ કવિની
જ હોવાનું જ જણાવે છે. એમનું સૌથી વધુ નોંધપાત્ર પર્વ નંદસાગર |
]: હિન્દીની અસરવાળી
તે ‘વિરાટપર્વ છે. ૬૫ કડવાંની આ આખ્યાનકૃતિ (ર.ઈ.૧૫૪૫/સં. ગુજરાતી ભાષામાં રચાયેલ ૪ કડીની હોરી (મુ.)ના કર્તા.
૧૬૦૧, માગશર સુદ ૧૦, સોમવાર; મુ.)માં પહેલાં ૨૧ કૃતિ : જૈકાપ્રકાશ : ૧.
રિ.૨.દ.]
કડવાંમાં આગળનાં પર્વોનું વૃત્તાંત વર્ણવાયું છે. આ કૃતિ જરા
જુદું સપ્રયોજન કથાનિર્માણ કરવાની કવિની શક્તિ, બહુજન નંદિવર્ધનસૂરિ) [ઈ.૧૫૩રમાં હયાત] : રાજગચ્છના જૈન સાધુ.
સમાજનાં સ્વભાવલક્ષણોનું પૌરાણિક પાત્રોમાં આરોપણ કરવાની પદ્માનંદસૂરિના શિષ્ય. ઈ.૧૫૧૫નો એમની પ્રતિમાલેખ મળે છે.
કવિની વૃત્તિ, એમની વિનોદવૃત્તિ અને એમની અલંકાર તથા એમણે “યાદવ-રાસ' (ર.ઈ.૧૫૩૨) રચેલ છે.
ભાષાની પ્રૌઢિનો સુભગ પરિચય કરાવે છે. ૧૧૫ કડવાંનું સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ ભા. ૨, દર્શનવિજયજી
‘આરણ્યકપર્વ(મુ.) પણ કેટલાંક સુંદર ચરિત્રચિત્રણો, કેટલાંક વગેરે; ઈ.૧૯૬૦; ] ૨. જૈનૂકવિઓ: ૩(૧). [કી.જો.]
વર્ણનો અને કવિના વાવૈભવથી રમણીય બનેલું છે.
૧૦ કડવાં અને ૨૨૬ કડીના ‘શલ્ય-પર્વ (મુ)માં યુધિષ્ઠિરને નંદીસર [
]: ૯ કડીના ‘પ્રભાતમંગલ’
સાંગ મયદાનવ પાસેથી મળેલી તે પ્રસંગનું વર્ણન થયું છે તથા (મુ.) નામના પદના કર્તા.
કર્ણ જગડુશા રૂપે અવતરશે એવો ઉલ્લેખ થયો છે તે નાકરનાં કૃતિ : જૈuપુસ્તક: ૧.
[.ર.દ.]
ઉમેરણો છે. ૯ કડવાં અને ૨૩૪ કડીનાં “સૌપ્તિક-પર્વ (મુ.)માં નાકર(દાસ)-૧[ઈ.૧૬મી સદી]: આખ્યાનકાર, વીકાના પુત્ર. પાંડુપુત્રોના સંહારની વાત સાંભળી ‘તમે કેમ એમને માર્યા? એમના જ્ઞાતિએ દશાવાળ વણિક, વડોદરાના વતની. એમની કૃતિઓ
મૂકેલા પિંડ અમે પામત” એમ નિવાસ મૂકી કહેતા દુર્યોધનનું ઈ.૧૫૧૬થી ઈ.૧૫૬૮ સુધીનાં રચનાવ બતાવે છે તેથી
ચિત્ર એના ઉદાત્ત મનોભાવથી આકર્ષક બની રહે છે. ૯ કડવાં એમનો કવનકાળ ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધમાં વિસ્તરે
અને ૧૯૦ કડીએ અપૂર્ણ પ્રાપ્ત થતા “સ્ત્રી-પર્વ (મુ.)માં પણ છે એમ કહેવાય. હરિહર ભટ્ટની કૃપાનો એમણે એક વખત ગાંધારીના માતૃહૃદયનું સુંદર દર્શન પ્રાપ્ત થાય છે. ૨૬ કડવોએ ઉલ્લેખ કર્યો છે. તેમની પાસેથી એમણે કદાચ પરાણિક કથાઓનું
અધૂરું ‘આદિ-પર્વ', ૧૩ કડવાંનું ‘સભા-પર્વ', ૩૭ કડવાંનું “ગદા-પર્વ” જ્ઞાન મેળવ્યું હોય. આખ્યાનો રચીને એ વડોદરાના નાગર બ્રાહ્મણ
અને ૪૩ કડવાંનું ‘ભીષ્મ-પર્વ’ બહુધા મૂલાનુસારી છે. મદનને કે એના પુત્ર (સંભવત: ન્હાન)ને પુણ્યવિસ્તારના હેતુથી
જૈમિનીકૃત ‘અશ્વમેધીને આધારે રચાયેલાં આખ્યાનો ભક્તિલોકો સમક્ષ ગાઈ સંભળાવવા આપી દેતા હતા. પોતે સંસ્કૃત
મહિમાનાં સ્તોત્ર જેવાં છે. ૨૩ કડવાંના ‘લવકુશ-આખ્યાન” (મુ)માં જાણતા નથી એમ કવિ કહે છે પરંતુ એમની કૃતિઓ પૌરાણિક ૧૭ કડવો સુધી તો સીતાપરિત્યાગનું અને લવકુશજન્મ સુધીનું કથાઓનું જે જ્ઞાન પ્રગટ કરે છે, કવિ કાલિદાસ, વાલ્મીકિ, વ્યાસ,
વૃત્તત ચાલે છે. લવકુશ યુદ્ધવર્ણન તો માત્ર ૬ કડવાંમાં છે. શ્રીહર્ષ વગેરેથી પરિચિત જણાય છે ને એમની કૃતિઓમાં દીધે કેટલાંક સુંદર ભાવચિત્રો ધરાવતી આ કૃતિમાં કૌશલ્યા, સીતા સમાસયુકત સંસ્કૃત પદાવલીનો પણ ઉપયોગ થયેલો જોવા મળે
વગેરેમાં પ્રાકૃત જનસ્વભાવનું આરોપણ થયેલું છે. ૨૬ કડવાંનું છે, તે બધું માત્ર શ્રૌત જ્ઞાનને આભારી હોવાનું માનવું કે કેમ મારશ્ય-આખ્યાન (મુ) સંવાદપ્રધાન છે ને કથાને લોકગમ્ય તે પ્રશ્ન છે. કવિની કતિઓમાંથી એમનો બ્રાહ્મણો માટેનો કરવાનો કવિનો પ્રયાસ ધ્યાન ખેંચે છે. ૨૯ કડવાં અને ૭૫૦ પૂજ્યભાવ અને એમનું નામ, વિવેકી અને નિસ્પૃહી વ્યકિતત્વ કડીના સુધન્વા-આખ્યાન'માં પણ કથાપ્રવાહને રસિક બનાવવા પ્રગટ થાય છે. કવિ કૃષણભક્ત વૈષણવ જણાય છે.
કવિએ કરેલા પ્રયત્નો દેખાઈ આવે છે. મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિતામાં નાકરનું ઐતિહાસિક
૧૩ કડવાંના ‘વીરવર્માનું આખ્યાન'માં કવિએ વીરવને વીર દૃષ્ટિએ અગત્યનું સ્થાન છે. વલણ/ઊથલાવાળો કડવાબંધ પહેલીવાર કરતાં વિશેષપણે ભક્ત તરીકે રજૂ કરેલ છે. કોઈ જાતના મંગલા
૨૧૬ : ગુજરાતી સાહિત્યકોશ
નંદલાલ-૩: નાકદાસ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org