Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
૨) ૫. મુ]િ ક કિાવનથી
સઝાય', ૧૨ કડીની ‘સંસારસ્વરૂપ-સઝાય’ અને ‘સિદ્ધાચલ-સ્તવન– નેમિનાથનવરસફાગુ | રંગસાગરનેમિફાગ' [ ઈ.૧૫મી સદી) : એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા નેમસાગર છે તે જૈન સાધુ રત્નમંડનગણિનું આ ફ્રાગુકાવ્ય (મુ.) ઘણી વખત નિશ્ચિત થઈ શકતું નથી.
પંદરમા શતકના જૈન કવિ સોમસુંદરસૂરિને નામે પ્રચલિત થયેલું. સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. લહસૂચી; ૩. હજૈજ્ઞાસૂચિ: ૧. સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોના મિશ્રણવાળી ૩ ખંડની આ કૃતિનું
શિ.ત્રિ] મુખ્યત્વે શાર્દૂલવિક્રીડિત, રાસક, આંદોલ અને યમકસાંકળીવાળો
દુહો એ છંદોક્રમમાં થયેલું સંયોજન વિશિષ્ટ છે. ક્યાંક નેમસાગર-૧ [. ]: જૈન સાધુ. જસસાગરના
અનુષ્ટ્રપ ને અઢયા છંદોનો પણ કવિએ આશ્રય લીધો છે. શિષ્ય. ૧૧ કડીના નેમજી-ગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
નેમિનાથ ગર્ભમાં હતા ત્યારે શિવાદેવીને તેનાં માંગલ્યસૂચક સંદર્ભ : મુમુન્હસૂચી.
. સ્વપ્નોથી પ્રારંભ કરી સમિતી સાથેના લગ્ન પૂર્વે નેમિનાથે કરેલા નેમિકુંજર (ઈ.૧૫૦૦માં હયાત : જૈન સાધુ. ૪ ખંડ અને સંસારત્યાગ સુધીની કથા આલેખી કવિએ નેમિચરિત્ર અહીં આલેખ્યું ૧૯૮૪૩૦ કડીના ‘ગજસિંહરાય ચરિત્ર-રાસ ગજસિઘકુમાર-રાસ’ છે એ રીતે આ ફાગુ થોડું જુદું છે. અલબત્ત એમ કરવા જતાં (ર.ઈ. ૧૫૦૦/સં. ૧૫૫૬, પ્રથમ જેઠ સુદ ૧૫, બુધવાર)ના કર્તા. ફાગુનું હાર્દ બહુ જળવાયું નથી. કૃષ્ણની પટરાણીઓ નેમિનાથન સંદર્ભ: ૧. જૈસાઇતિહાસ; ] ૨. જૈમૂકવિઓ: ૧,૩(૧);
લગ્ન માટે સમજાવવા ગિરનાર પર્વત પર લઈ જાય છે. એ પ્રસંગ ૩. જેહાપ્રોસ્ટા; ૪. ડિકેટલૉગભાઈ : ૧(૨); ૫. મુપુગૃહસૂચી;
દ્વારા કવિએ વસંતવર્ણનની કેટલીક તક ઝડપી લીધી છે અને ત્યાં ૬. હજૈજ્ઞાસૂચિ: ૧.
કાવ્ય ફાગુના વિષયને અનુરૂપ બને છે. કૃષણનાં ગોકુળનાં પરાક્રમો
અને દ્વારિકાવર્ણનથી કેટલુંક વિષયાંતર કાવ્યમાં થાય છે, તો પણ તમિદાસ : આ નામે ૩૩ કડીનો ‘વિવાહ-સલોકો' (મ) મળે છે. પદમાધઈ ને સંદર વર્ણનોથી કાવ્ય ધ્યાનપાત્ર બને છે. રિ,૨.૮.] તેના કર્તા કયા નેમિદાસ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિની ભાષા ઈ.૧૭મી સદીના અંત અને ઈ.૧૮મી સદીના પ્રારંભની લાગે છે. “નેમિનાથની રસવેલી”[.ઈ. ૧૮૩૩/સં.૧૮૮૯, ફાગણ સુદ ૭) :
કૃતિ : ફાસ્ત્રમાસિક, ઓકટો–ડિસે. ઈ. ૧૯૬૦-વિવાહસલોકો’ ખુશાલવિજયના શિષ્ય ઉત્તમવિજયની ૧૫ ઢાળ ને ૨૧૦ કડીસં. હરિવલ્લભ ચુ. ભાયાણી.
ઓમાં લખાયેલી આ કૃતિ(મુ)માં કૃષ્ણની રાણીઓ નેમિનાથને સંદર્ભ : ડિકેટલૉગભાવિ.
શ્રિત્રિ] વિવાહ માટે સમજાવે-મનાવે છે એ પ્રસંગને કેન્દ્રમાં રાખવામાં
આવ્યો છે, એટલે રુકિમણી, સત્યભામા, પદ્માવતી વગેરેએ કરેલો નેમિદાસ-૧ ઈ. ૧૮મી સદી પૂર્વાધ] : જૈન શ્રાવક. જ્ઞાનવિમલના અનનય દરેક ઢાળમાં આલેખાતો જાય એવી રચના કવિએ શિષ્ય. દશાશ્રીમાળી વણિક. પિતા રામજી. ‘અધ્યાત્મસારમાલા” કરી છે. નારી વિનાના પુરુષના જીવનની શુષ્કતા ને નારીસ્નેહનું (ર.ઈ. ૧૭૦૯/સં. ૧૭૬૫, વૈશાખ સુદ ૨, મુ.) અને ૭ ઢાળની મહત્વ રાણીઓની ઉપાલંભભરી ને મર્માળી ઉકિતઓમાં સરસ ઝિલાયાં પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા/અનુભવલીલા' (ર.ઈ.૧૭૧૦/સ. છે. કવિની રસિકતા ને કલ્પના પણ ‘નારીને નાવડિયે બેસી તરવો ૧૭૬૬, મહા/ચૈત્ર સુદ ૫, મુ.)ના કર્તા.
પ્રેમસમુદ્ર, ‘અલબેલીને આલિંગને રે, કંકણની પડે ભાત્ય” જેવી કૃતિ : * ૧. અધ્યાત્મસારમાલા, પ્ર. બુદ્ધિપ્રભા, સં. ૧૯૭૨ના પંકિતઓમાં સરસ ખીલી છે. દિયર સાથે વિનોદ કરતી રાણીઓના એક અંકમાં; ૨. નસ્વાધ્યાય.
ઉદ્દગારોમાં પ્રસન્ન મધુર ને સૌમ્ય શૃંગારનું નિરૂપણ ખૂબ સંદર્ભ : ૧.જૈમૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૃહસૂચી. શ્રિત્રિ]
લાક્ષણિક બન્યું છે. આ સ્ત્રીઓનાં રૂપલાવણ્યનું ને એમનાં નેમિનાથ-ચતુષ્પાદિકા': તપગચ્છના મુનિ રત્નસિંહસૂરિ શિષ્ય
અલંકારોનું તથા વિવાહ માટે તૈયાર થતાં રાજલ ને નેમિનાથના વિનયચંદ્રસૂરિરચિત ૪૦ કડીનું ચોપાઇબંધમાં રચાયેલું, ઉપલબ્ધ
દેહસૌંદર્યનું ઝીણું આલેખન પણ કવિએ સંક્ષેપમાં ને અસરકારક પહેલું બારમાસી કાવ્ય(મુ.). શ્રાવણથી આરંભાઈ અસાડમાં પૂરી થતી
રીતે કર્યું છે. આ કૃતિમાં નેમિનાથના વિયોગમાં ઝૂરતી રાજલને તેની
કૃતિને એકરસપ્રધાન-શૃંગારપ્રધાન રાખવાનું કવિએ ઇચ્છવું છે સખી નેમિનાથને ભૂલી જવા સમજાવે છે. પરંતુ સખીની એ
અને તેથી રાજુલના વિલાપને વીગતે નિરૂપવાનું ટાળ્યું છે તેમ વિનંતિને ન માની, વધતી જતી વિરહવ્યથા અસહ્ય બનતાં, આખરે
નમ-શમિતીના અન્ય જીવનપ્રસંગોને પણ અત્યંત સંક્ષેપમાં રાજલ ગિરનાર જઈ નેમિનાથના હાથે દીક્ષા લઈ સિદ્ધિ પામે છે–
પતાવ્યા છે. વિવિધ દેશીઓની ૧૩–૧૩ કડીઓની ઢાળ (છેલ્લીને એવી નેમિનાથ રાજિમતીની પ્રચલિત કથાને કવિ આમ તો
અપવાદ)નો સુઘડ રચનાબંધ અને સળંગ અનુપ્રાસાત્મક ભાષા અનુસરે છે, પરંતુ એક કડીમાં દરેક માસનું પ્રકૃતિવર્ણન, બીજી
આ કૃતિની નોંધપાત્ર લાક્ષણિકતા છે.
રિસો. કડીમાં રાજલને તેની સખીએ કરેલ વિનંતિ અને ત્રીજી કડીમાં નમિનાથ-ફાગ’: દુહાની ૨૩ કડીની, “ફાગ” તરીકે ઓળખાવાયેલી વિનંતિનો રાજવે આપેલો ઉત્તર એમ ૩-૩ કડીના ઝૂમખાને લીધે અજ્ઞાત કવિની આ કૃતિ (લ.ઈ. ૧૬મી સદી અંત ૧૭મી સદી કૃતિનું સંયોજન વિશિષ્ટ બન્યું છે. ક્રમશ: કાવ્યનાયિકાની વધતી આરંભ અનુ:5.) વસ્તુત: રાજિમતીનો ૧૨ માસની વિરહવ્યથાનું જતી વિરહવ્યથા અને કેટલાંક સુંદર વર્ણનોવાળું આ કાવ્ય અંતે વર્ણન કરે છે. અસાડથી આરંભાઈ જેઠ માસના નિર્દેશ સાથે પૂરી વૈરાગ્યબોધમાં પરિણમતું હોવા છતાં એમાંના ભાવ તત્ત્વના પ્રાધાન્યથી થતી આ કૃતિમાં અંતે ત૫-જપ-સંયમ આદરીને રાજિમતી આકર્ષક બની રહે છે.
રિ.૨.દ.] નેમિનાથની પણ પહેલાં શિવપુરીને પામે છે એમ ઉલ્લેખાય છે,
માની, વધતી જતી વિરલ
સિદ્ધિ પામે છે-
અપવાદ)નો સુઘડ રસ
નમસાગર-૧: “નેમિનાથ-ફાગ
ગુજરાતી સાહિત્યકોશ: ૨૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org