Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
નામ દિનમણિ શર્મા, દીક્ષા જોધપુરમાં. દીક્ષાનામ નિત્યાનંદ. યજ્ઞોપવીત બાદ ૮ જ વર્ષની વયે વિદ્યાભ્યાસ માટે કાશીગમન.
હતા અને દર પૂનમ હાથમાં તુલસી લઈ ડાકોર જતાં અમ કહેવાય છે ને એમનાં ૨ પર્દામાં વ૨કુળનો નિર્દેશ હોવાથી ગર્ભશ્રીમંત છતાં શાશ્વતસુખ અર્થે ગૃહત્યાગ કર્યો. વારાણસીમાંતે એક વખતે વૈષ્ણવધર્મી હશે એમ પણ મનાયું છે, પરંતુ રણછોડવેદ-વેદાંગ-દર્શનનો અભ્યાસ. તીર્થાટન કરતાં કરતાં ઊંઝામાં સહજા-ભક્તિનાં એમનાં કોઈ પદો પ્રાપ્ત નથી તે ઉપરાંત શુદ્ધ વૈષ્ણવ નંદ સાથે મેળાપ. સહજાનંદની આજ્ઞાથી અમદાવાદમાં નરભેરામ ભાિમાર્ગ પણ એમની કૃતિઓમાં ખાસ નજરે પડતો નથી. શાસ્ત્રી પાસે વિશેષ અભ્યાસ. વિદ્વત્તાને કારણે ‘વિદ્યાવારિધિ’ડાકોર જતાં નિરાંતને ભકિતના આ ક્રિયાકાંડોની નિરર્થકતા કહેવાયા અને શાસ્ત્રાર્થ પારંગત હોવાથી ‘વ્યાસ’ની પદવી અપા- સમજાવનાર કોઈ મિયાંસાહેબ અમનસાહેબ નામે મુસ્લિમ હતા એમ યેલી. તેઓ મોટે ભાગે અમદાવાદના દરિયાખાન ઘુમ્મટમાં રહી કહેવાય છે, પરંતુ સંપ્રદાયની માન્યતા અનુસાર અમણે પ્રથમ શિષ્યોને ભણાવતા અને ઉપદેશ આપતા, તેઓ વિશાળ શિષ્યવૃંદ ઉપદેશ પણના રામાનંદી સાધુ ગોક્ળદાસ પાસેથી લીધો હતો ધરાવતા હતા. સહજાનંદસ્વામીના ‘વચનામૃત’ને એમના મુખેથી અને પછીથી સચ્ચિદાનંદ પરિવ્રાજક દંડીસ્વામીએ એમને સગુણઉતારનાર ૪ સાધુમાંના તેઓ એક હતા. સહજાનંદની પ્રસાદી રૂપ ભક્તિમાંથી નિર્ગુણ તરફ વાળ્યા. વસ્તુઓનો સંગ્રહ કરવામાં તેમનો ફાળો મોટો છે. અવસાન વડતાલમાં.
‘અવતાર-ચરિત્ર’તથા ‘વૈકુંઠદર્શન’તેમના મૌલિક ગ્રંથો છે. તેમણે અનેક ગ્રંથોના ગુજરાતીમાં અનુવાદ–રૂપાંતર કર્યાં છે, જેમાં ‘દશમસ્કંધ’(પૂર્વાર્ધ), ‘વિદુરનીતિ’, ‘ભગવદ્ગીતા’, ‘કપિલ-ગીતા’, ‘એકાદશસ્કંધ’ના‘ગુણવિભાગ’, શતાનંદના ‘સત્સંગીજીવન’માં આવતી ‘નિષ્કામશુદ્ધિ’નો સમાવેશ થાય છે. તેમણે ‘પંચમસ્કંધ’સુધી અને શિક્ષાપત્રી'નો ટીકાસહિત અનુવાદ કર્યો છે.
‘હરિદિગ્વિજય’, ‘હરિકવચ’, હનુમાનજીની સ્તુતિ સ્વરૂપ *હનુમત્કવચ', શાંડિલ્યસૂત્રનું ભાષ્ય, ‘રુચિરાષ્ટક’ વગેરે તેમની સંસ્કૃત કૃતિઓ છે.
સંદર્ભ : ૧. વિઘાવારિધિથી નિત્યાનંદસ્વામી, નારાયણબી, ઈ. ૧૯૬૩; ૨. સંપ્રદાયના બૃહસ્પતિ શ્રી નિત્યાનંદસ્વામી, ગોરધનદાસ જી. સોરઠિયા, સં. ૨૦૨૯; [] ૩. સ્વામિનારાયણસંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસજી, સં. ૨૦૩૦ (બીજી આ.), ૪. સ્વામિનારાયણીય સંસ્કૃત સાહિત્ય, ભાઈશંકર પુરોહિત, ઈ. ૧૯૭૯ [ત્રિ] નિધિકુશલ (ઈ.૧૬૭૧માં હયાત) : જૈન સાધુ, પ્રત્યેક બુદ્ધની રાસ’ (ર.ઈ.૧૬૭૧ સ. ૧૭૨૭, અસાડ સુદ ૨ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા.
નિમાનંદ |
છંદમાં રચાયેલાં ૨ પદ (મુ.)ના કતાં, કૃતિ : ૧. કાોહન : ૧; ૨: બુકાદોહન : ૫. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; [] ૨. ગૃહયાદી,
[કી.જો.]
] : ‘સાહેલી-રાંવાદ'ના કર્તા. [કી.જો.] નિર્ધન ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.પર/સં.૧૯૦૮ અધિક ભાદરવા સુદ ૮, મંગળવાર] : જ્ઞાનમાર્ગી સંતકવિ. દેથાણ (જિ. ચ)ના વતની. જ્ઞાતિએ ગોહેલ રજપુત કોઈ પાટીદાર પણ કહે છે. પિતા ઉમેદસિંહ. માતા હૅતાબા, જન્મ ૧૭૪૭માં મનાય છે, પણ એને માટે કોઈ આધાર જણાતો નથી. બાલ્યકાળથી ભકિતના સંસ્કારો ધરાવતા નિરાંત આરંભકાળમાં રણછોડભક્ત નિશ્કિલ : નિયત
નિરંજનામ |
[કી.જો.]
] કૃષ્ણસ્તુતિનાં ચર્મી
:
સંદર્ભ : ગૃહાયાદી.
Jain Education International
મનકીર્તન દ્વારા ઉપદેશ આપતાં નિરાંત મહારાજને ભિન્ન ભિન્ન કોમોમાંથી અનુયાયીવૃંદ મળ્યું હતું. મંદિરો ઊભાં કરવાની ને સંપ્રદાય સ્થાપવાની એમણે અનિચ્છા બતાવી પરંતુ એમના પ્રમુખ ૧૬ શિષ્યોને જ્ઞાનગાદી સ્થાપી ઉપદેશ આપવાની અનુજ્ઞા આપી, ઊંચ-નીચ, નાતજાત વગેરેના ભેદ વગર આજે આ સંપ્રદાય ઉત્તર ગુજરાતના માલેસણથી છેક દક્ષિણમાં મહાડ (મહારાષ્ટ્ર)
પ્રચલિત છે. નિરાંતનું અવસાન ઈ. ૧૮૫૨ (સં. ૧૯૦૮, ભાદરવા સુદ ૮)માં થયું હોવાનું સંપ્રદાયમાં નોંધાયું છે પણ એનો ઇં આધાર સ્પષ્ટ નથી. ઈ.૧૮૪૩ પછી થોડાં વરસોમાં એ અવસાન પામ્યા હોવાનું જણાય છે.
નામની ઉપાસનાનો અને નિવૃત્તિમાર્ગનો ઉપદેશ કરનાર નિરાંતની મુખ્ય દાર્શનિક ભૂમિકા અદ્વૈત વેદાંતની છે પણ એમાં યોગ અને ભક્તિનાં તત્ત્વો મિા થયેલાં છે. એમનું કાવ્યસર્જન(મુ.) મોટે ભાગે પદ રૂપે છે. ધોળ, કાફી, ઝૂલણા આદિ નામભેદો ધરાવતાં ને ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ મળતાં ૨૦૦ ઉપરાંત પદો અદ્વૈતબોધ, નામમહિમા, ગુરુમહિમા ઉપરાંત ભક્તિનું પણ નિરૂપણ કરે છે અને એની સરળ અર્થવાહિતાની લોકગમ્ય બને છે. કદાચ વર્ણનાત્મક રીતિને કારણે 'કથા'ને નામે ઓળખાયેલાં પર્દાના સમુચ્ચય મળે છે, જેમાં ધનવિરાગ, વિરાગ, ગુરુ૨૯ કાન્ત, માયાપાગ, પરિપુ, ચિત્તશુદ્ધિ, બ્રહ્મદર્શન, પુરુષપ્રકૃતિ, દેહોત્પત્તિ, દેહાવસાન આદિ વિષયોની સમજ શિષ્યને આપવામાં આવેલી છે. વેદાંતવિષયક જિજ્ઞાસા પ્રગટ કરતા ૩ પત્રોરિદાસ(હરિભક્ત)ને (૨.૯.૧૮૦૦સં.૧૮૫૬, આસો સુદ ૧ શુક્રવાર), શિવરામ (રિયાણુ)ને (ઈ.સ. ૧૮૫૬, આશ વદ ૧, શનિવાર) તથા મંછારામ (જે પછીથી એમના શિષ્ય બનેલા)ને (૨.ઈ. ૧૮૦૧/સં.૧૮૫૭ પોષ વદ ૧૨, સોમવાર) સંબોધાયેલા–પણ પદો જ ગણાય.
નિરાંતનાં ૨ તિથિકાવ્યો ને ‘સાતવાર’ જ્ઞાનમૂલક છે ને સાતવારમાં વારનાં નામ કોષથી ગૂંથાયાં છે. વિરભાવને વર્ણવત ‘બારમાર' પણ અંતે જ્ઞાનમાં જ પરિણમે છે. આ ઉપરાંત સવૈયા તથા હિંદીમાં કુંડળિયા, સાખી, કવિત, રેખતા આદિ પ્રકારની વધુ રચનાઓ આ કવિએ કરી છે.
કવિની બે દીર્ધ કૃતિઓ મળે છે. ‘યોગસાંખ્યદર્શનનો સાકા ૧૦૩–૧૭ કડીમાં યોગદર્શન અને ખ્વદર્શનની શાસ્રીય સમજૂતી આપે છે. અને ‘અવતારખંડન’ ૧૦–૧૦ કડીના ૧૦ ખંડમાં
ગુજરાતી સાહિત્યકોશ : ૨૨૩
For Personal & Private Use Only
www.jainelibrary.org