Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
લય એમ દરેક બાબતમાં એકધારા ઊંચા કવિકર્મની પ્રતીતિ આ કયા નંદદાસ છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. કૃતિમાં થાય છે.
કૃતિ: ભસાસિંધુ. જેને મહાકાવ્યની જોડે મૂકવા મન લલચાય એ કક્ષાની, સંદર્ભ :૧. ગૂહાયાદી; ૨. ડિકેટલૉગબીજે; ૩. ડિકેટલૉગભાવિ; પ્રેમાનંદની પ્રતિભાનું સફળ નૂર જેમાં ઝબકયાં કરે છે તેવી આ ૪. ફૉહનામાવલિ
[કી જો; શ.ત્રિ.] કૃતિ કવિની ઉત્તમ રચના તો છે જ, પરંતુ ગુજરાતી ભાષાનાં ગણતર ઉત્તમ પુસ્તકોમાં હંમેશ સ્થાનને પાત્ર લેખાશે. [ઉ.જે. ‘નંદ-બત્રીસી' : પ્રધાનપત્ની પદ્મિનીના શામળની કલમના રૂદ્ર
રૂપવર્ણનના અપવાદ સિવાય કવિતા કરતાં વાર્તાવસ્તુને કારણે ‘નળાખ્યાન-૨ : ભાલણકૃત વલણ કે ઊથલા વગરનાં વિવિધ રસપ્રદ બનેલી આ શામળની વાર્તા(મુ) ચોપાઇ-દોહરા અને રાગવાળી દેશીઓનાં ૩O|૩૩ કડવોમાં રચાયેલું મધ્યકાલીન રોળા-ઉલાલાના છપ્પાની બધી મળીને ૬૩૫ કડીમાં રચાયેલી ગુજરાતી કવિતાનું નવિષયક પહેલું આખ્યાન(મુ.), મહાભારતના છે. પ્રધાન વૈલોચનની રૂપવતી પત્ની પદ્મિનીના દેહના સ્પર્શથી આરોગ્યકપર્વની ‘નલોપાખ્યાન'ની કથાને અનુસરવાનું વલણ કવિનું સુવાસિત વસ્ત્રો તરફ દિવસે ભમરા આકર્ષાઇ આવતા. તેમના ત્રાસથી વિશેષ રહ્યું છે, પરંતુ જ્યાં કવિએ વીગતને બદલી હોય કે વર્ણનોને બચવા એ વસ્ત્ર ધોબી રાત્રે ધોતો હતો ત્યારે રાત્રિનગરચર્યાએ વધારે વિસ્તારી નવી અલંકારછટા દાખવી હોય ત્યાં બહુધા શ્રીહર્ષના નીકળેલા રાજા નંદસેનને પ્રધાનપત્નીના સૌંદર્યની ધોબી પાસેથી નષધીયચરિતુ’ મહાકાવ્ય અને ત્રિવિક્રમના ‘નલચંપૂ’ની અરાર જાણ થઈ. બીજે દિવસે પ્રધાનને કચ્છમાં ઘડા લેવા મોકલી રાજા ઝીલી છે. મૂળ કથાના પ્રસંગોને વિસ્તારી કૃતિને વધારે રસાવહ રાત્રે પ્રધાનને ઘેર ગયો. ગયો હતો કામાસક્તિથી પ્રેરાઈને, પણ બનાવવાની શક્તિ પ્રેમાનંદ જેટલી કવિ દાખવતા નથી, તો પણ ત્યાંના પોપટની દાતાભરી વાણીથી તેમ પદ્મિનીના બોધક ઉપાયથી શુંગાર અને કરુણ રસની કેટલીક જમાવટ કવિ કરી શક્યા છે. તેની કામવૃત્તિ વિચલિત થઈ ગઈ. “અધું મન પોપટથી પડ્યું, અલબત્ત વનવાસ ભોગવતા યુધિષ્ઠિરના દુ:ખને હળવું કરવા અર્થે નારીગુણથી ગળ્યું” અને “ાર આવ્યો તે જનક જ થયો, પૃહદસ્વ ઋષિ દ્વારા કહેવાયેલી મૂળ કથા પ્રધાનપણે જેમ કરુણ છે પલી આપી મંદિર ગયો.” ઘેર પાછો ફરેલો પ્રધાન, પોપટ તથા તેમ અહીં પણ કરણ રસ જ કેટલાંક મર્મસ્પર્શી પદોને લીધે પદ્મિનીના તેમ જ તે પછી રાજાના તથા પાિની અને તેની વધારે પ્રભાવક છે. પાત્રોના પૌરાણિક ઉદાત્ત ચરિત્રને જાળવી પિતાના પણ ખુલાસા ન સ્વીકારતાં શંકા અને દાઝથી પ્રેરાઈ રાખીને પણ તેઓ પ્રેમાનંદની નિરૂપણ કળાથી જુદા પડે છે. જંગલમાં એકાંતમાં તેની નિદ્રાવશ અવસ્થામાં નંદ રાજાને કેમ | | કવિને નામે ૨૭/૨૮ કડવાંનું એક બીજું ‘નળાખ્યાન’ પણ મારી નાખે છે, તેનું પાપ કેમ છતું થાય છે અને અંતે મુદ્રિત રૂપે મળે છે, પરંતુ આ કૃતિની ઉપલબ્ધ ન થતી હસ્તપ્રત, પદ્મિનીનું સતીત્વ કેવા ચમત્કારથી સિદ્ધ થઈ રાજને સજીવન સુરુચિને આઘાત પહોંચાડે એવા કેટલાક એમાં વ્યક્ત થયેલા કરે છે, તે વિસ્તારીને વર્ણવતી આ વાર્તા એના મધ્યકાલીન ઑતાવિચારો, કવિની અન્ય કૃતિઓથી જુદી પડી જતી કંઈક વિલક્ષણ ઓની જેમ આજના વાચકોને ય પકડી રાખે તેવી છે. વાર્તામાં શૈલી ઇત્યાદિ કારણોને લીધે આ રચના એમની નથી એ હવે રાજા, પ્રધાન, પદ્મિની અને પોપટ એ ચારે મુખ્ય પાત્રોના મેમાં નિશ્ચિત બન્યું છે.
શિ.ત્રિ.] સંસારજ્ઞાન અને વ્યવહાર-નીતિબોધના ઢગલાબંધ સુબોધક દોહરાનવકૂંવર [ઈ.૧૮૪૧ સુધીમાં : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવયિત્રી.
ચોપાઇ મૂકતાં કવિએ પાછું વાળીને જોયું નથી. પદ્મિનીના પિતાને ‘શ્રીનાથજીનું ધોળ' (લે. ઈ.૧૮૪૧)ના કર્તા.
ત્યાં પ્રધાનની શંકાના નિવારણાર્થે રમાતી પાસાબાજીમાં ૪ પાત્રો સંદર્ભ : ગૂહાયાદી.
વડે ઉચ્ચારાતા ૨૦ અને વાવમાં પાણી પીવા જતાં રાજાએ
અને પ્રધાને ૬-૬ વાર દીવાલ પર લખેલા ૧૨ એમ કુલ ૩૨ નળ: જુઓ નલ.
દોહરાને કારણે વાર્તાને ‘નંદ-બત્રીસી' નામ અપાયું છે. પાસાની
રમતનો પ્રસંગ શામળની સ્વતંત્ર કલ્પનાનો ઉમેરો છે. પુરોગામી નંદ: આ નામે કેટલાંક જૈનેતર પદો અને ૧૬ કડીની “ચૌદ
‘નંદ-બત્રીસી'ઓમાં એ નથી. સ્વપ્ન-સવૈયા’ (લે.ઈ.સં. ૧૮મી સદી અનુ.) તથા નંદસૂરિને નામે
[અ.રા. જ કડીનું ‘સિદ્ધાચલ, શત્રુજ્યસ્તવન (મુ) એ જૈન કૃતિઓ મળે નંદયસોમસૂરિ) |
]: જૈન સાધુ. ૧૦ છે. આ નંદ કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. નંદસૂરિ કડીના ‘ચોવીસ જિનાંછન-ચૈત્યવંદન” (મુ.)ના કર્તા. તે નનસરિ હોવાની પણ સંભાવના છે, કેમકે નન્નસૂરિની પ્રતિ ઐઅસંગહ • ૩.
[કી.જો.] કૃતિઓ કેટલેક સ્થાને નંદસૂરિને નામે મળેલી છે. જુઓ નન્નસૂરિ. કૃતિ : ૧. જેમાપ્રકાશ: ૧; ૨. જેસંગ્રહ.
નંદલાલ-૧ (ઈ.૧૭૧૮ સુધીમાં : “નરસિંહ-ચરિત’ (લ.ઈ.૧૭૧૮)ના સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફોહનામાવલિ; ૩. હજૈજ્ઞાસૂચિ:૧ ક.
[કી.જે; ૨.૨.દ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.
નંદદાસ: આ નામે કૃષ્ણભક્તિનાં હિંદી-ગુજરાતી પદો (કેટલાંક મુ.), નંદલાલ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાધ] : જૈન સાધુ. ઋષિ રતિ રામના ‘વિરહમંજરી’, ‘અનેકાર્થમંજરી'-એ કૃતિઓ મળે છે. તેના કર્તા શિષ્ય. ‘લબ્ધિપ્રકાશ-ચોપાઈ'(ર.ઈ.૧૮૪૭) તથા “જ્ઞાનપ્રકાશ
લાખ્યાન-૨ : નંદલાલ-૨
ગુજરાતી અહિત્યકોશ : ૨૧પ
www.jainelibrary.org
For Personal & Private Use Only
Jain Education International