Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
વિનોદવચન અને કૃબર કોઇ તપસ્વી પાસેથી ઘુ વિદ્યા મેળવી દમયંતીનો કરુણ વિલાપ વિવિધ દેશીઓ ને દવાઓવાળાં કેટલાક નળને હરાવે છે એવું અન્યત્ર ક્યાંય ન મળતું પ્રસંગકથન લક્ષ સુંદર ગીતોમાં રજૂ થયો છે. ખેંચે છે.
દૃષ્ટાંતની સહાયથી પ્રસંગે પ્રસંગે અપાયેલો બોધ અને સ્થળે સ્થળે કૃતિ : (મહીરાજકૃત)નલદવદંતીરારા, સં. ભોગીલાલ જ, સાંડેસરા, પ્રાકૃત, અપભ્રંશ, હિંદી, ફારસી, ગુજરાતી સુભાષિતોની ગૂંથણી ઈ.૧૯૫૪(સં.).
આ કૃતિની તરી આવતી લાક્ષણિકતા છે. અનેક ગ્રંથોમાંથી લીધેલાં સંદર્ભ : ૧, નકવિકાસ; ] ૨. જૈનૂકવિઓ: ૩(૧); ૩. મુપુ- સુભાષિતો કવિની વિદ્વત્તા અને બહુશ્રુતતાની સાખ પૂરે છે તે ગૂહસૂચી; ૪. લહસૂચી; ૫. હજૈજ્ઞાસૂચિ: ૧. જિ.કો.] ઉપરાંત કવિનો વિવિધ ભાષાપ્રયોગશોખ પણ નોંધપાત્ર છે. અન્ય
ભાષાનાં સુભાષિતોનો કેટલીક વાર ગુજરાતી અનુવાદ અપાયો છે. ‘નલદવદંતી-પ્રબંધ' [૨.ઈ.૧૬૦૯ સં.૧૬૬૫, આસો વદ ૬,
થો વટ ૮ ધર્મબોધનો વારંવાર પ્રગટ થતો હેતુ, અતિવિસ્તારી કથાથન સોમવાર : જયસોમશિષ્યવાચક ગુણવિનયની આ કૃતિ(મુ.) આરંભના અને કયારેક વાગાડંબર અને શબ્દવિલાસમાં સરી પડતી ભાષાભિદુહા-ચોપાઈ ઉપરાંત દેશીની ૧૬ ટાળો અને કુલ ૩૫૩ કડીમાં ની વ ટાળો અને કલ 2 કીમાં વ્યક્તિ આ કૃતિની અન્ય લાક્ષણિકતાઓ છે. વ્યક્તિ એ
[કા.શા.] રચાયેલી છે. આ નાનકડી કૃતિમાં કવિએ અન્ય ભવોની કથાઓ આપી નથી તેમ જ સ્વયંવરના પ્રસંગથી જ કથાનો આરંભ કરી
નલદવદંતીરાસ-૨ [૨.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, ભાદરવા સુદ ૯ મુખ્ય પ્રસંગો જ ટૂંકમાં આલેખ્યા છે. કવિ જૈન પરંપરાની નલ
દુહા, ચોપાઇ આદિ માત્રામેળ છંદો અને દેશી ઢાળોની ૧૨૫૪ કથાને અનુસર્યા છે તેથી અહીં હંસ અને કલિની તથા તેને અનુષંગે
કડીમાં બંધાયેલો મહીરાજકૃત આ રાસ(મુ.) બહુધા હેમચંદ્રના મત્સ્યસંજીવન આદિ પ્રસંગોની ગેરહાજરી છે, તે ઉપરાંત નલને
‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાંની જૈન પરંપરાની કથાને અનુસરો ઘુતનું વ્યસન પહેલેથી જ હતું તેવું આલેખાયું છે. કવિનો આશય
છે ને કેટલાંક નિરૂપાણી ને કલ્પનાઓમાં પુરોગામી કવિ ઋષિશીલમહિમા ગાવાનો છે. તેથી દવદંતીના શીલપ્રભાવને વર્ણવવા
વર્ધનનો તથા દેવપ્રભસૂરિકૃત ‘પાંડવચરિત્ર'નો પ્રભાવ બતાવે છે. તરફ તેમણે વિશેષ લક્ષ આપ્યું છે. રચના ટૂંકી હોવા છતાં કવિએ
કરી હોવા છતાં દલિ) પૂર્વેના કવિઓ કરતાં મોટું કદ ધરાવતા આ રાસમાં નલ
ના કર કયાંક ક્યાંક સરસ પ્રસંગ વર્ણન કરવાની તક લીધી છે. જેમ કે, દેવદતીના પૂર્વભવના પ્રસંગો થોડી વીગતે વર્ણવાયા છે, દૃષ્ટાંતો ને આરંભમાં ૫૦થી વધુ કહીમાં સ્વયંવરનો પસંદ હોએ સુભાષિતોની મદદથી વારંવાર ને કંઈક વિસ્તારથી ધર્મોપદેશ ને વ્યવઆલંકારિક શૈલીમાં વર્ણવાયો છે. લગ્ન પછી રથમાં જતી વખતે
હારજ્ઞાન અપાયાં છે ને પરંપરાગત વર્ણનોનો આશ્રય લેવાયો નલ દવદંતીની લજ્જા છોડાવે છે તે પ્રસંગનું કવિએ કરેલું વર્ણન
છે. એ વર્ણનોમાં દવદંતીના વિરહને સંદર્ભે થયેલું જનજીવનની પણ રસિક અને તાજગીભર્યું છે. આંતરયમક વગેરેથી ઓપતા વાસ્તવિક રેખાઓને વણી લેતું હતુવર્ણન જેવાં કેટલાંક વર્ણનો વર્ણવિન્યાસ, અર્થપૂર્ણ અલંકારો, સંસ્કૃત પદાવલિ ને સમાસરચના
ધ્યાન ખેંચે છે. ધ્યાન "
ભો.સાં.] તથા તળપદા કહેવતો-રૂઢિપ્રયોગો વગેરેમાં કવિની શૈલીની પ્રૌઢિ ‘નલદવદંતીરાસ-૩ [૨.ઈ.૧૬૧૭]: ખરતરગચ્છના ઉપાધ્યાય વરતાય છે.
[ભા.વૈ. સકલચંદ્રના શિષ્ય સમયસુંદરની ૩૮ ઢાળ અને ૬ ખંડમાં
વિભક્ત આ કૃતિ(મુ.)માં ‘પાંડવચરિત્ર’ અને ‘નેમિચરિત્ર'ની જૈન ‘નળદમયંતીરાસ-૧ [૨.ઈ.૧૬૦૯સં.૧૬૬૫, પોષ સુદ ૮, નલકથાને કવિ અનુસર્યા હોવાથી નલ-દવદંતીની જૈન પરંપરામાં મંગળવાર : ૧૬ પ્રસ્તાવ અને દેશી ઢાળ ઉપરાંત ચોપાઇ, દુહા, પ્રચલિત કથા જ મળે છે. નલ અને દવદંતીના ભવથી કથાની સોરઠા આદિ અન્ય છંદોની લગભગ ૨૪૦૦ કડીનો નયસુંદરકત શરૂઆત કરી તેમના પૂર્વજન્મની વાત વચ્ચે સંક્ષેપમાં કહી દેવાને આ રાસ (મુ.) માણિકયદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય ‘નલાયન’ પર લીધે ને છઠ્ઠા ખંડમાં તેમના પછીના ભવની વાત વિસ્તારથી આધારિત છે અને તેથી ‘નલાયન-ઉદ્ધાર-રાસ’ તરીકે પણ ઓળખાવાયો કહેવાને લીધે કવિ પુરોગામીઓથી જુદા ફંટાય છે. એનાથી છઠ્ઠ છે. “નલાયન’ પોતે મહાભારતની અને જૈન પરંપરાની કથાના ખંડ આખી કૃતિમાં મૂળ કથાપ્રવાહથી જુદો પડી જતો લાગે છે. સમયનો પ્રયાસ છે અને તેને અનુસરતી આ કૃતિ જૈન શૃંગાર, કરુણ, અદભુત ને શાંત રસનું નિરૂપણ પ્રસંગોપાત કૃતિમાં પરંપરાની સંસકૃતિઓમાં જુદી ભાત પાડે છે. ‘નલાયન’ને અનુ- થયું છે તો પણ કોઈ એક રસ કૃતિના કેન્દ્રમાં હોય એમ કહી સરવા છતાં કવિએ કેટલાક ફેરફારો પણ કર્યા છે. જેમ કે, શકાય એવું નથી. એટલું જ નહીં કેટલીક ભાવપૂર્ણ પરિસ્થિતિઓને દંડકારણ્યની ઉત્પત્તિની કથા જેવા સત્તરેક નાના મોટા પ્રસંગો જેટલી ખીલવવી જોઈએ તેટલી કવિએ ખીલવી પણ નથી. વર્ણનોય.
જતા કર્યા છે, તો ‘હરિવંશ-પુરાણ'માંથી કવનિતાનું દૃષ્ટાંત વગેરે બહુધા પ્રણાલિકાનુસારી છે. તો પણ નળ અને કુબરના ઘુતનો કેટલાંક ઉમેરણો કર્યા છે. કવિએ ક્યાંક કથાનાં પાત્રોનાં નામ પ્રસંગ, નળ અને દવદંતી વચ્ચેના આનંદપ્રમોદ, દવદંતીનો અને સંબંધો પણ ફેરવ્યાં છે.
ત્યાગ કરતી વખતે નળના ડાબા અને જમણા હાથ વચ્ચે થતા પરિસંખ્યા અને કલેષ અલંકારોનો આશ્રય લઈ થયેલું નળની સંવાદ દ્વારા વ્યક્ત થયેલો નળનો દ્વિધાભાવ ઇત્યાદિ ઘણી જગ્યાએ રાજ્યસમૃદ્ધિનું, ઝડઝમકભરી પદરચનાનો આશ્રય લેતું નળનું વગેરે કવિનું આલેખન પોતાની સગવી ચમત્કૃતિ ધારણ કરે છે. મારવાડી
જેવાં કેટલાંક વર્ણનો ધ્યાનાર્હ બન્યાં છે તેમ નળદમયંતીની વિયોગા- અને ફારસી શબ્દોની અસર કૃતિની શૈલીમાં અનુભવાય છે. વસ્થાનાં ચિત્રણો પણ ભાવપૂર્ણ અને કાવ્યસ્પર્શવાળાં બન્યાં છે.
જિ.ગા.]
ગઈ કવિની શૈલા
વદનીરાસ3 રિસરની ૩૮ ઢાળ વિના જૈન સકલચંદ્રના તમિ.માં ‘પાંડલ
દરા
1
'સમયસુંદર
અને.
તન ને
‘નલદવદ તી-પ્રબંધ': 'નળદમયંતિરાસ'-૩
ગુજરાતી સાહિત્યકોશ : ૨૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org