Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
અને એનાં મુહર્ત વર્ણવતી અને જ્યોતિષના અન્ય વિષયો કૃતિ : રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં. ૧૯૮૯, અંગેની ‘આરજા” નામક ૭૯ લધુ પદ્યરચનાઓ(મુ) મળે છે.
[કી.જો.] કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦.
નાગરઘસ જિ.ઈ.૧૬૩૬-ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : વૈષ્ણવ કવિ. [કી.જો.]
મહદમણિ શ્રી ગોકુલભાઈજીના પુત્ર. ‘જ્ઞાનપ્રબોધ’, ‘વિરહરસ, નાકર-૪ [
]: પોતાને ‘લઘુ નાકર’ ‘ભજનાનંદ', ગોમતીબહેનકૃત ‘કમનરસ'નાં છેલ્લાં ૬ માંગલ્યો તરીકે ઓળખાવે છે. કૃષ્ણ-ગીત' (લે. સં.૧૮મી સદી અનુ) અને (ર.ઈ.૧૬૫) તથા કેટલાંક ધોળ-પદના કર્તા. ‘પંચમતરંગનાં ૫ કડીના ‘ભવાનીનો છંદ'ના કર્તા.
માંગલ્યો પણ તેમણે રચ્યાં હોવાનું કહેવાય છે. ‘યમુના સુવન સંદર્ભ : ૧. ગુસાસ્વરૂપી;[] ૨. ફોહનામાવલિ : ૨, ૩. મુમુહ વલ્લભદાસ’ એવો નામોલ્લેખ જે કૃતિઓમાં મળે છે તે કૃતિઓ સૂચી.
કી.જો] આ નાગરદાસની છે એમ માનવું એવી નોંધ પણ મળે છે. નાકો [
ના રસ મધ કીર. સંદર્ભ: ૧. સારસ્વતો; ૨. ગોપ્રભકવિઓ: ૩.૫ગુસાહિત્યકારો. વિજયસૂરિના શિષ્ય. ૧૯ કડીની ‘પાંચ પાંડવ-સઝાય” (મુ.)ના કર્તા.
[કી.જો.] કૃતિ : સજઝાયમાલી (શ્રા) : ૧
| નાગ્નજિતીવિવાહ': ૫ “મીઠાં'નામક કડવાંનું દયારામરચિત આ નાગમતી અને નાગવાળાના લોકકથાના દુહા: સવિયાણાના નાનકડા
નાનકડું આખ્યાનકાવ્ય (મુ.) ભાગવત દશમસ્કંધમાં આલેખાયેલ રજપૂત કુંવર નાગવાળા અને ત્યાં આવી ચડેલી આહીરકન્યા (કોઈ
નાગ્નજિતીના કૃષ્ણ સાથેના વિવાહપ્રસંગને વર્ણવે છે. નાગ્નકાઠીકન્યા પણ કહે છે)ની કરુણાન્ત પ્રેમકથાની ૫ જેટલી દુહી જિતીના પિતાએ એવો સંકલ્પ કર્યો હતો કે જે કોઈ રાજા, (મુ.) પ્રાપ્ત થાય છે. બજારમાંથી પસાર થયેલા નાગને જોતાં
સ્વયંવરમાં ૭ સાંઢને નાથશે તેને પોતે પોતાની પુત્રી પરણાવશે. વેપારીની હાટે બેઠેલી નાગમતીનું ઘી ઢોળાય છે તે વખતનો
છીકણમાં આસક્ત નાગ્નજિતી આથી નિરાશ થાય છે કેમ કે કોઈ નાગમતીનો ઉદ્ગાર–“ધોળ્યાં જાવ રે ઘી, આજુનાં ઉતારનાં, ધન્ય
પણ પરાક્રમી રાજા માટે ૭ સાંઢ નાથવા એ કંઈ મોટી વાત વારો ધન્ય દિ, નીરખ્યો વાળા નાગને” એના છલકાતા સ્નેહ
નથી. પરંતુ અંતે એ પરાક્રમ માત્ર કૃષ્ણ જ કરી શકે છે. ભાવને વ્યક્ત કરે છે, તો પરસ્ત્રીઓને કારણે પોતાના મુખ આડી
બહુધા પ્રસંગના સીધા કથન રૂપે ચાલતા આ આખ્યાનની કથનઢાલ ધરી દેતા નાગને એ “બાધી જોવે બજાર, પ્રીતમ ! તમણી
શૈલી પ્રૌઢિયુકત છે ને કૃષણને સંબોધીને લખાયેલા પત્રમાં તથા પાઘને અમારી કાં અભાગ! ધમળના, ઢાલું દિયો” એવી વિનવણી અન્ય પસંગે નાનજિતીના આશંકા. આર્જવ. ઉત્સુકતા આદિ કરે છે, તેમાં નાગના ચારિત્ર્યની ઉદાત્તતા સાથે નાગમતીની હતાશાની
ભાવોને મધુર-કોમલ બાનીમાં વાચા આપી છે. સ્વયંવરપ્રસંગને વેદનાને અસરકારક અભિવ્યક્તિ મળી છે. પોતે આપેલા
નિમિત્તે હાસ્યરસનિરૂપણની લેવાયેલી થોડીક તક ને તત્કાલીનતાનો વાયદામાં નાગમતી મોડી પડતાં એને નાગને આત્મહત્યા વહોરીને
સંદર્ભ એ પણ આ કૃતિનાં આસ્વાદ્ય તત્ત્વો છે. સુિ.દ] મૃત્યુ પામેલો જોવી પડે છે એ વખતે ‘નાગ’ નામનો લાભ લઈને પોતાને વાણ કલ્પી પોતાના પ્રેમની મોરલીથી એને
નાથ(સ્વામી) [
]: ડાકોરના સાધુ તરીકે જગાડવાનો એ પ્રયાસ કરે છે તે ઉદ્દગારો પણ કલ્પનારસિક ને
ઓળખાવાયેલા આ કવિ પાસેથી રાધાકૃષ્ણની રસિક પ્રેમગોષ્ઠિને મમભયા છ-નવકુળના નાગ તો રાગાત સાભાન રણ મા ": આલેખતી ૭૧ કડીની ‘પ્રેમચાતુરી (મુ) અને કૃણપ્રતિનો ત્રણથી હલકો જળસાપ નાસી જા": ઘનિષ્ઠ સ્નેહસંબંધની આઠે પહોર
૪ કડીનાં ૨ પદો(મુ) એ કૃતિઓ મળે છે. “હેમચંદ્રાચાર્ય જૈન અડકી રહેતાં પાણી અને પાળના સંબંધ સાથેની સરખામણી
જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારાનું સૂચિપત્ર: ૧” માં ‘ના’ને તળપદા જીવનમાંથી આવતી ને રોચક છે.
નામે નોંધાયેલ ૧૫૦ કડીનો કૃષ્ણરાધિકાનો ગરબો' (લ.ઈ. ૧૮૬૪) કૃતિ:૧. કાઠિયાવાડી સાહિત્ય: ૨. સ.કહાનજી ધર્મસિહ,ઈ.૧૯૨૩;
અને ‘પ્રેમચાતુરી’ એક જ કૃતિ છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકતું ૨. સોરઠી ગીતકથાઓ, સં. ઝવેરચંદ મેઘાણી, * ઈ. ૧૯૩૧, નથી, ઈ. ૧૯૭૯ (બીજી આ.).
કૃતિ : બુકાદોહન: ૬ (સં.). નાગર: આ નામે ૨ ગુજરાતી તથા ૨ હિંદી કૃષ્ણભક્તિનાં પદ
સંદર્ભ: ૧. ગૂહાયાદી; ૨. જૈજ્ઞાસુચિ: ૧. રિસો.] (મુ.), ૧ શિખામણનું પદ/ગરબી (મુ) તથા પદ મળે છે તે કયા નાગરનાં છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
નાથજી [ઈ.૧૬૪૮ કે ઈ.૧૭૨૮માં યાત]: જ્ઞાતિએ નાગ્ર. કૃતિ : ૧, નકાસંગ્રહ; ૨. પ્રાકાસુધા : ૧, ૩. બુકાદોહન. : ૮. પિતાનું નામ મલ્લજી કે માલજી. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત સંદર્ભ : ૧, ગુજકહકીકત;] ૨. ડિકેટલૉગભાવિ. [કી. યાદી આ કવિને જામનગર પાસેના પડધરીના નાગર કહે છે
અને અનુભવાનંદ અને આમને એક જ ગણે છે. “કવિચરિત' નાગર-૧ (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ): વેડવના વતની. હિંદીભાષાની આમને જુદા ગણે છે. “વીનતી” (૨.ઈ.૧૬૪૮/૧૭૨)ના ફત. છાંટવાળી રવિદાસ/રવિસાહેબ (જ.ઈ.૧૭૨અવ.ઈ.૧૮૦૪)ની જુઓ અનુભવાનંદ. પ્રશસ્તિ કરતી ૧૦ કડીની ‘રવિદાસને પત્ર'(મુ) એ કૃતિના કર્તા. સંદર્ભ: ૧ કવિચરિત:૩; ૨. ગૂહાયાદી. રિ.સો..
મધુર-કોમલ બનાવેલી થોડીક તક ને તે સિદ].
૨૧૮ : ગુજરાતી સાહિત્યકોશ
નાર-જ:
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org