Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
નરાય દવનીતરામ' રિ.ઇ.૧૪૫]: “, ચોપાઇ અને દેશની ૩૨૧ કડીમાં નિબદ્ધ, ચિચ્છના જાતિસૂરિના શિષ્ય ઋષિવર્ધનરની આ ક્રિમ) ગુજરાતીમાં કવિ ચંપના આ વિષયના સૌ પ્રથમ રાસ પછી આવતી હોઈ અને અનુગામી મહીરાજ અને મેઘરાજના રાસો પર એની અસર પડેલી હોઈ ઐતિહાસિક દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિ બને છે.
પ્રમાણમાં નાનકડી આ કૃતિમાં પણ આરંભમાં નળદમયંતીના ૨ પૂર્વભવની પ્રજા કોડ વિસ્તારથી વર્ણવાઈ છે, અને અને ૧ ઉત્તરભવનો ટૂંકમાં ઉલ્લેખ થયો છે. આ ઉપરાંત, આ ઉલ્લેખાયેલા દેવલોકના ૩ ભવોની કથા સાથે નળદમયંતીના કુલ ૭ ભવોની કથા આપણને મળે છે.
ફ્લાવરનું માટે. કવિએ હેમચંદ્રાચાર્ય કૃત 'ત્રિષ્ટિશાળાકા પુરુષતિ અને સમચંદ્રસૂરિકન'નવિલાસનાનો આધાર લીધો છે. તેમાં ભીમ રાજાએ મોકલેલો બ્રાહ્મણ નળદમયંતીની કથાનું નાટક ભજવીને હુંડિક એ જ નળ છે એમ શોધી કાઢે છે તે ‘નલવિલાસ-નાટક' આધારિત ઘટના આપણને માત્ર ઋષિવર્ધનના આ ગુજરાતી રાસમાં જ મળે છે. બીજી બાજુથી નળના દૂત તરીકે કામ કરતા હંસના વૃત્તાંતનો સદંતર અભાવ પણ ધ્યાન ખેંચે છે. નળરાજાની બહેન નવરંગ ચૂંદડી ઓઢી લૂમ ઉતારે છે, સુખમાં જીવન પસાર કરતાં નળદમયંતીને પિતા નિષધદેવ દેવલોકમાંથી આવી કેટલીક સચોટ શિખામણ આપે છે વગેરે કેટલીક નાની વીગતો આ કાવ્યમાં નવી મળે છે. તેમાં સમયનું પ્રતિબિંબ ઝીલવાની કે જીવનબોધ આપવાની વિની વૃત્તિ દેખાય છે. કે છેલ્લા ભવમાં દમયંતી ગૃહસ્થજીવનમાં જ કેવળજ્ઞાન પામી મોક્ષ મેળવે છે, એ વાત પણ ધ્યાનાર્હ છે. કદની દૃષ્ટિએ નાના રાસમાં કવિને પાત્ર, પ્રસંગ કે રસના નિરૂપણમાં ઝડપ રાખવી પડી છે તેમ છતાં દર્પનીનું રૂપસૌંદર્ય, નળનો જન્મમહોત્સવ, નળ અને દધિપણ પરસ્પર વિદ્યાઓનો કરેલો વિનિમય અને નળની કોટડીઓ વગેરેના વર્ણનમાં કવિ કેટલોક કાવ્યગુણ લાવી શકથા છે. એકંદર કવિનું વકતવ્ય સચોટ અને લાઘવયુકત રહ્યું છે એ પણ લાભ છે. [ઘ] ‘નળાખ્યાન’-૧ [૨,૧૬૮૬] આખ્યાનના કાવ્યપ્રકારને ઉત્કૃષ્ટ તા પહોંચાડનાર દિવ પ્રેમાનંદનું એમના સર્જનકાળના અંતભાગમાં રચાયેલ ૬૪ (બુદી જુદી હસ્તપ્રતો પ્રમાણે ૩૬૫) કડવાંનું આખ્યાન (મુ.). મહાભારતના ‘નલોપાખ્યાન’ની જેમ આ કૃતિનોય પ્રધાનરસ કણ છે, પરંતુ કણને પોષક બને એ રીતે કૌશલપૂર્વક શૃંગાર અને ઇસ્ટને નિષ્પન્ન કરી કવિએ પુરોગામીઓથી બન્ન એવી સભ્યરસથી છલકાની કૃતિનું નિર્માણ કર્યું છે.
આ
સૂતી પત્નીને વનમાં એકલી ત્યજવાના નળના ક્રૂર કર્મ પાછળ, દમયંતીના 'અમૃત સાથિયા' કરને લીધે જન્મેલી ગેરસમજનો ફાળો
જેવો તેવો નથી એ બતાવવામાં કવિની માનવસ્વભાવની સૂઝ ભલે પ્રગટ થતી હોય, પણ એ પ્રસંગે જે કર્કશ વાણીમાં તે દમયંતી સાથે વ્યવહાર કરે છે તેને લીધે અને બાહુકવેશે ‘માંડયાં વિષયીનાં ચિહ્ન એ એના વ્યવહાર વખતે નળનું પાત્ર હૌણવાય છે, તેનું ધીરદાનપણ’ નંદવાય છે,
ઋતુપર્ણના ઘોડાઓનું સ્વભાોક્તિયુકત ચિત્રણ,
પહેલાં ૩૦ કડવાંમાં ભેંસ પક્ષીની મધ્યસ્થી દ્વારા નદખેતીના હૃદય એક થાય છે અને ઈન્દ્ર, વરુણ, અગ્નિ અને યમ એ ચાર દેવોની દયાને પરણવાની ઇચ્છા છતાં દમયંતી નળ સાથે લગ્ન કરે છે એ પ્રસંગો આલેખી કવિએ શૃંગારની નિષ્પત્તિ
દમયંતીરૂપવર્ણન કે સુધા સમાવવા નિર્વસ્ર બનેલા નળને જોઈ ‘લાજ્યાં પંખી ને લાખું વન જેવી ઊજિત(સબ્લાઇમ)નો અનુભવ કરાવતી પંક્તિઓમાં કવિની ઉત્તમ વર્ણનશક્તિનો પરિચય થાય છે. એમાં કયારેક કેટલુંક કવિને પરંપરામાંથી મળ્યું હોય, કયારેક
કરી છે. જો કે શૃંગારનું આ આલેખન અલૌકિક પ્રેમથી ગૂંથાયેલા વસ્તુને અતિરંજિત બનાવવા જતાં ઔચિત્યનો ભોગ પણ લેવાયો
દંપતી કેવાં દુ:ખગ્રસ્ત થાય છે એમ સૂચવી કરુણને વધારે વેધક બનાવે છે.
હોય, તોપણ પ્રાસાનુપ્રાસ, શબ્દપસંદગી, વક્રોક્તિ, શૈલીલહેકા કે
૨૧૪ : ગુજરાતી સાહિત્યકોશ
નલરાય દવદંતીચરિતરાસ ; નળાખ્યાન-૧
Jain Education International
‘મોસાળ પધારો રે. . . લાડકવાયાં બે બાળ' એ હૃદયદ્રાવક
ઉદ્ગારથી આરંભાતો કરુણરસ ૨૨ કડવા સુધી વધુને વધુ ઘન
થતો જાય છે. પ૩મા કડવાના હાસ્યરસના ઉછાળાઓ સાથે
વળાંક આવે છે અને નાયકનાયિકાનું પુનર્મિલન નિર્વાહણસંધિનાં થોડાં કડવાંમાં રચાય છે.
શૃંગારની વિડંબનાના પ્રસંગ ઊભા થાય છે ત્યાં પ્રેમાનંદની આગવી હાસ્યનિષ્પત્તિની શક્તિ ખીલી ઊઠે છે, સ્વયંવરમાં દેવોની અને બીજા ‘વિર' વખતે ઋતુપર્ણની મયંતીને વાની વહી કોપનાના પ્રસંગોએ બંને પ્રસંગે કાસ્ય પોતાની રીતે કને ધાર આપી રહે છે. પોતાને પરણવા પડાપડી કરવા દેવોને જેણે એ અવગણ્યા તે દાતીને નળ વનમાં સૂતેલી તકે એ તો છાની રહેતી નથી. બીજા ‘સ્વયંવરમાં કોડમાઁ હપૂર્વકનાં ઉમેદવાર ઋતુપર્ણ સાથે ચા પ્રેમી 'પતિને સારધિ રૂપે જવા વારો આવે એ કરુણતા ઓછી મર્મવેધક નથી.
નાયક-નાયિકા છૂટાં પડે છે ને ફરી મળવા પામે છે તે દરમ્યાન ગાઢ કરણ વિપ્રલંભ અનુભવાય છે. એમાં નળ કરતાં દમયંતીની કરુણ દશા વધુ વ્યાાકારક છે. મૂળ મહાભારતની કથામાં ન હોય એવા બે પ્રસંગો ઉમેરી કવિએ દમયંતીની કરુણ સ્થિતિને ઘેરી બનાવી છે. દેવવરદાનથી ‘અમૃતસાવિયા' બનેલા દાંતીના કરથી નીપજેલી ગેરસમજનો પહેલો પ્રસંગ કવિને નાકરમાંથી મળ્યો છે. દમયંતીની સ્થિતિ એ દ્વારા દયામણી બને છે. બીજો હારચોરીનો પ્રસંગ સંભવ છે કે નલકથાની જૈન પરંપરામાંના રાજકુંવરીનાં રત્ન ચોરાયાના પ્રસંગ પરથી આવ્યા હોય, ર, હું કહીંએ નથી સમાતી' એ પદમાં દમયંતીની વેદના પરાકાષ્ઠાએ પહોંચે છે.
કૃતિમાં યતીનું પાત્ર અનવદ્ય કરાયું છે. એના હ્રદયની ઋજુતા અને તેની નળ પ્રત્યેના પ્રેમની સચ્ચાઈ ગમે તેવા વિસ્ટ સંજોગોમાં પણ અકબંધ જળવાઈ રહે છે. બાહુક જ નળ છે એવી પ્રતીતિ થતાં ‘નથી રૂપનું કામ હે ભૂપ મારા' એવા સહજ રીતે નીકળી પડેલા ઉદ્ગારના લયમાં જ તેના હૃદયનો ઉલ્લાસ ધ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org