Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
૧૧ કડીની ‘રાજિમતી વિછોહ-પદ’ (લે. સં. ૧૭મી સદી) એ છે. ૩૨ કડીની પરબ્રહ્મને સંબોધન રૂપ રચાયેલી ‘વિનતી’ કૃતિઓના કર્તા.
જીવ પ્રકૃતિને છોડીને પરબ્રહ્મને કઈ રીતે પામી શકે તેનો બોધ સંદર્ભ : ૧. જૈમન્કરચના : ૧. ૨. મુપુગૃહસૂચી. |વ દ. આપે છે. ૩૦ કડીની ‘હિલી'માં પરબ્રહ્મના અકલ સ્વરૂપનું વર્ણન
છે, તો ૩૬ કડીની ‘બ્રહ્માસ્યુલી’માં પરબ્રહ્મની લીલાનું અને ૩૭ ધનપ્રશિષ્ય [ ]: જૈન. ૨૯ કડીની “શાંતિનાથ સ્તવન” કડીની “સોરંગી’માં એના અવતારોનું વર્ણન છે. ૪ કડવાં રૂપે (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
૧ કૃતિ મળે છે તેમાં હરિ એટલે કે કૃષ્ણ રૂપે પરબ્રહ્મની સ્તુતિ સંદર્ભ : મુપુગૃહસૂચી.
[કી.જો છે, અને એમાં કૃષણલીલા ગૂંથી લેવામાં આવી છે. ‘વડી
કારજ'માં વિવિધ અવતારોનાં કાર્યો વર્ણવ્યાં છે, તો “લોઢી ધનરાજ-૧ (ઈ. ૧૪૨૪માં ક્યાતા : જૈન સાધુ. ૧૭૦ ડીની કારમાં સુખદુ:ખના ચરખામાં લોઢાતા જીવને શરણાગતિનો મંગલhશવિવાહ” (૨.ઈ. ૧૪૨૪) તથા ૧૧ કડીની બોધ આપવામાં આવ્યો છે. ૫૩ કડીની ‘હર્ષ ભોવન’ પરબ્રહ્મનું વીસહસ્થી-છંદ' એ કૃતિઓના કર્તા.
સ્વરૂપવર્ણન કરી તેની ભક્તિના આનંદનો બોધ આપે છે. તે ૩૧ સંદર્ભ : ૧. જૈમગૂકરચના : ૧; ૨. મુપુગુહસૂચી. [કી.જો.] કડીની ‘શોકભવન’ જેનામાં હરિભક્તિ નથી તેને ભોગવવી પડતી
નર્કની વેદનાનું વર્ણન કરે છે. પૃથ્વી-ધોળ/પૃથ્વી-વિવાહ/વિઘન"મા સદા| રામકબીર સંપ્રદાયના સંતકવિ. હરણ'માં પૃથ્વીના પ્રલયકાળ એને ઉદ્ધારનાર પરબ્રહ્મ રૂપ ગોવિંદ પદ્મનાભના શિષ્ય. પોતાને પંડિત તરીકે ઓળખાવે છે, પરંતુ સાથેના લગ્નની કથા કહેવામાં આવી છે. અને વિવાહવિધિનું સંપ્રદાયમાં અધ્યારુજી તરીકે જાણીતા છે. જ્ઞાતિએ બ્રાહ્મણ. વીગેતે વર્ણન કરવામાં આવ્યું છે. ‘પદાધોળ'માં પરબ્રહ્મનો અવતાર પાટણના હુકમાય પંડયાના એ પુત્ર, એ પાટણના અધિકારી હતા તરીકે પદ્મનાભનું મહિમાગાન છે અને વાડીનો રાસ’માં પણ અને એ નિમિત્તે પદ્મનાભ જે કુંભાર હતા તેના સંપર્કમાં આવેલા વાડીને નિમિત્તે પદ્મનાભની પ્રશસ્તિ થયેલી છે. એમ કહેવાય છે. પદ્મનાભથી પ્રભાવિત થઈ પછીથી એમણે તેમની પાસે દીક્ષા લીધી. પદ્મનાભને એ વિષ્ણુના અવતાર લેખતા
આ ઉપરાંત મુક્તિદશાનું વર્ણન કરતી ૩૫ કડીની ઘોડલી', હતા. પરંતુ પદ્મનાભે તેમની સાથે મિત્ર તરીકે વ્યવહાર કર્યો
આત્મા પરમાત્માનું રહસ્ય સમજાવતી ૪૪ કડીની ‘વેદપુરાણ',
હરિભક્તિથી થયેલા ભક્તોના ઉદ્ધારને ઉલ્લેખતી ૩૭ કડીની હોય એવું જણાય છે. પદ્મનાભ જ્યાં રહેતા તે પાવાડી બનાવ
“ચતુર્વેદનનો રાસ તથા પરબ્રહ્મભક્તિ વગર અન્ય સાધનો વામાં પણ પદ્મનાભે તેમનો સાથ લીધેલ. પદ્મનાભનો જીવનકાળ
નિરર્થક છે તેમ દર્શાવતી ૩૨ કડીની “અહર્નિશનો રાસ’ આ ઈ. ૧૪૦થી ઈ. ૧૫૦૯ મનાય છે અને પદ્મવાડીની રચના
કવિની અન્ય નોંધપાત્ર કૃતિઓ છે. કવિની કેટલીક દીર્ધ કૃતિઓ ઈ. ૧૪૧૪માં થયાનું નોંધાયું છે, જો કે આ હકીકતો શંકાથી પર છે એમ કહી શકાય નહીં.
આદ' નામક વિભાગોમાં વહેંચાયેલી મળે છે અને એમાં વલણ
નામે ઘટક હોય છે તે રચનાબંધની દૃષ્ટિએ નોંધપાત્ર હકીકત અધ્યારુજીનાં ૨૮ કીર્તનો (મુ.) સંપ્રદાયમાં જાણીતાં છે, જો કે કવિની નામછાપ બેએક કૃતિઓમાં જ મળે છે. કેટલીક
છે. કવિની ‘પસાઉલો', “ઉમાઉલો’, ‘ખાંડણી’, ‘હિંદોલા’, ‘આરતી',
વાણી’ એવાં નામ ધરાવતી કૃતિઓ પણ મળે છે. દુહા-સોરઠા કૃતિઓમાં, “અણછતો આત્મા/ભગત એવી છાપ વ૫રાયેલી છે
અને ચોપાઈબંધમાં રચાયેલાં આ કીર્તનોમાં જૈન સ્તવનની પદ્ધતિ અને થોડી કૃતિઓમાં ગુરુ પદ્મનાભનો ઉલ્લેખ મળે છે. પૃથ્વીના પરબ્રહ્મ સાથેના લગ્નને વર્ણવતી ૩૩ કડીની “સંત સોહાગો'માં
હોવાનું નોંધાયું છે. તો તુલસી’ નામ વણાયેલું મળે છે એટલે એને કઈવ અધ્યારજીન કૃતિ: ૧. ઉદાધમપંચરત્નમાલા, પૂ. સ્વામી જગદીશચંદ્ર માનવું કે કેમ તે પ્રશ્ન છે. આ જ વિષયની અધ્યારુજીની
યદુનાથ, ઈ. ૧૯૬૮ (ત્રીજી આ.) (સં.); ૨. ઉદાધર્મ ભજનઅન્ય કૃતિ છે જ
સાગર, પ્ર. દ્વારકાદાસ કે. પટેલ, ઈ. ૧૯૨૬ (સં.); ] ૩. જીવાણરામકૃષણ એ બંને અવતારોની સાથે નિગમ પરબાની ભક્તિને વાણી, વ. ૧, અં.૨, ૩, ૬, ૮, ૯, ૧૨ તથા વ. ૨, અં. ૧, ૪, વણી લેતી રામકબીર-સંપ્રદાયની પરંપરાને અનુસરતાં ધનરાજનાં
૬, ૭–કલ્યાણની કેડી” અંતર્ગત “ગરુવા ગણપતિના રાસ (રૂં.).
'' : કીર્તનો ‘પંચાહન પારાયણ’ના ૫ વિશ્રામ રૂપે વહેંચાયેલાં મળે છે.
સંદર્ભ : ૧. કવિચરિત: ૧-૨; ૨. ગુસાઇતિહાસ: ૨, ૩. રામઅધ્યાત્મ અને વૈરાગ્યનો બોધ કરતાં આ કીર્તનોમાંનાં કેટલાંક
થા, કબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ. ૧૯૮૨; [C] ૪. જીવણજન્મ, લગ્ન, મૃત્યુ, દીક્ષા વગેરે પ્રસંગોએ ગાવામાં આવે છે વાણી,
છે . વાણી, વ. ૧ એ. ૧–“અધ્યારુજીની ‘વાણી’નો ભાવાર્થ', યદુનાથ તે આ કીર્તનોનું સંપ્રદાયમાં કેટલું મહત્ત્વ છે તે સમજાવે છે.
જગન્નાથ સ્વામી; ૫. સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૭– “ગુજરાતીનો કવિનાં આ કીર્તનોમાં અધિસ્થાને મળતી પ૩ કડીની ‘ગરુવા
સંત કવિ પંડિત ધનરાજ અધ્વર્યુ અને તેનાં પદ', કાતિકુમાર ભટ્ટ. ગણપતિનો રાસ' નામથી ઓળખાવાયેલી કૃતિમાં વસ્તુત:
[ચ.શે. પરબ્રહ્મની સ્તુતિ છે અને રામાવતાર તથા કૃષ્ણાવતારનું વીગતે ધનવિજ્ય: આ નામે ‘હરિણશ્રીણ-રાસ', હરિસાધુરચિત ‘કપુરઅને અન્ય અવતારનું ટૂંકું વર્ણન છે. અહીં કાવ્યના આરંભના પ્રકરણ” પર સ્તબક તથા “જીવાભિગમ-ટબો’ એ કૃતિઓ મળ. શબ્દો ઉપરથી કૃતિ ઓળખાવાયેલી છે તેમ અન્યત્ર પણ કાવ્યમાં છે તેમાંથી બન્ને સ્તબકોના કર્તા ધનવિજ્ય–૨ હોવાની શકયતા છે ધ્રુવા વગેરે તરીકે વપરાયેલા શબ્દોથી પાણી કૃતિઓ ઓળખાવાયેલી પણ એ વિશે કશું નિશ્ચિત કહી શકાય નહીં.
૧૯૦ : ગુજરાતી સાહિત્યકોશ
ધનપ્રશિષ્ય : ધનવિજ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org