Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
- સૌથી વધુ
વધુ લોકપ્રિય તો ખુલા જ
વાં ૬૫ જેટ હવનનાં કિ
હારસમેનાં પર
મહેતાનાં પદ (અપ્રકારે . કા. શાસ્ત્રી,
. ૧૯૮૩;
ઇવર તરફ અભિમુખ બાત ૧, ૨(સ્લે), ૩થી
૧૩
કદ્ધવ-ગોપી સંવાદોના
ને ધન્યતાની લાગણીને નિરૂપી છે. બાળલીલાનાં ચાળીસેક પદમાં કૃતિ : ૧. નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ, સં. ઇરછારામ સૂ. કૃષ્ણ જસોદા અને ગોપીઓ પાસે કરેલાં તોફાન, બાળકૃષ્ણને દેસાઈ, ઈ. ૧૯૧૩ (+ સં.); ૨. નરસિહ મહેતાની કાવ્યકૃતિઓ, જોઈ એને જમાડતાં જસોદાના હૃદયમાં જન્મતો ઉલ્લાસ સં. શિવલાલ જેસલપુરા, ઈ. ૧૯૮૧ (સં.); ] ૩. આદિવિશેષ આલેખાયો છે. કેટલાંક દાણલીલાનાં પદ કવિને નામે મળે કવિની આર્ષવાણી, સં. ઈશ્વરલાલ ૨, દવે, ઈ. ૧૯૭૩ (+ સં.);
છે, પણ એ પદો કોઈ અન્ય કવિનાં હોવાની સંભાવના વ્યક્ત ૪. નરસિહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો, સં. કે. કા. શાસ્ત્રી, થઈ છે.
ઈ. ૧૯૬૯ (સં.); ૫. નરસિહ મહેતાકૃત ચાતુરી, સં. કવિનાં જનસમાજમાં સૌથી વધુ લોકપ્રિય તો ઝૂલણા બંધમાં ચૈતન્યબાળા દિવેટિયા, ઈ. ૧૯૪૯ (સં.); ૬. નરસિહ મહેતાકૃત રચાયેલાં ને પ્રભાતિયાં તરીકે જાણીતાં થયેલાં ૬૫ જેટલાં ભક્તિ- હાર-સમેનાં પદ અને હારમાળા, સં. કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૫૦ વૈરાગ્યબોધ અને જ્ઞાનઅનુભવનાં પદો છે. કવિના જીવનનાં (+ સં.); ૭. નરસિહ મહેતાનાં પદ (અપ્રકાશિત), સં. રતિલાલ વી. પાછલાં વર્ષોમાં રચાયાં હોવાની જેમની સંભાવના છે એવાં આ દવે, ઈ. ૧૯૮૩; ૮. નરસૈ મહેતાનાં પદ, સં. કે. કા. શાસ્ત્રી, પદોમાં ભક્તિનો મહિમા કરવાનું અને વૈરાગ્યબોધનું તત્ત્વ પ્રધાન ઈ. ૧૯૬૫ (+ સં.); ૯. રાસસહસ્ત્રપદી, એ. કે. કા. શાસ્ત્રી, છે. અહીં કયાંક સંસારીજનને ઈશ્વર તરફ અભિમુખ થવાનું ઈ. ૧૯૩૯;] ૧૦. પ્રાકાસુધા : ૧, ૩, ૪, ૧૧. ભૂકાદોહન : કવિ કહે છે, કયાંક કૃતક વૈષ્ણવને પુત્ર વગર પારણું બાંધતો ૧, ૨(સં.), ૩થી ૮, ૧૨. (કવિ બ્રહદેવકૃત) ભ્રમરગીતા-અન્ય મનુષ્ય કહી તેની મજાક કરે છે ને સાચા વૈષ્ણવનાં લક્ષણ આપે છે કવિઓની વૈષ્ણવ ગીતાઓ અને ઉદ્ધવ-ગોપી સંવાદોના પરિચય તો કયાંક ઈકવર સ્મરણ ન કરતા મનુષ્યને ‘સુતકી નર’ કહે છે. સમેત, સં. મંજુલાલ મજમુદાર અને અન્ય, ઈ. ૧૯૬૪; ૧૩. પણ આ પદોમાં કવિના અદ્દે તપ્રતીતિના અનુભવને વ્યક્ત કરતાં (કવિ પ્રેમાનંદ અને નરસિહકૃત) સુદામાચરિત, સં. મગનભાઈ દેસાઈ, અને ઉપનિષદકત પરમતત્વને પ્રાસાદિક ને ઊજિતના સ્પર્શ- ઈ. ૧૯૨૪ (સં.); ૧૪. (મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ વાળી ભાષામાં પ્રત્યક્ષ કરતાં પદો સમગ્ર ગુજરાતી કવિતાની ચિરંજીવ કવિઓનાં) સુદામાચરિત્ર, સં. મંજુલાલ મજમુદાર, ઈ. ૧૯૨૨. સંપત્તિ બન્યાં છે. આ પદોમાં કવિની ઈશ્વરવિષયક દૃષ્ટિ પણ સંદર્ભ : ૧. નરસિહ મહેતા, ગજેન્દ્ર લા. પંડયા, ઈ. ૧૯૨૯; બદલાય છે તેની આગળ વાત થઈ છે.
૨. નરસિહ મહેતો-એક અધ્યયન, કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૭૧, ઝૂલણા, ચોપાઈ, દુહા, સવૈયા, ઇત્યાદિની દેશીઓમાં રચાયેલાં ૩. નરસિહ મહેતા અધ્યયનગ્રંથ, સં. રસિક મહેતા ને અન્ય, ને કેદાર, વસંત, મલહાર વગેરે સંગીતના રાગના નિર્દેશવાળાં ઈ. ૧૯૮૩, ૪. નરસિંહ મહેતા-આસ્વાદ અને સ્વાધ્યાય, સં. નરસિંહનાં પદોમાં ગરબી, થાળ, ભજન જેવા પ્રકારો જોઈ શકાય રઘુવીર ચૌધરી ને અન્ય, ઈ. ૧૯૮૩; ૫. નરસૈ મહેતા-વ્યક્તિત્વ છે. અન્યથા પણ આ પદોનું અભિવ્યકતવૈચિત્ર્ય વિવિધ રીતે ધ્યાન અને કર્તુત્વ, જેઠાલાલ ત્રિવેદી, ઈ. ૧૯૭૩; ૬, નરસૈયો ભક્ત ખેંચે છે. ઝૂલણાબંધ પરની કવિને વિશેષ ફાવટ છે તે તરત હરિના, કે, મા. મુનશી, ઈ. ૧૯૩૩; ] ૭. અનુક્રમ, જયંત વરતાય છે. વિવિધ ભવસ્થિતિઓને મૂર્ત કરવા ઘરેલુ ભાષાથી માંડી કોઠારી, ઈ. ૧૯૭૫-સુદામાની કથા : મૂળ અને વિકાસ'; ૮. કવિ ક૯૫નાસભર ને ચિત્રાત્મક ભાષા સુધીના અનેક રૂપ સમુચિત રીતે ચરિત : ૧-૨, ૯. કૃષ્ણકાવ્ય, હરિવલ્લભ ભાયાણી, ઈ. ૧૯૮૬
આ છંદમાં કવિએ પ્રયોજ્યાં છે. એ સિવાય લયવૈવિધ્યવાળી નરસિહ વિષયક લેખો; ૧૦. ગુલિટરેચર; ૧૧, ગુસામધ્ય; ૧૨. કર્ણગીચર ને શ્રુતિગોચર અનેક આકર્ષક ધ્રુવપંક્તિઓ, રવાનુકારી ગુસાઇતિહાસ : ૨, ૧૩. ગુસારસ્વતો; ૧૪, થોડાંક રસદર્શનો, શબ્દો ને પ્રાસાનુપ્રારયુક્ત શબ્દવિન્યાસથી અનુભવાતું શબ્દ- ક. મા. મુનશી, ઈ. ૧૯૩૩; ૧૫. નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, માધુર્ય, લલિતમધુર કે ભવ્ય ભાવને લીલયા મૂર્ત કરી શકે એવું ઈ. ૧૯૭૫ (પહેલી આ.નું પુનર્મુદ્રણ)-કવિચરિત્ર'; “૧૬. ભક્તિ ભાષાકૌશલ વગેરેથી ઘણાં પદો ઊંચા કાવ્યગુણવાળાં બન્યાં છે. કવિતાનો ગુજરાતમાં ઉદ્ગમ અને વિકાસ, કે. કા. શાસ્ત્રી, ઈ. કવિનાં બધાં પદ એકસરખાં કાવ્યબળવાળાં નથી. એમાં ઘણાં ક્ષેપક ૧૯૮૧; ૧૭. સાહિત્યનિકષ, અનંતરાય રાવળ, ઈ. ૧૯૬૯ હશે. ઉપડની પંક્તિ આકર્ષક હોય અને પછી પદ લથડી પડતું (પુનર્મુદ્રણ)–“સંતના શબ્દ', ૧૮. સાહિત્ય, જૂન ૧૯૩૪હોય, એકનો એક ભાવ અનેક પદોમાં પુનરાવર્તિત થતો હોય, નરસૈયાને લગતા કેટલાક પ્રશ્નો', બ. ક. ઠકોર: ] ૧૯. આલિસ્ટભાવ સ્થળ ' બની જતો હોય એવું ઘણાં પદોમાં ઑઇ :૨; ૨૦. કેટલૉગગુરા; ૨૧, ન્હાયાદી; ૨૨. ડિકેટલૉગબીજે. અનુભવાય છે. ગુરૂ-રાજસ્થાનમાં અપભ્રંશની અંદર રચાયેલા સંદર્ભસૂચિ : નરસિહ મહેતાની કાવ્યકૃતિઓ, સં. શિવલાલ કે દસાહિત્યની પરંપરાનો લાભ કવિને મળ્યો હોવાનું સંભવિત છે, જેસલપુરા, ઇ. ૧૯૮૧–સં. પ્રકાશ વેગડ, અને તો પણ ઉપર્યુકત વિષય અને અભિવ્યક્તિના વૈવિધ્યથી ગુજરાતી કવિતામાં પદસાહિત્યનો દૃઢ પાયો નાખવાનું શ્રેય નરસિંહને નરસિંહ-૨ ઈ. ૧૬૯૧ સુધીમાં ખરતરગચ્છના જૈન સાધુ. મળે છે.
રત્નરાજગણિના શિષ્ય. ચંદ્રકૌતિના શિષ્ય. હર્ષકીતિની મૂળ સંસ્કૃત નરસિંહ જુવે ગુજરાતી ભાષામાં રચાયેલી અનેક કૃતિઓ આજે
કૃતિ “યોગ ચિંતામણિપરના બાલાવબોધ (લે. ઈ.૧૬૯૧)ના કર્તા. ઉપલબ્ધ છે, તેથી ઐતિહાસિક દૃષ્ટિએ હવે એમને આદિ કવિ
સંદર્ભ: ડિકેટલૉગભાવિ.
[કી.જો] કહી શકાય એવી સ્થિતિ નથી, અને તેમ છતાં “નરસિંહમાં ગુજરાતી ભાષાન અને પ્રથમ અવાજ સાંપડે છે” (ઉમાશંકર નરસિહ-૩ (ઈ. ૧૬૯૮ સુધીમાં : કવિ પોતાને ‘નરસિહનવલ’ જોશી) એ અર્થમાં નરસિંહ ગુજરાતીના આદિ કવિ છે. તરીકે ઓળખાવે છે પરંતુ તેમાં “નવલ” શબ્દ શું સૂચવે છે તે
મળ રસિહ પૂર્વે ગુજરાત શિક દૃષ્ટિએ તે છતાં “નરસિહ
૨૧૦ : ગુજરાતી આહિર
નરસિહ-૨: નરસિહ-૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org