Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 235
________________ કૃતિ : ૧. (વિ નરતિકૃત) પંચદંડની વાત, મોં. શંકરપ્રસાદ છ. રાવલ, ઈ. ૧૯૩૪ (+ સં.); ] ૨.(* મુ) ગુજરાતી, દીપોત્સવી અંકસ. ૨૦૦૩–'નરતિકૃત દંતવિાસંવાદ-જૂની ગુજરાતી કાવ્ય', સં. ભોગીલાલ જ સાંડેસર, ૩. બુદ્ધિપ્રકાશ, સાઈન્સ ૧૯૩૨–‘નરપતિકૃત નંદબત્રીસી'; સં. ભોગીલાલ જ, સાંડેસરા (+ સં.); ૪. ( મુ) સંમેલનપત્રિકા, વ. ૪૬, અં.૪-‘નરપતિ નાલ્હકી હો દુર્લભ કાકૃતિયાં, મનવા ધૈવતરામ ગ્રેહતા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧૨; ૨. નવુકવિઓ; [...] ૩. બુદ્ધિપ્રકાશ, ઔંકી. ૧૯૧૭રપતિકૃત‘પંચડ'ની એક જૂની હસ્તપ્રત', સોમાભાઈ પારેખ; ૪. બુદ્ધિપ્રકાશ, ઑકરો. ૧૯૬૨ નરપતિની બે અજ્ઞાતપ્રાય રચના', હરિવલ્લભ ભાયાણી; ૫. જંગુકવિઓ ] : ૧, ૩ (૧, ૨, ૪, ડિકેટલો બીજે; ૧, ડિકેટલોગભાવિ; ૬. મુપસૂતી; હા હૈજાસૂચિ : ૧. [પ્ર.શા.] નરપતિ-૨ નામા | ]: કવિ પોતાને ‘નરપતિ’ તરીકે તેમ જ નાહ" તરીકે ઓળખાવે છે તેમાંથી ‘નરપતિ’ એમનું નામ અને ‘નાઃ” એમનું કુલનામ હોવાનું નોંધાયું છે, પરંતુ આ વિશે ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે. કવિ પોતાને ‘વ્યાસ’ તરીકે ઓળખાવે છે, તેથી જ્ઞાતિએ એ ભાટ હોવાનું અનુમાન થયું છે, જો કે એમના ‘વીસલદેવ-રાસો'ની કોઈક પ્રતમાં ‘વ્યાસ’ને સ્થાને ‘જોશી’ પણ મળે છે. ૪ સર્ગ અને ૩૧૬ કડીના ‘વીસલદેવરાસી' (મુ.)ની કોઈ વસ્તપ્રતમાં ૨૦. ૧૧૫૬ (સં. ૧૨૧૨, જેઠ વદ ૯, બુધવાર) મળે છે, એ રીતે કૃતિ વીસલદેવના સમયમાં રચાયેલી ગણાય. પરંતુ અન્ય પ્રોમાં રચનાવતના નિર્દેશમાં અનેક પાઠભેદો જોવા મળે છે. તે ઉપરાંત કૃતિની ભાષા તથા એમાંની ઐતિહાસિક માહિતી કૃતિ એટલી વહેલી માયેલી હોય. એમ માનવા દે તેમ નથી. કૃતિની ભાષા હિંદીરાજસ્થાની-મિશ્રા ગુજરાતી ગણી શકાય એમ છે. આ શસામાં રાણીના વચનથી હીરાનો હાર લેવા પરદેશ ગયેલા રાજા વીસલદેવની પરાક્રમકથા કહેવાયેલી છે. રાજાના પરદેશગમન નિમિત્તે ણીના વિરહનું અને તેને અનુષંગે બારમાસનું વર્ણન કાવ્યમાં થયેલું છે. કૃતિ : વીસલદેવ રાસો, સં. સત્યજીવન વર્મા, સં. ૧૯૮૨ + સં.). સંદર્ભ : ૧. રાજસ્થાનભારતી, ભા. ૩ અ. ૧–'વીસળદેવ રાસોન કતિષય નવીન પ્રાપ્ત પ્રતિયાં', અગરચંદ નાહટા, ૨. * સ્થાની ભા. ૩ અં. ૧–‘વીસલદેવ રાસ ઔર ઉસકી હસ્તલિખિત પ્રતિયાં, અગરચંદ નહ; [...] ૩ ત્રિસ્ટૉઇ ૨; ૪. ગુણયાદી, જૈગૂકવિઓ: ૩(૨). [..જો । નરભેદાસ [ ઈ. ૧૯મી સદી પૂર્વાધ] : કાયમુદ્દીનની પરંપરામાં નબીમિયા (ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-૧૯મી સદી પૂર્વાધીના શિષ્ય સંસારના સંબંધોનું મિત્વ દર્શાવી. કૃષ્ણમરણનો બોધ આપતા ૧ ભજન (મુ.)ના કર્તા. કૃતિ : ભક્તિસાગર, મોં. રોવનદાસ હરકીશનદાસ, ઈ, ૧૯૨૯ (+ સં.). રર... ૨૦૬ : ગુજરાતી સાહિત્યકોશ Jain Education International નભંગમ ના નામે અંબાજીનો ગરબો (મુ) ૨૬ કડીનો : ‘ત્રિપુરા સુંદરીનો ગરબો' (મુ.), ૧૭ કડીનો ‘મહાકાળીનો ગરબો' (મુ.) એ કૃતિઓ મળે છે તે કયા નરભેરામની છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : તુદિશા ક. પ્ર. નંદલાલ ચું. બોડીવાલા. ચો. નવેમ-૧ | ]: બેચર ભટ્ટના શિષ્ય. ૪૦ કડીના મચ્છવષ'ના કર્તા, ‘ગુજરાતી વનોની સંધિત યાદી વિ અને નબેરામ-ને જુદા ગામ છે. ગુજરાતન સારસ્વતો કવિને ઈ. ૧૭મી સદીમાં મૂકે છે, પરંતુ એ માટે કોઈ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પગુરૂર્બો;]. ગુજરાત શાળાપત્ર, મેં ૧૯૦૮–‘ગુજરાતના પ્રસિદ્ધ તથા પ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય”, છગનલાલ વિ. રાવળ; [] ૪. ગૃહાયાદી. [ચ.શે.] નરભેરામ–૨/નરો [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધવ. ઈ. ૧૮૫૨]. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવકવિ, પેટલાદ તાલુકાના પીજ ગામના વતની. પાછળથી અમદાવાદમાં વસવાટ અને ત્યાં જ અવસાન. જ્ઞાતિએ ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ. છોટાલાલના શિષ્ય. કોઈક પદમાં કવિ પોતાને બૈચર ભટ્ટના શિષ્ય તરીકે પણ ઓળખાવે છે. ઘડપણ વિશે' (ઈ. ૧૭૮) અને ‘મણિતિય' (ઈ. ૧૮૫૨) આ બંને દરચનાઓ વિના જીવનસંદર્ભને સમજવામાં ઉપયોગી નીવડે છે. 'હસતા સંતકવિ' તરીકે ઓળખાવાયેલા આ કવિનું સર્જન મુખ્યત્વે પદોમાં થયું છે. બાળપણમાં કૃષ્ણે ગોપીઓ પાસે કરેલી તોફાનને અને તેના નટખટ સ્વભાવને વિનોદી શૈલીમાં આલેખતી ૫ પદની ‘કૃષ્ણચરિત્ર બાળલીલા'(મુ) કવિની આકર્ષક પદમાળા છે. સત્યભામા નારદને કૃષ્ણ વેચે છે એ રમુજી પ્રસંગને આલેખતી ૭ પદની ‘કૃષ્ણ-વિનોદ’(મુ.), ૧૪ પદની ‘નાગદમણ (મુ.), ૩૩ પદની ‘રાસમાળા મુ.), ૧૮ પદની 'વામનાખ્યાન' (મુ), ૫ પદની ‘સત્યભામાનું રૂસણું' (મુ.), ૧૪ પદની ‘અંબરીષનાં પદો’ (૧૨ પદ મુ.) વગેરે તેમની બીજી પદમાળાઓ છે. ‘મનને શિખામણ' (મુ.), 'જીવને શિખામણ’ (મુ.), ‘નિત્યકીર્તન’ (મુ.) વગેરેમાં નીતિ અને ભક્તિનો બોધ કરનારાં પદો છે. છપ્પા અને ગરબીમાં તંબુ બોડાણા પરિત્ર' (મુ) અને ાફીઓમાં રચાયેલી બોડાણાની મૂન પદ” (મુ.) એ ભક્ત બોડાણાની પ્રાપ્તિ કરતી ચરિત્રાત્મક કૃતિઓમાં તથા ‘લૂંટાયા વિશે’(મુ.) અને ‘નાણું આપે નરભો રે' એ આત્મચરિત્રાત્મક પદોમાં વિનોદની છાંટ છે. એ સિવાય બીજાં અનેક પ્રકીર્ણ પદો, છપ્પા અને ચાબખાની રચના કવિએ કરી છે, તે દરેકમાં કવિની ઉત્કટ રણછોડભક્તિ પ્રતીત થાય છે. 'નરિસહ મહેતાના દીકાનો વિવાહ શામળયાહનો વિવાહ', રામ સક્રિયાનાં ૫ પદ, "સણગાર" અને "સુરતીબાઈનો વિવાહ' એ તો આ કવિની છેવાની સંભાવના છે, ૫ નરપતિ-૨/ના : નરભેરામ-૨ નવો For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534