Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
જિ.કો.]
સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ભાસિધુ. મૂકી એવો અર્થ થાય તેમ છે કારતક ૧૫ને દિવસે ગ્રંથલેખનનો સંદર્ભ: ગૂહાયાદી.
ચ.શે.] આરંભ કર્યો અને માંગશર ૧૦ના રોજ એ પૂરું કર્યું એવો ધનેશ્વર | ]: ૩૬ અધ્યાયે અધૂરા મળતા
અર્થ પણ થાય. શિવપુરાણ'ના કર્તા.
ધન્નાશાલિભદ્ર-રાસ” [૨. ઈ. ૧૭૩૪ સં. ૧૭૯૯, શ્રાવણ સુદ ૧૦, સંદર્ભ: ૧. ગૂહાયાદી; ૨. ફોહનામાવલિ. કિી.જા.)
ગુરુવાર : હિતવિજયશિષ્ય જિનવિજયકૃત ૪ ઉલ્લાસ ને ૮૫ ધન્નાશાલિભદ્ર-ચોપાઈ' [૨. ઈ. ૧૬ ૧૮ સં. ૧૬૭૪, કારતક સુદ ઢાળની આ કૃતિ(મુ.) જિનકીર્તિસૂરિની સંસ્કૃત કૃતિ ‘દાન૧૫ કે માગસર–૧૦] : જયસોમશિષ્ય ગુણવિનયની ૬૧ ઢાળ અને કલ્પદ્રમધના ચરિત્રને આધારે રચાયેલી છે. એમાં બુદ્ધિબળે ૧૨૨૬ કડીની આ કૃતિ મુખ્યત્વે દેશીબદ્ધ છે અને દુહાના રાજા શ્રેણીકના મંત્રી બનતા ને શાલિભદ્રની બહેન સુભદ્રા સાથે કવચિત જ ઉપયોગ કરે છે.
લગ્ન કરતા વણિક પુત્ર ધન્નાનું ચરિત્ર વીગતે આલેખાયું છે. એમાં. જન સંપ્રદાયમાં અત્યંત લોકપ્રિય, રિદ્ધિમત્તા અને જીવન પરથી મન ઊઠી જવા છતાં માતા અને પત્નીઓનો આગ્રહન વૈરાગ્યના દૃષ્ટાંત રૂપ શાલિભદ્ર અને ધના-સાળા બનેવીનું કારણે ક્રમશ: સંસાર છોડવાના શાલિભદ્રના નિર્ણયનો ઉપહાસ, વરાંત સંથાયેલું છે ને ધનાએ પોતાના ભાઈની અદેખાઈ કરતો ધનની પતનીના સામા ટોણાથી તરત જ સંસારત્યાગ કરી છતાં પોતાના બુદ્ધિચાતુર્ય અને ઉદારતાથી ઉત્તરોત્તર કેવી રીતે દીક્ષા ધારણ કરે છે ને એ સાંભળતાં શાલિભદ્ર પણ સંસાર ત્યજી ધનસમૃદ્ધિ ને પત્નીઓ મેળવી તેની રસિક કથા કહેવાયેલી છે. દે છે એવા મૂળ કથાકેન્દ્રને કવિએ અહીં વિસ્તાર્યું છે. આ
જિનીતિસૂરિવિરચિત “દાન૫દ્ર મ’ તથા જ્ઞાનસાગરગણિ- રાસમાં ધનાની ઉદારતા, એની બુદ્ધિશક્તિ ને એના અનેકવિધ વિરચિત “ધન્યકમારચરિત્રના આધારે રચાયેલી આ કૃતિમાં કવિએ ઉત્કર્ષે વધુ વિસ્તારથી ને ઘણી જગાએ એક જ પ્રકારની ‘દાનક૯૫૮ મના દરેક પલ્લવની કથા પૂરી થતાં એનો સ્પષ્ટ વીગતોના પુનરાવર્તનથી વર્ણવાયા છે. કૃતિમાં ઘણી આડકથા નામનિર્દેશ કર્યો છે. ‘દાનક૫મીથી સવિસ્તર જણાતી આ કૃતિ
પણ છે જે કથાને રંજક બનાવે છે. ધયચરિત્રને મકાબલે સંક્ષિપ્ત છે, કેમકે અહીં પૂર્વભવની કથાની વચ્ચે વચ્ચે આવતાં બહપ્રચલિત બાધક-પ્રેરક સંસ્કૃત શાઓ તથા આડકથાઓ ને અન્ય કેટલાક કથશો પણ છોડી સભાષિતો, મારવાડી છાંટવાળી ભાષા. કયાંક પ્રાસાનુરાગી બનતા દેવામાં આવ્યાં છે, વણનામાં સંપના આશ્રય લેવામાં આવ્યા શૈલી ને વિવિધ દેશીઓનો વિનિયોગ કૃતિની વિશેષતા છે. છે અને કથાનિરૂપણમાં પણ ત્વરિતતા છે. આમ છતાં આ
ડિસો. કૃતિમાં ગુણવિનયના કવિત્વનો ઉત્તમ પરિચય થાય છે. એમાં ગંગાદેવીન ગારરસિક ચિત્ર, કંજસ શેઠ અને મદોન્મત્ત ધરમસી [ઈ. ૧૬૪૯માં હયાતી: ‘રણછોડજીનો કાગળ” (૨. ઇ. હાથીનાં વર્ણનો જેવાં રસસ્થાન છે, મૌલિક અલંકારરચનાઓ ૧૬૪૯) નામક કતિના કર્તા. છે, વર્ણવિન્યાસ, પ્રાસ વગેરેનું ચાતુર્ય છે, હિંદી-રાજસ્થાનીનો
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.] પ્રભાવ દર્શાવતી, સંસ્કૃત પદાવલિનો વિનિયોગ કરતી, કોઈ કોઈ વાર ફારસી શબ્દોને વણી લેતી (ને એ રીતે કવિનો ધર્મસરિ) : આ નામે ૮ કડીની ‘સમેતશિખરતી-નમસ્કાર એ મોગલ દરબાર સાથેનો સંપર્ક સૂચવતી) અને તળપદા રૂઢિપ્રયોગો કતિ મળે છે તેના કર્તા કયા ધર્મ છે તે વિશે નિશ્ચિતપણે કહી કહેવતોથી અસરકારક બનતી સમૃદ્ધ બાની છે. તેથી સમાસરચના- શકાય તેમ નથી. ઓને કારણે આવેલી અભિવ્યકિતની સઘનતા છે. આધારભૂત કૃતિ- સંદર્ભ : જૈમગુકરચના : ૧.
ચિ.શ. ઓમાંથી પોતે લીધેલાં સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતોના કવિએ ગુજરાતી અનુવાદ આપ્યા છે, તે ઉપરાંત તેમની પાસેથી પણ ધર્મ-૧ [ઈ. ૧૨૧૦માં હયાત) : જૈન સાધુ. મહેન્દ્રસૂરિના શિષ્ય કેટલાંક સુભાષિતો આપણને મળે છે. આટલી લાંબી કૃતિમાં આ મહેન્દ્રસૂરિ (જ.ઈ. ૧૧૭૨-અવ. ઈ. ૧૨૫૩) અચલકોઈ પણ દેશી ભાગ્યે જ બે વાર પ્રયોજાયેલી મળે છે, તે રીતે ગચ્છના ધર્મઘોષસૂરિના શિષ્ય હોવાનું અનુમાન થયું છે. ૪૧ આ કૃતિ ગેયતાની દૃષ્ટિએ ઘણી સમૃદ્ધ પ્રતીત થાય છે. કવિ કડીના ૫ વણિમાં વિભક્ત મુખ્યત્વે રોળાબંધમાં રચાયેલા તેમના ધર્મતત્ત્વનું સીધું નિરૂપણ ઓછું કરે છે એ પણ એક નોંધપાત્ર ‘જંબુસ્વામી-ચરિત્ર' (૨. ઈ. ૧૨૧૦; મુ)માં જંબુસ્વામીના શિવબાબત છે. આ કૃતિને કવિના પાંડિત્યનો પાસ લાગેલો હોવાથી કુમાર તથા જંબુસ્વામી તરીકેના ૨ ભવની કથા કહી સંયમદીક્ષાનો તે થોડી કઠિન બની છે ને તેથી એ ખાસ લોકપ્રિય બનેલી નથી, મહિમા ગાવામાં આવ્યો છે. પરંતુ ગુણવિનયની સર્વ રાસકૃતિઓમાં આ સૌથી સમર્થ રાસ- ૪૭ કડીનો “યૂલિભદ્ર-રાસ તથા ૪૨ કડીની ‘સુભદ્રાસતીકૃતિ છે.
ચતુષ્પાદિકા' કાવ્યોતે “ધમ્મુ' શબ્દ ગૂંથે છે તેને શ્લેષથી કવિએ કારતક ૧૫ને દિવસે “લિખીયઉ પુસ્તકિ સ્વસ્તિ કર્તાનામનો વાચક ગણીએ અને આ ત્રણેય કૃતિઓ એક જ કરઉ તે” ને માગશર ૧૦ના દિવસે “પરકાસ્યઉ સુંદર શ્રી ખરતર પ્રતમાંથી મળે છે ને ભાષાસ્વરૂપની સમાનતા દર્શાવે છે તે લક્ષમાં સંઘ આગઇજી” એવો નિર્દેશ કર્યો છે તેથી કૃતિ કારતક સુદ લઈએ તો આ બંને કૃતિઓ ઉપર્યુકત કવિની જ રચનાઓ ૧૫ના દિવસે પૂરી કરી માગસર ૧૦ના દિવસે સંધ આગળ હોવાનો તર્ક કરી શકાય.
૧૯૨: ગુજરાતી સાહિત્યકોશ
ધનેશ્વર : ધર્મ-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org