Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૨); ૨. મુમુહસૂચી. (ર.સો.] બ્રહ્મભટ્ટ/બારોટ. પિતા પ્રતાપ બારોટ, માતા દેવબા. બહુધા
અનુશ્રુતિઓ પર આધારિત કવિની અન્ય ઉપલબ્ધ ચરિત્રધીરવિજ્ય-૨ ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ : તપગચ્છના જૈન
માહિતી મુજબ એમની કુળધર્મ વૈષ્ણવ હતો પણ એમણે સાધુ. વિયાણંદસૂરિની પરંપરામાં હંસવિજ્યના શિષ્ય. સુરતના
રામાનંદી પંથ સ્વીકારેલો. કવિ માણેકઠારી કે કાર્તિકી પૂનમે પારેખ વનમાળીદાસે ઈ. ૧૭૦૦માં કાઢેલા શત્રુંજ્યના મંડળી લઈને ડાકોર જતા. કવિને શાસ્ત્રપુરાણનું જ્ઞાન ગોઠડાના સંઘનું વર્ણન કરતા ૧૭ કડીના ‘શત્રુંજ્યમંડન-આદીશ્વરજિન- જીભાઈ શાસ્ત્રી પાસેથી મળેલું પરંતુ કવિત્વ તેમ જ આત્મસ્તવન' (મુ.), ૪ ઢાળ અને ૫૧ કડીના ‘ત્રિભુવન-સ્તવને જ્ઞાન તો કોઈ સિદ્ધ પુરુષની કૃપાથી પ્રાપ્ત થયેલાં. ગરાસની શાશ્વત-જિન-તીર્થમાલા-વન” (૨.ઈ.૧૭૧૯ | સં. ૧૭૭૫, જમીનની ઉપજ તથા લાગાની આવક આજીવિકા માટે પર્યાપ્ત આસો વદ ૩૦; મુ.), ૪ કડીની ‘રોહિણીતપની સ્તુતિ” (મુ.), હોઈ ને કવિનાં પત્ની જતનબા સ્વભાવે કંકાસી હોઈ કવિન ૭ કડીની ‘જન્મનમસ્કાર” (મુ), ૧૬ કડીના “અતીતઅનાગત- જ્ઞાનવૈરાગ્ય ને ભજનભક્તિ તરફ વળવામાં મદદ મળી હતી. વર્તમાનજિનચોવીસી-સ્તવન', ૨૧ કડીના “વાર્ષિકમહાપર્વ
કવિ પોતાનાં પદો કાગળમાં લખી નદીમાં વાંસની ભૂંગળીમાં ચૈત્યવંદન’, ‘મૌન એકાદશી-બાલાવબોધ” (૨.ઈ.૧૭૨૮) તથા વહેતાં મૂકી દેતાં તેનાથી કાંઠાનાં ગામોમાં એમનાં પદોનો ‘જ્ઞાનપંચમી-સ્તબકીના કર્તા. વાર્ષિક મહાપર્વ-ચૈત્યવંદન” તથા
પ્રચાર થયેલો. ધીરાભગતના શિષ્યવર્ગમાં બાપુસાહેબ ગાયકવાડ જ્ઞાનપંચમી-સ્તબક’ ભૂલથી કુંવરવિજ્યશિષ્ય ધીરવિજયને નામે
વગેરે ઘણાનો સમાવેશ થતો હતો. તેઓએ આશરે ૭૨ વર્ષનું મુકાયેલી છે અને ત્યાં ‘જ્ઞાનપંચમી-સ્તબક’ની ખોટી ૨.સં. આયુષ્ય ભોગવ્યું હતું. ૧૬૬૫ પણ નોંધાયેલી છે.
' ધીરાભગતને તત્વવિચારમાં શાંકરવેદાન્તનું અનુસરણ કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨; ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો છે. પ્રશ્નોત્તરમાલિકામાં યોગાદિ માર્ગોના અસ્વીકારપૂર્વક વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, સં. ૧૯૧૯; જ્ઞાનમાર્ગના પ્રબળ પુરસ્કાર થયેલી છે. પરંતુ બીજી બાજુથી ૩. દંડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર કૃષ્ણલીલાનાં ને ડાકોરના રણછોડજી તથા વડોદરાના નૃસિહજીની ઉમેદચંદ રાયચંદ, ઈ. ૧૯૨૦; []૪. જૈન સત્યપ્રકાશ, મે-જૂન, ભક્તિનાં એમનાં પદો મળે છે. એમાં કવચિત નિર્ગુણ ૧૯૩૯ – “મુનિશ્રી ધીરવિજયજી વિરચિત શાશ્વત તીર્થમાલા વિચારધારાનો દોર અનુસ્મૃત જણાય છે પરંતુ સામાન્ય રીતે સ્તવન', સં. મણિલાલ કેસરીચંદ.
એ સગુણભક્તિની કવિતા છે. એ જ રીતે એનનાં પદોમાં સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; [] ૨. મુપુગૃહસૂચી. રિ.સી. અધ્યાત્મ-અનુભવનું વર્ણન યોગમાર્ગી પરિભાષાથી ને અવળ
વાણીના આશ્રયથી થયેલું જોવા મળે છે. એનો અર્થ એ છે ધીરવિજ્ય-૩ ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ): તપગચ્છના જૈન કે કવિની દીશનિક ભૂમિકા ચુસ્તપણે અદ્ર તવેદાંતપુરસ્કૃત જ્ઞાનસાધુ. દીપવિજય-કવિરાજ (ઈ.૧૮મી સદી અંતભાગ – માર્ગની રહી શકી નથી. એમની અધ્યાત્મસાધનામાં ભક્તિ ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. એમની ૧૮/૧૯ કડીની ‘થાવ- અને યોગનાં તવોને પણ સમાસ મળ્યો છે. ચાકુમારની સઝાય’ (મુ)માં દીક્ષા લેવા તત્પર થાવચ્ચકુમારનાં ' ધીરાની કૃતિઓ બહુધા ‘કાફી' નામે ઓળખાયેલાં છૂટક માતા તથા પત્ની સાથેના સંવાદને અસરકારક અભિવ્યક્તિ પદો રૂપે કે પદોના સમુચ્ચય રૂપે રચાયેલી છે. ટેકના પ્રાસ તથા મળી છે અને ભ્રષ્ટ પાઠને કારણે દીપવિજયને નામે પણ અવાંતરપ્રાસનો ને કડી સંખ્યાને સુનિશ્ચિત રચનાબંધ ધરાવતાં મુકાયેલી ૧૧ કડીની ‘રોટલાની સઝાય/ભાત પાણીનું પ્રભાતિયું” આ પદો કાફી રાગ માં ગવાતાં હોવાથી આ નામાભિધાન પામ્યાં (મ.)માં વિનોદાત્મક રીતે ભોજનમહિમા વર્ણવાયો છે. કવિને જણાય છે. ધીરાની એમાં અસાધારણ ફાવટ છે, તેથી કાફી તો નામે, આ ઉપરાંત, ૩ તીર્થંકર-સ્તવનો પણ મળે છે. ધીરાની એને કહેવાયું છે તે યથાર્થ છે. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. મોસસંગ્રહ; ૩. સજઝાયમાળા (પ.);
ધીરાની કૃતિઓ બહુધા તત્ત્વવિચારાત્મક, અધ્યાત્મ[] ૪. ફાત્રિમાસિક, ઑકટો.-ડિસે. ૧૯૩૬ – “દીપવિજયજીનાં
અનુભવવિષયક ને ઉપદેશાત્મક છે. એ પ્રકારની દીર્ધ કૃતિઓમાં બે કાવ્ય, સં. બેચરદાસ જી. દોશી.
શિષ્યગુરુની પ્રશ્નોત્તરી રૂપે ૨૧૭ કાફીઓમાં રચાયેલી પ્રશ્નોસંદર્ભ : મુપુગૃહસૂચી.
રિસો ત્તર માલિકા' (મુ.) એમાં વ્યકત થયેલ અદ્વૈતવેદાંતની દાર્શનિક
ભૂમિકા તથા એને અનુસરતા વૈરાગ્યબોધને કારણે તથા એની ધીરવિજ્ય-૪ (ઈ.૧૮૬૨ સુધીમાં : જૈન સાધુ. વિજયસિહ, થોડી પ્રરતારી પણ સરળ, લોકભોગ્ય, જીવંતતાભરી રજૂઆતને રિના શિષ્ય. ૯ કડીના ‘ગૌતમસ્વામીસ્તોત્ર' (લે. ઈ. કારણે નોંધપાત્ર છે. કવિત્વની દૃષ્ટિએ આનાથી ચડિયાતી કૃતિ ૧૮૬૨)ના કર્તા.
‘સ્વરૂપની કાફીઓ” (મુ.)- છે. ગુરુ, માયા, મન, તૃષ્ણા, લક્ષમી, સંદર્ભ : મુપુગૃહસૂચી.
[.સો]
યૌવન અને કાયા – એ ૭ પદાર્થોનું ૩૦-૩૦ કાફીઓમાં સ્વરૂપ
વર્ણન કરતાં આ ૨૧૦ કાફીઓનો સમુચ્ચય છે. દૃષ્ટાંતચિત્રોથી ધીરા ભગત) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ – અવ.ઈ.૧૮૨૫ આવતી સાક્ષાત્કારતા, આત્મકથન ને ઉદ્બોધનની શૈલી તથા સં.૧૮૮૧, આસો સુદ ૧૫] : જ્ઞાનમાર્ગી કવિ. વડોદરા ચોટદાર ઉકિતઓથી આ કૃતિ ઘણી રસાવહ બની છે. “જ્ઞાનજિલ્લાના સાવલી પાસે આવેલા ગોઠડાના વતની. જ્ઞાતિએ બત્રીસી' (મુ.) તથા અન્ય પ્રકીર્ણ કાફીઓ (મુ)માં બ્રહ્માનુભવ,
ધીરવિજ્ય-૨: ધીરા(ભગત)
ગુજરાતી સાહિત્યકોશ : ૧૯૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org