Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
દેવચંદ્ર ગણિ)-૩[૪. ઈ. ૧૬૯૦ – અવ. ઈ. ૧૭૫૬/સં. ૧૮૧૨, કડીનું ‘સિદ્ધાચલચૈત્પરિપાટી-સ્તવન” (મુ.), ૨૦ કડીનું ‘નવાનગર) ભાદરવા વદ ૩9 : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની આદિજન-સ્તવન (મુ.) વગેરે કેટલાંક સ્તવનો (ઘણાંખરાં મુ.) રચેલાં પરંપરામાં જ્ઞાનધર્મશિષ્ય પાઠક દીપચંદ્રના શિષ્ય. આરંભકાળની છે. કવિએ આનંદધનની “ચોવીસી'માં ખૂટતાં છેલ્લાં ૨ સ્તવનો ૩ કૃતિઓમાં ગુર તરીકે રાજહંસનો ઉલ્લેખ છે તે તેમના વિદ્યાગુરુ રચેલાં છે એવી માહિતી મળે છે. હોય અથવા તો દીપચંદ્રનું બીજું નામ હોય એવો તર્ક થયો છે. કવિએ ઘણી સઝાયો (મોટા ભાગની મુ) રચેલી છે તેમાંથી જન્મ બીકાનેર નજીક ચંગ ગામમાં. ઓસવાલ વંશ, લુણિયા ગોત્ર. ૬ ઢાળની ‘સાધુની પંચભાવના” (મુ.), ૧૦ ઢાળની ‘આઠ પ્રવપિતા તુલસીદાસ, માતા ધનીબાઈ. જન્મનામ દેવચંદ્ર. દીક્ષા ઈ. ચનમાળાની સઝાયર(મુ.), ૩ ઢાળની ‘પ્રભંજનાની સઝાય” (મુ.), સ. ૧૭૦૦માં. દીક્ષાનામ રાજવિમલ હોવાનું નોંધાયું છે પણ ૨૭ કડીની ‘ઢઢણમુનિ-સઝાય’ (મુ.) નોંધપાત્ર છે. કવિને નામે કવિએ પોતે એ નામ કશે ઉપયોગમાં લીધું નથી. જૈન દર્શનના કેટલાંક પદો (૫ મું.) પણ નોંધાયેલાં છે. ઊંડા અભ્યાસી આ કવિએ શ્વેતાંબરીય ઉપરાંત દિગંબરી શાસ્ત્રોનો આ કવિને નામે નોંધાયેલ ‘સ્નાત્ર-પંચાશિકા' (ર. ઈ. ૧૭૪૮) અભ્યાસ કરેલો છે તેમ જૈનેતર દાર્શનિક ગ્રંથો પણ જોયેલા છે. ‘સ્નાત્ર-પૂજાથી અલગ કોઈ અધિકૃત કૃતિ હોય એ શંકાસ્પદ ઉપાધ્યાય યશોવિજય, આનંદઘન વગેરે અન્યગચ્છીય વિદ્વાનો અને જણાય છે. ૧૩ ઢાળની “સાધુવંદના' કવિની નામછાપ સાથે મળે કવિઓના પણ એ સાદર આધારો લે છે. કવિએ ઉપયોગમાં છે પરંતુ હસ્તપ્રતોમાં જ્ઞાનચંદ્રશિષ્ય શ્રીદેવની નામછાપ સાથે પણ લીધેલા અને ઉલ્લેખેલા શાસ્ત્રાદિ ગ્રંથોની વિસ્તૃત યાદી તેમનો મળે છે. સાંયોગિક પ્રમાણો જોતાં કૃતિ શ્રીદેવની હોવાની સંભાવના વિશાળ અભ્યાસ દર્શાવે છે. કવિની તત્ત્વનિરૂપણમાં ખંડનાત્મક વધારે છે.
અંશ જોવા મળતો નથી એ ખાસ નોંધપાત્ર છે. આ ઉદારદૃષ્ટિ કવિની ગદ્યકૃતિઓમાં સકળ જૈન સિદ્ધાંતોનાં દોહન રૂપ ૧૦૫૬ તત્ત્વવિચારક પાસે તપગચ્છના અનેક જૈન સાધુઓએ અભ્યાસ ગ્રંથાગ્રની ‘આગમસાર' (ર. ઈ. ૧૭૨૦ સં. ૧૭૭૬, ફાગણ સુદ કરેલો અને એમની ‘નવપદ-પૂજા’ તપગચ્છીય યશોવિજય અને ૩, મંગળવાર; મુ.) સૌથી વધારે મહત્ત્વની અને જાણીતી કૃતિ છે. જ્ઞાનવિમલની ‘નવપદ-પૂજા’ સાથે સંકલિત થઈને વ્યાપક રીતે પોતાની ‘ચોવીસી” ઉપરનો ૨૬% ગ્રંથાગ્રનો વિસ્તૃત બાલાવબોધ ઉપયોગમાં લેવાય છે. અવસાન અમદાવાદમાં.
| (મુ) તથા પોતાની “વીશી'માંના ‘બાહુજિન-વન” પરનો ટબો
(મુ.) મૂળ કૃતિઓમાંના જ્ઞાનવિચારને સ્ફટ કરતી પ્રાસાદિક રચનાઓ અધ્યાત્મરસિક પંડિત તરીકે ઓળખવાયેલા દેવચંદ્રગણિની કૃતિઓ તરીકે નોંધપાત્ર છે. કવિના અન્ય બાલાવબોધોમાં, મલવાદીના બહુધા તત્વવિચારાત્મક અને અધ્યાત્મજ્ઞાનવિષયક છે ને સ્તવનાદિ કાદશસારમયચકના સંપ
‘દ્વાદશસારનયચક્રના સંક્ષેપ રૂપે નયના મુખ્ય ભેદોનો પરિચય પ્રકારની કૃતિઓમાં પણ એ વિચારતત્ત્વની ગૂંથણી કરે છે. એમાં
આપતા, પોતે રચેલા સંસ્કૃત ‘નયચક્રસાર’નો બાલાવબોધ (મુ.), પોતે ફિલસૂફીની કઠિનતા છે અને પ્રાસાદિકતા ખાસ આણી શકાઈ
સંસ્કૃત ટીકા સાથે પ્રાકૃતમાં રચેલ ‘વિચારરત્ન-સારનો, અધ્યાત્મ નથી. કવિની તત્ત્વવિચારાત્મક પઘકૃતિઓમાં, શુભચંદ્રાચાર્યની મૂળ જ્ઞાન અને જૈન તત્ત્વને લગતા ૩૨૨ પ્રશ્નોત્તરમાં વહેંચાયેલો સંસ્કૃત ગ્રંથ 'જ્ઞાનાર્ણવ’ને આધારે ધ્યાનનું શુદ્ધ સ્વરૂપ, તેનાં ૧૫૦૦ ગ્રંથાગનો બાલાવબોધ (.ઇ. ૧૭૪o/સં. ૧૭૬, કારતક પ્રકારો-ઉપકરણો-રીતિઓ તથા ધ્યાતાનાં લક્ષણોનું વિસ્તૃત વિવેચન સ૮ ૧ )
સુદ ૧; મુ.), દેવેન્દ્રસૂરિકૃત મૂળ પ્રાકૃતગ્રંથ 'કર્મગ્રંથ' પરનો ટબાર્થ કરતી ૬ ખંડ અને ૫૮ ઢાળની “ધ્યાનદીપિકા-ચતુષ્પદી' (૨. ઈ. (મ) વાસેનસરિશિષ્યની મળ પ્રાકત કતિ “ગરગણષટાં ૧૭૧૦.સં. ૧૭૬૬, મહા/વૈશાખ વદ ૧૩, રવિવાર; મુ.), જૈન બાલાવબોધ (મ), ‘ચોવીસદંડકવિચાર-બાલાવબોધ' (ર. ઈ. ૧૭૪૭) સંપ્રદાયમાં ભગવદ્ગીતા સમી ગણાવાયેલી ૪૯ કડીની ‘અધ્યાત્મ
સં. ૧૮૦૩, કારતક સુદ ૧૧) તથા “સપ્તસ્મરણ-બાલાવબોધીનો ગીતા/આત્મ-ગીતા” (મ.) અને ૨૧ કડીની ‘લધુ ધ્યાનદીપિકા’ સમાવેશ થાય છે. “ગાણસ્થાનક આધિકાર' (ભાષાની સ્પષ્ટતા નથી) (મુ.)નો સમાવેશ થાય છે.
તથા પ્રાકૃત ‘ગુણસ્થાન શતક' અને તેના પરનો ગુજરાતી સ્તબક કવિની ‘વર્તમાનજિન-ચોવીસી' (મુ.), “અતીતજિન/ચોવીસી' એ એક જ કૃતિના ઉલ્લેખો હોય એવું સમજાય છે. અન્ય લોકોએ (૨૧ સ્તવન મુ) અને ‘વિહરમાનજિન-વીસી' (મ.) જ્ઞાનમૂલક ધર્મતત્ત્વજ્ઞાનની અનેક બાબતો વિશે પૂછેલા પ્રશ્નોના ઉત્તરની કૃતિઓ છે તેમાં કોઈક ધ્યાન ખેંચતા વિચારઅંશો પણ જોવા મળે છૂટક પ્રશ્નોત્તર” (મુ.) એ નામથી થયેલી નોંધ તથા સુરતની ૨ છે. જેમ કે, વર્તમાનજિન-ચોવીસીના પહેલા સ્તવનમાં રજૂ શ્રાવિકાઓ પર લખાયેલા અને દ્રવ્યાનુયોગની ચર્ચા કરતા ૩ પત્રો થયેલ લૌકિક પ્રેમ અને તીર્થંકર પ્રત્યેના પ્રેમની ભિન્નતા પ્રગટ (મુ.) કવિનું અન્ય ગદ્યસર્જન છે. કવિને નામે નોંધાયેલ અમૂર્તિકરતું સરલ મામિક ચિતન. આ પ્રકારની અન્ય નોંધપાત્ર કતિ- પૂજકોના મંતવ્યના ઉત્તરરૂપ પ્રતિમા પુષ્પપૂજાસિદ્ધિ’ એ ગદ્યકૃતિ ઓમાં, ગૌતમના મહાવીરવિરહના ભાવ જેવા અંશોને ઉઠાવ કઈ ભાષામાં છે તેની માહિતી મળતી નથી, તો ‘દેશનાસરિ’ એ આપતી અને મહાવીરનું મહિમાગાન કરતી ૧૩ ઢાળની “વીરજિન- ‘આગમસારને સ્થાને થયેલી નામભૂલ હોવાનું સમજાય છે. નિર્વાણ-સ્તવન/દિવાળીનું સ્તવન” (મુ.), અદ્ર આત્મપરિતાપનું દેવચંદ્રગણિએ હિન્દીમાં દ્રવ્યપ્રકાશ” (ર. ઈ. ૧૭૧૧/સં. ૧૭૬૭, આલેખન કરતી ‘રત્નાકર-પચીસી'ના અનુવાદ રૂપ ૩૪ કડીની પોષ વદ ૧૩; મુ.), અધ્યાત્મવિષયક ૨ હોરી (મુ.) વગેરે પ્રકીર્ણ ‘સિદ્ધાચલગિરિમંડન) આદિજિનવિનતિરૂપ-સ્તવન/28ષભદેવ-સ્તવન' રચનાઓ કરેલી છે. (મુ.), ૮ ઢાળની ‘નાત્ર-પૂજા’ (મુ) અને ૨૨ કડીની “નવપદ- ઉપર નિર્દિષ્ટ કૃતિઓ ઉપરાંત કવિએ પ્રાકૃતમાં ‘કર્મગ્રંથની પૂજા/સિદ્ધચક્ર-સ્તવન” (મુ)નો સમાવેશ થાય છે. આ સિવાય પણ પૂર્તિ સમી ‘કર્મસંવેધભંગ-પ્રકરણ” (મુ.) તથા યશોવિજ્યના “જ્ઞાન કવિએ ૨૧ કડીનું “સીમંધરસ્વામીવિનતિરૂપ-સ્તવન” (મુ.), ૨૧ સાર-અષ્ટક પર સંસ્કૃતમાં જ્ઞાનમંજરી” નામે ટીકા (ર. ઈ. ૧૭૪૦)
દેવચંદ્ર(ગણિી-૩
ગુજરાતી સાહિત્યકોશ:૧૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org