Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પ્રતીત થતાં નારીની મૂલગત મોટાઈને જોવાના વલણને લીધે કવિનું જાણો રે” એમ કહી ગોકુળમાં પધારવા વીનવે એમ વ્યક્ત થતી સંસારદર્શન મોટા ભાગના મધ્યકાલીન કવિઓ કરતાં વધુ સમુદાર વેદનાભરી પ્રીતિપરવશતા જુઓ અને યશોદા દેવકીને કહેવડાવે કે જોવા મળે છે.
તમે કૃષ્ણની માતા થશો પણ કૃષ્ણ આંખ આંજતાં નાસી જતો ને ભાલણે મુખ્યત્વે પદોમાં ‘દશમસ્કંધ' આપેલો. પ્રેમાનંદ પદો ગોપીની ફરિયાદ આવે ત્યારે ખોટુંખોટું રોતો એ બાળકીડાનું સુખ એટલે કે ગીતો તક મળે ત્યાં જરૂર મુકવા કરે છે. પણ ગીતોમાં તેમને કયાંથી મળશે?–એમાં વ્યક્ત થતી ધન્યતાની ખુમારીભરી સ્પદ નથી, પ્રેમાનંદનું પોતીકું વામ્બળ નથી. એકે હજારાં જેવું, લાગણી જુઓ. પરમ હદયસ્પર્શી, માતૃહદયનાં પાતાળ ભેદી ઊછળનું “મારું માણેકડું ભાલાણના શારમાં પગલભ વિલાસચિવણ નથી. સંભોગચંગાર રિસાવ્યું રે, શામળિયા” છે, જે નરસિહ દયારામ-નાનાલાલ જેવા પણ “ના-ના મામા. રહો રહો કરતાં કથા લઈ ચાંપી મહાન ગુજરાતી ગીતકિવઓ સાથે પ્રેમાનંદને એકાસને સ્થાપે છે.
રે” એવા માર્મિક વ્યંજનાયુક્ત ઉદ્ગારથી આલેખાય છે. વિશેષ તો
એવા અદ, ૯ દશમસ્કંધ’ ભલે મૂળ ભાગવતનો સમોવડિયો ગ્રંથ ન બની અહીં આલેખાઈ છે ગોપીની અનન્ય, ઉત્કટ, સમર્પણભવિમુક્ત શકો, પણ એકંદરે રસિકત કથાનકોની મીલીરૂપે અવશ્ય એનું કષણપ્રીતિ. એમાં કમોરતા, માધુર્ય અને મૂર્ખતા છે. ગોપીને સ્થાન પ્રેમાનંદના સમગ્ર કૃતિસંગ્રહમાં ‘નળાખ્યાન’, ‘મામેરું,
મા-3 મુગ્ધ કરતા કૃષ્ણનાં પાંપણના ચાળા, અંગની ચીલ, રૂડું કાળું રૂપ
છે , ‘સુદામાચરિત્ર' જેવી રચનાઓ પછી આવે. (ઉં. જો.) તેમાં નિર્દેશાય છે અને કષણને જોવા માટે શેરીમાં મોતી વેરીને (૨) ભાલણની આ કૃતિ(મુ.) ભાગવતના દશમસ્કંધની કૃષ્ણકથાને વીણવા બેસવાની ને “મીટ તણા મેલાવા” માટે પ્રભુને હાથે વેચાનિરૂપે છે તથા વિવિધ રાગોના નિર્દેશ ધરાવતાં અને કેટલેક વાની ગોપીની તૈયારી દર્શાવાય છે. કૃષ્ણ-ગોપીનું રસિકચાતુર્ય પ્રગટ સ્થાને મુખ્યબંધની પંક્તિઓ તથા ઢાળ એ અંગોને કારણે કડવા- કરતાં પદો પણ અહીં છે. ભાલણનાં દાણલીલા, માનલીલા અને બંધમાં સરી જતાં, દોહરા, ચપાઈ, પ્લવંગમ, ઝૂલણા આદિની દેશી ભ્રમરગીત પ્રેમાનંદ કરતાં તો સારાં છે જ, પણ નરસિંહ અને દયાઓનાં ૪૯૭ પદો રૂપે મળે છે. એ રીતે આ આખ્યાનના કડવા- રામથીયે ઊતરે એવાં નથી એવા રામલાલ ચૂ. મોદીના અભિપ્રાયમાં બંધના પ્રારંભનું સૂચન કરતી કૃતિ છે. કવિએ પોતે સ્વતંત્ર રીતે તથ્ય જણાય છે. ભ્રમરગીતના તેમ જ અન્ય પ્રસંગે ભાલણે માતારચેલા રુકિમણીવિવાહ’ અને ‘સત્યભામાવિવાહ’ને આમાં જોડી દીધા પિતા, ગોપગોપીઓ ને વ્રજ વિશેના અતૂટ સ્નેહબંધનના ને હોય એવું, એ ભાગોમાં સ્વતંત્ર મંગલાચરણ ને ફલશ્રુતિ છે તે અત્મીયતાના કૃષ્ણના મનોભાવોને પણ નિરૂપવાની તક લીધી છે. જોતાં સમય છે, તે ઉપરાંત કૃતિમાં અન્યત્રથી પણ પ્રક્ષેપ થયો
[.ત્રિ.] હોય એવું લાગે છે. જેમ કે ભાલણની રાસલીલાના સંક્ષિપ્ત વર્ણન પછી લક્ષ્મીદાસના રાસલીલાનાં ૧૧ જેટલાં પદો આમેજ થયાં છે, દર
]: જૈન સાધુ. ૧૧/૨૧ ૧ ૫દ નરસિંહની નામછાપવાળું છે, ભાલણની નામછાપ સાથેનાં
કડીની ‘નંદિમુનિની સઝાય” (મુ.)ને કર્તા. થોડાંક પદો વિશ્વનાથ જાનીની ‘પ્રેમપચીસી'માં મળે છે. વ્રજ
કૃતિ: જે સંગ્રહ (ન.) ભાષાનાં કેટલાંક પદો છે તે પ્રક્ષિપ્ત ન હોય તો એ ભાષામાં
સંદર્ભ:લીંહસૂચિ.
[4.ત્રિ.] રચના કરનાર ભાલણ પહેલા ગુજરાતી કવિ ઠરે.
દાન: આ નામે ૧ હિંદી હોરી (મુ) તથા ૪ કડીનું હિંદીમિશ્ર આ કૃતિમાં કથાકથન ભાગવત-આધારિત છે ને સંક્ષેપમાં થયું ગુજરાતી ભાષાનું શીલમહિમાનું સ્તવન(મુ.), દાનકવિને નામે છે, એમાં ભાલણની ખાસ કશી વિશેષતા નથી, પરંતુ વાત્સલ્ય, નાગાર્જુનકૃત “યોગરત્નાવલી” પર આધારિત, ૧૫૩ કડીની શુંગાર અને કરુણનાં ભાલણનાં આલેખનો એના ઊંચી કોટિના “પ્રાકૃતતંત્રસાર-ચોપાઈ' (લ.સં.૧૮મી સદી અનુ.) તથા ૨૫ કડીની કવિત્વની પ્રતીતિ કરાવે એવાં છે. કૃષણની બાળચેષ્ટાઓ ને કૃષ્ણને “જીવપ્રેમ-સંવાદ' તેમ જ દાનમુનિને નામે ૮ કડીની કર્મરાઝાય” અનુલક્ષીને યશોદા-દેવકી ઉપરાંત નંદના પણ મનોભાવો અહીં (મુ.) ને ૧૭ કડીની ‘નમરાજુલ-બારમાસ (મુ.) એ કૃતિઓ વાત્સલ્યરસની સામગ્રી બને છે. કૃષણની રમણીય બાળચેષ્ટાઓનું મળે છે તે કયા દાન – છે તે નક્કી થઈ શકે તેમ નથી. ‘નેમરાજુલઆલેખન ભાલણની ઝીણી સૂઝને કારણે માર્મિક બન્યું છે. તે ઉપ- બારમાસ” સ્તુપરિવેશમાં માર્મિક રીતે વ્યક્ત થયેલા રાજિમતીના રાંત એક બાજુથી ગોપબીલના વાસ્તવિક જીવનસંદર્ભને લક્ષમાં વિરહશૃંગારના મનોભાવો તથા વર્ણાનુપ્રાસ-આંતરપ્રાસથી મનોરમ લેતું હોઈ એ ઔચિત્યનો ગુણ ધરાવે છે તો બીજી બાજુથી એવ- બનેલી અભિવ્યક્તિને કારણે ધ્યાન ખેંચે છે. તારલીલાનો ખ્યાલ અનુસૂત થતો હોવાથી એ અદ્ભુતને પણ
કેટલાક સંદર્ભોમાં તેજવિજયશિષ્ય દાનવિજયને નામે નોંધાયેલ અવકાશ આપે છે. કવચિત ભાલણને સહજ એવો મર્માળો વિનોદ પણ એમાં ગૂંથાય છે, જેમ કે કૃષણનું મુખ જોઈને માતા રોમાંચિત
કે “મન એકાદશીના દેવવંદન” (મુ.) માત્ર ‘દાન’ નામછાપ ધરાવે થાય છે ત્યારે કૃષ્ણ માતાને કહે છે કે એ મુને મને બતાવો.
છે. આ કૃતિ વિજયરાજસૂરિશિષ્ય દાનવિજયની હોય એવી
શક્યતા છે. ‘વાંચક દાન” એવી નામછાપથી મળતું “(ઘોઘામંડન) માતા જવાબ આપે છે કે તે એવાં પુણ્ય કયાં કર્યાં છે? માતાના
પાર્શ્વજિન-સ્તવન” પણ એમની જ કૃતિ છે કે કેમ તે નિશ્ચિત હૃદયનાં ઉમળકા, રીસ, રોષ, ચિંતા, વિયોગવેદના વગેરેનું પ્રસંગ
તે થઈ શકે તેમ નથી. પરિસ્થિતિના આલંબનપૂર્વક મૂર્ત રીતે ને ધારદાર ઉદ્ગારોથી નિરૂપણ થયું છે, તો નંદના કલ્પાંતમાં પણ વેધક હૃદયસ્પર્શી ઉકિતઓ કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧, ૨, જૈસસંગ્રહ (ન.); ૩. ઐરત વણાયેલી છે. યશોદા કૃષ્ણને “માતા નહીં થાઉં તમારી, ધાવ કહીને સંગ્રહ : ૩, ૪. પ્રામબાસંગ્રહ : ૧; ૫. સજઝાયમાલા(પ.). દશરથમુનિ : દાન
ગુજરાતી સાહિત્યકોશ : ૧૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org