Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
૪૩ કડીની ‘દિવાળી-સઝાય’ અને ૩ કડીની “ચંદ્રગુપ્ત-સોળ- કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદજીભાઈ રા. ધામેલિયા, સ્વપ્ન-સઝાય” વગેરે પ્રકીર્ણ રચનાઓ આ કવિની મળે છે. આ ઈ.૧૯૫૮.
કિ.બ્ર.] કવિની કૃતિઓની ભાષામાં હિંદી-રાજસ્થાનીનો પ્રભાવ છે. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧ અને ૨, સં. મુનિ જસાભાર) |
1 : કચ્છના આ સંતકવિ વિશે શ્રી શામજી, ઇ.૧૯૬૨; ૨. જૈસમાલા : ૨ (શા.); ૩. જૈસસંગ્રહ જુદાજુદા પ્રકારની માહિતી મળે છે તેમાં વધારે વ્યાપક મત (ન.); ૪. મોસસંગ્રહ; ૫. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિ શ્રી
એ કરછના દેદાવંશના જાડેજા રજપૂત અને ચાંદાજીના પુત્ર હોવાનો પૂનમચંદ્રજી,ઈ.૧૯૮૨, (સાતમી આ.); ૫. શ્રાવક સ્તવનસંગ્રહ: ૩, તથા
મંગ , તથા ઈ.૧૪મી કે ૧૫ મી સદીમાં થયા હોવાનો છે. પરંતુ રામદે–પીર પાનમલ ભરોદાનજી સેઠિયા, ઈ. ૧૯૨૩.
(ઈ. ૧૫મી સદી)ના નિક્લિાપંથના અનુયાયી જેસલને સંદર્ભ : ૧. જૈનધર્મ કે પ્રભાવક આચાર્ય, સાધ્વી સંઘમિત્રા. ઈ. ૧૬મી સદીથી વહેલા ન મૂકી શકાય અને તેથી ઉપર્યુક્ત વંશઈ.૧૯૭૯; ૨. હિસ્ટરી ઑવ્ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ પરંપરા આધારભૂત ન રહે એવો પણ મત છે. અનુશ્રુતિ મુજબ માહેશ્વરી, ઈ.૧૯૮૦; [] ૩. ડિકૅટેલૉગભાઈ : ૧૯૨); ૪.
રાજ્ય સામે બહારવટે ચઢેલા જેસલ લૂંટારુનું જીવન ગાળે છે. જૈનૂકવિઓ : ૩(૧, ૨); ૫. મુપુગૃહસૂચી. રિ.ર.દ.]
અને સૌરાષ્ટ્રના સરલી/સલડી ગામના સંત રાજવી સાંસતિયા
કાઠીને ત્યાં એની ઘોડી-અને તલવાર તથા તોરલ તોળીરાણીને પણજેરાજ [ઈ. ૧૮૮૨ સુધીમાં : ‘સિંહાસનબત્રીસી' (લે. ઇ. ચોરવા માટે જાય છે. એમના જીવનને ઉદ્ધારવાના આશયથી ૧૮૨૨)ના કર્તા.
સાંસતિયા એમને તોરલ પણ સોંપી દે છે. કચ્છ જતાં દરિયામાં સંદર્ભ : રાપુહસૂચી : ૧.
[કી.જો..
તોફાન જાગતાં તોરલની પ્રેરણાથી જેસલ પોતાના પાપોનો એકરાર જેરાજદાસ [.
]: એમણે રચેલાં પદો - જેમાંના કરે છે અને સંતજીવનને માર્ગે વળે છે. તોરલની એક વખતની કેટલાંક હિંદીમાં છે – નોંધાયેલાં મળે છે.
ગેરહાજરીમાં સમાધિને પામનાર જેસલ તોરલની આરાધનાથી સંદર્ભ : ફહનામાવલિ : ૨.
કિૌ.બ્ર.].
૩ દિવસ માટે સમાધિમાંથી જાગ્રત થાય છે અને બંને ચોરી
ફેરા ફરીને પછી સમાધિ લે છે એવી કથા છે. જેસલતોરલની જેરામ-૧ ઈ.સ. ૧૭મી સદીના ઉત્તરાર્ધ : ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ સમાધિ આજે અંજાર (કચ્છ)માં છે. અવટંક જાની. મુંદ્રા(કચ્છ)ના વતની. કવિના પુત્ર વિસનજીએ પીર તરીકે પૂજાતા જેસલની આ ચરિત્રકથામાં ઐતિહાસિક ઈ. ૧૭ર૮માં એમના ‘બાવાહન-આખ્યાન'ની હસ્તપ્રત લખી તયના કેટલાક પ્રશ્નો છે. તે ઉપરાંત, એમની નામછાપ ધરાવતા હતી, એ આધારે આ કવિનો સમય ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ
સાથ જે પદો(મુ.) મળે છે તેમાં એમનું કર્તુત્વ પણ અસંદિગ્ધ નથી ગણી શકાય. પૂર્વછાયા અને ચોપાઈની ૫૦૦ કડીનું ‘બભૂવાહન
જણાતું, કેમ કે કેટલાંક પદોમાં એમના જીવનના પ્રસંગો આખ્યાન (ર.ઈ.૧૬૯૪?સં.૧૭૫૦ – “પાંડવ પ્રાકર્મ હરી ગુણ
આલેખાયા છે અને કેટલીક વાર એ સંવાદ રૂપે પણ ચાલે છે, એટલે ગાયે તે સાલ અક્ષર સત આણીયા”) સુશ્લિષ્ટ પદબંધ અને
આ પદો પાછળથી એમના વિશે લખાયાં હોવાના તર્કને પૂરો મધુર ભાષા ધરાવતું વીરરસપૂર્ણ કાવ્ય છે.
અવકાશ છે. એ સિવાય પાપોના એકરારપૂર્વક તોરલને વિનંતી સંદર્ભ : ૧. કવિચરિત : ૩; [] ૨. ગૂહાયાદી;૩. ફોહનામા
કરતાં પદો પણ પાછળના સમયની રચના હોય એ અશકય વલિ : ૧.
*િ*J નથી. પરંતુ આ પદો ગુજરાતી ભજનપરંપરામાં અત્યંત લોકપ્રિય જેરામ-૨ [
]: જૈન. ‘તપબહુમાન
અ,આ બનેલાં છે. ભાસ” તથા “પાર્શ્વનાથ-સ્તવન' (મુ.)ના કર્તા. “પાર્શ્વનાથ તિમાં કૃતિ : ૧, દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, “ઋષભચરણકમલકીતિ” એ શબ્દો ગુંથાયા છે તે કદાચ કવિના ઈ. ૧૯૫૮, ૨. બૃહત્ સંતસમાજ ભજનવિળી, પુરુષોત્તમદાસ ગુરુનામના વાચક હોય.
ગી. શાહ, ૧૯૫૦ (છઠ્ઠી આ.); ૩. સોસંવાણી. કૃતિ : કાપ્રકાશ : ૧.
સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ: ૧, દુલેરાય કારાણી, સંદર્ભ : લીંહસૂચી.
[. બ્રિ] સં. ૨૦૧૫; ૨. કચ્છનું સંસ્કૃતિદર્શન, રામસિંહ રાઠોડ, ઈ. ૧૯૫૯;
૩. જેસલતોરલ, ગોસ્વામી મોહનપુરી, ઈ. ૧૯૭૭; ૪. પુરાતન જેરામદાસ જયરામ : આ નામે કેટલાંક પદો-ભજનો (મુ.) મળે છે જ્યોત, ઝવેરચંદ મેઘાણી, "ઈ. ૧૯૩૮, ઈ.૧૯૭૬ (સુલભ આ.). તે જેરામદાસ-૧ છે કે કેમ તે નિશ્ચિત કહી શકાય તેમ નથી.
[જ.કો.] કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. બૃહત સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૩. જેસો
] : એમને નામે ૫ પદો ભજનસાગર : ૧; ૪. ભસાસિંધુ.
કિ.બ્ર.] નોંધાયેલાં મળે છે. સંદર્ભ : ન્હાયાદી.
[કી.જો.] જેરામદાસ-૧ [
] : અધ્યાત્મવિદ્યા સંબંધી જુઠીબાઈ સાથેની પ્રશ્નોત્તરીમાં ઉત્તરરૂપ ૬ પદો(મ.)ના કર્તા. જૈત (કવિ) [
[] : ‘શીલ-રાસ’ (લે. સં. કાઠિયાવાડી બોલીના તત્ત્વવાળી આ રચનાઓ ધીરાની કાફી ૧૯મી સદી અનુ.)ના કર્તા. પ્રકારની જણાય છે.
સંદર્ભ : રાહસૂચી : ૧.
[કી.જો.]
કે જેસલતોરલ, ગોસ્વામી
તે નિશ્ચિત કરી (મુ) મળે છે
જેરાજ: જેત (કવિ)
ગુજરાતી સાહિત્યકોશ : ૧૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org