Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ડુંગર-૨ [ઈ. ૧૫૭૩માં હયાત]: અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં કામાસાધુના શિષ્ય. ૩ કડીની ‘હોલિકાપોષાઈ” (૨ ઈ. ૧૫૭૩૨, ૧૨૯, ચૈત્ર વદ્ ૨૦માં કર્તા. સંદર્ભ : જૈવિઓ : ૩(૧) [કા, બ્ર.] ઠાકુરી ઈ. ૧૫૨માં હયાત] જૈન પચન્દ્રમ વૅલી, ડુંગર (મુનિ)-૩ [ઈ. ૧૮૧૬માં હયાત]: જૈન સાધુ, નવતત્ત્વ(૨. ઈ. ૧૫૨૯)ના કર્તા. વિચાર-સ્તવન (ર. ઈ. ૧૮૧૬)ના કર્તા. સંદર્ભ : હે‰જ્ઞાસૂચિ : ૧.
સંદર્ભ : હસૂચિ : ૨
[ા.ત્રિ.]
[21. [a.]
હોદ્ગાર રૂપે રચાયેલી ૧૭ કડીની ‘નેમરાજુલ-બારમાસી' (મુ.) તથા ૧૧ અને ૩ કડીના એમ ૨ ‘શ્રીધરસ્વામી સ્તવન (મુ.)ના કે. કૃતિ: પદ્ધ નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર, જૈન વીંગ
સભા, સં. ૧૯૬૯.
[પા.માં.]
ડામર [ઈ. ૧૫૩૬ સુધીમાં]: જ્ઞાતિએ બ્રાહ્મણ, ‘જૈન ગૂર્જર કવિનો વિસ્તૃણ ચરિત'ની આદિ ગાથાઓમાં ઉલ્લેખાયેલા ગોડ બ્રાહ્મણ અને ગોપાચલના નિવાસી દામોદર અને પ્રસ્તુત ડામરને એક ગણે છે. પરંતુ મુદ્રિત કૃતિમાં હકીક્ત માટે કો આધાર નથી. ભંવરલાલ નાહટા પણ કૃતિની ભાષાને આધારે ' સંભવનાનો અસ્વીકાર કરે છે.
આ
‘ઢાળ’ અને ‘વાણી’ની ૧૮૩ કડીના આ કવિના ‘વેણીવત્સરાજ રાસ વિહલુ” (લે. ઈ. ૧૫૩૬; મુ.)માં અમરાવતીના રાજા વત્સ રાજના વાસુકિરાલની પુત્રી સાથેના લગ્નનું વૃત્તાંત વર્ણવાયું છે. વારાહ એ નાગરકન્યાની વેણી કાપે છે પરંતુ પછી વેણી તેવી કોપાનું ભાન થતાં તેની ખૂબ બિક્સ કરે છે, વાસુકિ રાજાનો કોપ તેના પર થવાનો હોય છે પરંતુ તક્ષક તેને બચાવે
છે ને અંતે નાગકન્યાનો વિવાહ વત્સરાજની સાથે થાય છે. લોક-ફેબ્રુ., માર્ચ તથા જુલાઈ ૧૯૩૦ – ‘પરમ ભક્ત કવિ શ્રી ડુંગર વાર્તા પર આધારિત આ રાસમાં ાનનું વીગતે વર્ણન થયું છે. તે ઉપરાંત પણ કેટલાંક આલંકારિક વર્ણનો મળે છે.
બારોટ, મંગલદા ચ. કિવ (સં.). સંદર્ભ : ગૃહાયાદી.
[ચ.શે.]
કૃતિ : સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૭૨ – ‘ડામર બ્રાહ્મણકૃત ‘વેણીવત્સરાજ રાસ’, ભંવરલાલ નાહટા ( + સં.). સંદર્ભ:ગૃતિનો : (૨)
ડુંગર (કવિ)–૫ [
: તપગચ્છના જો સધુ. ઉદયસાગરસૂરિની પરંપરામાં શ્રીલાગરસૂરિના શિખર ૧૧ કડીના ‘માઈ બાવની' (લે. ૬, ૧૯મી સદી ના કર્તા. સંદર્ભ :
સૂધી,
[શ્રા, ત્રિ.]
૧૫ : ગુન્શી સાહિત્યોન
[કી. જા.
Jain Education International
હું
ડુંગર–૪ [ઈ. ૧૮૨૫માં હયાત]: રામસનેહી સંપ્રદાયના રામભક્ત વિ. ઉત્તર ગુજરાતના વિજપુરના વતની. જ્ઞાતિએ બારોટ, પિતા નાથજી મોતા સૂરજ્બાસુજંબા). . ૧૮૨૫માં તેમના ભાઈએ તેમને ખેલો પત્ર મળી આવ્યો છે.
હું ડુંગરી નામો સ. ૧૬મી સદીમાં રચાયેલી માની ૧૩ કડીની ‘ખંભાત-ચૈત્યપરિપાટી' (મુ.) તથા ૭૫ કડીની ‘નેમિનાથસ્તવન’ અને ડુંગરમુનિને નામે ૧૫ કડીની ‘વિમલજિન-સ્તવન’ડુંગરપુરી [ એ કૃતિઓ મળે છે. એ ક્યા ડુંગર છે એ નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘ખંભાત-ચૈત્યપરિપાટી'ના કર્તાને શ્રાવક ગણવામાં આવ્યા છે પણ એ માટે કાવ્યમાં કશો આધાર નથી.
છે
કૃતિ : ૧. જૈનયુગ, વૈશાખ ૧૯૮૨ – ‘ખંભાયત ચૈત્યપરિપાટી’· ૨. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૫ – ‘ખંભાત ચૈત્યપરિપાટી', સં, રમણિકવિજયજી. સંદર્ભ : ૧. ભૂવો: ૩૭૧); ૨. હસુચી [ા. બિ.] ડુંગર|વામી)-૧ [છે. ૧૪૭૮ સુધીમાં જૈન સાધુ અહંકાર-નિરૂપણ દિથી રસપ્રદ બનતા ઉપાલંભભર્યા વિરહભાવના ૨૬/૨૮ કડીના મિનાથ ફાગ ઓલંભડા બારમણ’ (વે, ઈ. ૧૪૭૯, મુ.)ના કર્તા કૃતિ : જૈનયુગ, અસાડ-શ્રાવણ ૧૯૮૬ – ‘સં. ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો.’
સંદર્ભ : ૧. "જૈગૂકવિઓ, ૩(૧); ૬. જૈમણૂચનાઓં :
તેમણે જ્ઞાન, સત્સંગ, કાલ આદિ અંગોમાં તત્ત્વબોધની કવિતા આપી છે. ઉપરાંત ગુજરાતી તેમ જ હિંદીમાં તેમનાં પદો-ભજનો (કેટલાંક મુ.) મળે છે. મંગલ, ગરબી, લાવણી, વણઝારો વગેરે
કાવ્યબંધોમાં વહેતી તેમની પદકવિતામાં ભક્તિવૈરાગ્યબોધનો વિષય મુખ્યપણે નિરૂપાયો છે, તેમ જ યોગમાર્ગીય પરિભાષામાં અધ્યાત્મનિરૂપણ પણ થયું છે. કવિની ભિક્તભાવ પારકે પ્રેમભક્તિ•/ તો કયારેક ભક્તિધૈર્યનું રૂપ છે છે.
કૃતિ : કાદોહન : ૨; ૨. બુકાદોહન :૫; [ ૩. બુદ્ધિપ્રકાશ,
[શ્ન, ત્રિ.]
1: ભાવપુરીના શિ, રાજસ્થાનના જોધપુર પાસેના ચિહણ ગામમાં તેમનો મ છે કરે તેમન અવસાન પછી તેમના શિષ્યવર્ગે સ્થાપ્યો છે. આ સંત પૂર્વાવસ્થામાં જેસલમેરના પુરોહિત બ્રાહ્મણ હોવાની વાત મળે છે. ડુંગરપુરી ઈ. ૧૯૦૦ આસપાસ થયા હોવાનું તથા વિરમગામ તાલુકાના દેત્રોજ ગામના વણકર હોવાનું નોંધાયું છે પરંતુ એ માહિતી અધિકૃત જણાતી નથી.
આ વિપદા (કેટલિક મુ.)માં સતગુરુનો મહિમાનું અને આધ્યાત્મિક અનુભવનું યોગમાર્ગી પરિભાષામાં તથા રૂપકશૈલીએ થયેલું છે. કવિની ઘાણીમાં એક પ્રકારની સચોટતા છે. તેમનાં ઘણાં પદો હિન્દી-રાજસ્થાનીમાં અને કેટલાંક મિશ્રા ભાષામાં તો કેટલાંક ગુજરાતી ભાષામાં મળે છે. ગુજરાતી ભાષાનું સંવ પાછળથી દાખલ થયું હોય એવું પણ નજરે ચઢે છે.
તત્ત્વ
કૃતિ : ૧. અભાલા; ૨. નકાદોહન; ૩. પરમાનંદ પ્રકાશ પદમાલા, પ્રા. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.); ૪. પ્રકાસુધા : ૧; ૫. યોગ વેદાન્ત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ
સુણી :૨ ડુંગરપુરી
For Personal & Private Use Only
www.jainelibrary.org