Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પરાના અને બીજા માત્રામેળ છંદો, ‘કાવ્ય' નામથી ઉપજાતિ એ ત્રિલોકસીશિખ; [
] : જૈન. ૨૨ કડીની અક્ષરમેળ છંદ, થોડાંક પદ-ધોળ અને “બોલી' નામથી ૨ ગદ્ય- “ધનાની સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. ખંડોનો વિનિયોગ થયો છે.
સંદર્ભ: હજૈજ્ઞાસૂચિ : ૧.
[કી.જે.] ગુજરાતી ભાષાના આ પ્રથમ જ્ઞાનમૂલક રૂપકકાવ્યમાં માયાના જિંદામાં ફસાયેલા પરમહંસરાજ એટલે કે જીવાત્મા એમાંથી કેવી રીતે ત્રિવિક્રમ [
]: અવટંક ભટ્ટ. દમયંતિ-કથાના કર્તા. મુક્ત થાય છે એની કથા કહેલી છે. ચેતનારાણીને છોડી માયામાં સંદર્ભ : ડિકેટલૉગભાવિ.
[શ્રત્રિ] લબ્ધ બનેલો પરમહંસ નવી કાયાનગરી વસાવી એનો વહીવટ ત્રિવિક્રમાનંદ [અવ. ઈ. ૧૮૧ઈ: જ્ઞાતિએ દ િસંહએ મન નામે અમાત્યને સેંપી પોતે ભોગવિલાસમાં ડૂબી જાય છે. મન
બ્રાહ્મણ. જન્મ જંબુસરમાં. ૧૫ વર્ષની ઉંમરે લગ્નમંડપમાંથી જ અને માયારાણી મળીને પરમહંસરાજાને કેદ કરે છે અને મન રાજ
સંસારત્યાગ કરી કાશી ગયેલા. ૨૦ વર્ષની ઉંમરે સુરતમાં આવ્યા. મુગટ ધારણ કરે છે. મન પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ ૨ રાણીઓને
ત્યાં આનંદરામ શાસ્ત્રી પાસે કૌમુદીનો અભ્યાસ કર્યો. પાંત્રીસેક પરણે છે, તેમાંથી પ્રવૃત્તિની ખટપટથી નિવૃત્તિ અને એના પુત્ર
વર્ષની ઉંમરે સંન્યસ્ત લીધું. સાઠેક વર્ષની ઉંમરે સુરતમાં અવસાન. વિવેકને દેશવટો મળે છે અને નિવૃત્તિના પુત્ર મોહને રાજ્યધિકાર મળે છે, જે અવિદ્યા નામે નવી રાજધાની વસાવે છે. દેશવટો
| વેદાંતપારાયણ કરનાર ત્રિવિક્રમાનંદે ગ્વાલી, ઉર્દુ, મરાઠી અને
ગુજરાતીમાં વેદાંતવિષયક ગ્રંથો રચ્યા છે. સવૈયા, કવિત, ધોળ પામેલો વિવેક વિમલબોધની પુત્રી સુમતિ સાથે તથા પછીથી સદુ
વગેરે પ્રકારોનો આશ્રય લેતાં તેમનાં પદો (મુ.) બહુધા ઉર્દુપદેશની પુત્રી સંયમશ્રી સાથે પરણી અરિહંતરાજની કૃપાદૃષ્ટિથી
હિન્દીમાં છે. પરંતુ આઠેક પદો ગુજરાતીમાં પણ મળે છે. આ પુણ્યરંગપાટણનો રા ય બને છે. વિવેક મોહરાયની ખટપટોને
પદોમાં વેદાંતજ્ઞાન, યોગાનંદ, નામસ્મરણમહિમા, સંતમહિમા, ભક્તિનિષ્ફળ બનાવી, એનો પુત્ર કામકુમાર અબળાન્ય લઈને શંકર, વસિષ્ઠાદિ તપસ્વીઓને પરાસ્ત કરી પુણ્યરંગપાટણ પર ચડી આવે
વૈરાગ્યબોધ વગેરેનું નિરૂપણ થયેલું છે. છે તેનો યુદ્ધમાં વધ કરે છે. આ પછી વિવેકની સલાહથી મન
કૃતિ : અભમાલા.
સંદર્ભ: નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, * ઈ. ૧૮૬૫, ઈ. શુકલ ધ્યાન રૂપી અગ્નિમાં પ્રવેશે છે અને ચેતનારાણી પરમહંસરાજાને પ્રબુદ્ધ કરી પરમઐશ્વર્યના સ્વામી બનાવે છે.
- ૧૯૭૫ (પુનર્મુદ્રણ)
[કી.જો.] ઉપર દર્શાવેલા છે તે કરતાં પણ ઘણા વધારે રૂપકોનો આશ્રય શિરપાલકવિ [ઈ. ૧૫૨૦ સુધીમાં]: જૈન. ૯ કડીના ‘શત્રુંજય-ગીત લઈ, વાર્તાના નાનામોટા અનેક તંતુઓ પ્રસારતો આ પ્રબંધ, (લે. ઈ. ૧૫૨૮)ના કર્તા. વૃત્તાંત અને અધ્યારોપમાં કેટલીક ક્ષતિઓ છતાં, એના પ્રસ્તાવો- સંદર્ભ : મુપુગૃહસૂચી.
[8. ત્રિ.] ના વૈચિ૦થી, કાર્યના વેગથી અને સંવિધાનના ચાતુર્યથી પ્રભાવક બને છે અને “આ એક જ કાવ્યથી જૈન કવિ પ્રથમ થોભણ : આ નામે ‘સાતવારની સઝાય’ મળે છે. તેના કર્તા કોઈ જૈન પંક્તિનો સાહિત્યકાર બને છે” કે. હ. ધ્ર વ), અલંકારપ્રધાન કવિ માનવા કે થોભણ-૧ માનવા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. મહાકાવ્યની આડંબરી શૈલી અપનાવતા મૂળ સંસ્કૃત કાવ્યથી
સંદર્ભ: ૧. ગુજૂકહકીકત, ૨. દેસુરાસમાળા [કી.જો.] ભિન્ન રીતે આ ગુજરાતી કૃતિ પ્રસાદપ્રધાન કથાવાર્તાની ઋજુ શૈલીમાં ચાલે છે, પણ એમાંયે કવિની કાવ્યકલા અછતી રહેતી નથી.
થોભણ-૧ [ઈ. ૧૭૬૯ સુધીમાં] : પદકવિ. આ કવિની એક કૃતિ મુક્તિનગર, વસંત, યુદ્ધ વગેરેનાં વર્ણનો અસરકારક બન્યાં છે
કક્કો'ની લે. ઈ. ૧૭૬૯ મળે છે. એ પરથી કવિ ત્યાં સુધીમાં ને યુદ્ધવર્ણનમાં શબ્દાલંકારોનો તો અન્યત્ર પ્રસંગોપાત રૂપક
થઈ ગયા હોવાનું કહી શકાય. આદિ અલંકારોનો સુભગ વિનિયોગ થયેલો છે. પણ સૌથી વધુ
કારતકથી આરંભી ૧૨ માસના ગોપીના કૃષ્ણવિયોગનું ને ધ્યાન ખેંચે છે લોકવાણીનું બળ પ્રગટ કરતી, વક્તવ્યને દૃષ્ટાંત
પુરુષોત્તમ માસમાં કૃષ્ણ આવતાં એના સંયોગ-આનંદનું ઉમિપરંપરાના વિનિયોગથી અનેરી સચોટતા અર્પતી ઉક્તિછટા. પાત્ર
સભર આલેખન કરતાં ને કયાંક અનુપ્રાસને ગૂંથતાં ૧૩ પદોનું સ્વભાવના નિરૂપણ તેમ જ જ્ઞાનવિચારને પણ કવિની આ દૃષ્ટાંત
વહાલાજીના મહિના” (મુ) તથા કૃષ્ણ અને આહીરણ વચ્ચેના
રસિક સંવાદ રૂપે આલેખાયેલું ને ચટૂક્તિઓમાં જણાતી કવિની કળાનો લાભ મળ્યો છે. આ કાવ્યનો આધાર લઈ પછીથી “ધર્મબુદ્ધિ-રાસ', 'જ્ઞાનકલા
નર્મવૃત્તિથી ને મધુરપ્રાસાદિક શૈલીથી નોંધપાત્ર બનવું, ચચ્ચાર ચોપાઈ', ‘મોહવિવેકનો રાસ’ વગેરે નામોથી પણ ઘણી રચનાઓ
પંક્તિઓની ૨૨ કડીઓનું ‘દાણલીલાના સવૈયા|ચબોલા” (મુ.) થઈ છે.
થોભણની મહત્ત્વની કૃતિઓ છે. આ ઉપરાંત સળંગ ૧ પદ રૂપે [.ત્રિ
કષણવિરહના બાર માસનું આલેખન કરનું ‘રાધાના મહિના” (મ.) ત્રિલોક: જુઓ તિલોક.
કચ્છપ્રીતિસ્મરણની ‘પંદર તિથિઓની ગરબી” (મુ), (કક્કો’, ‘ચિતાત્રિલોકસિહ [ઈ. ૧૭૩૨માં હયાત : ગુજરાતી લોકાગચ્છના મણિ', “રામચંદ્રનો વિવાહ અને હનુમાન–ગરબી’ને સમાવી
જૈનસાધુ. જ્યરાજજીના શિષ્ય. ૪ ખંડ ને ૩૦ ઢાળની “ધર્મ- લેતાં રામકથાનાં પદ આ કવિની અન્ય કૃતિઓ છે. કૃષ્ણકીર્તનનાં દત્તધર્મવતી-ચોપાઈ' (૨. ઈ. ૧૭૩૨/સં. ૧૭૮૮, અસાડ વદ ૧૩. અને વૈરાગ્યભક્તિબોધનાં કવિનાં પદો (કેટલાંક મુ.) મળે છે. તેમાં સોમવાર)ને કર્તા.
કવચિત યોગમાર્ગી નિરૂપણ પણ થયું છે અને ઘણે સ્થાને કવિનું સંદર્ભ: જૈનૂકવિઓ: ૨.
શિ.ત્રિ દાંતનું બળ દેખાઈ આવે છે. કેટલાંક પદોમાં પ્રસંગનિરૂપણ ત્રિલોક: થોભણ-૧
ગુજરાતી સાહિત્યકોશ:૧૬૧ ગુ. સા.-૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org