Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પરિપાટી', સં. મોહનલાલ દ. દેશાઈ. (સં.). સંદર્ભ : જૈમૂકવિઓ : ૩ (૧).
[કી.જો.]
જશવર્ધન
] : ૧૦ કડીના પાર્શ્વસ્તવના કર્તા. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧.
[2. ત્રિ.]
યથી બચી ગયેલા
છા આવ્યા ૧૭૮૨ વિવિધ દેશીઓના
પાત્ર છે. આ ઉપરાંત
જ્યાનંદ(યતિ) [ઈ.૧૪૭૪માં હયાત] : જૈન સાધુ. ૪૪૨ કડીની જશવંત : આ નામે રામચંદ્રજીનું બાળચરિત્ર વર્ણવતું ૩ કડીનું ‘ઢોલામારુની વાર્તા” (૨.ઈ.૧૪૭૪/સં.૧૫૩૦, વૈશાખ વદ- ૧ પદ (મુ.) મળે છે તેમ જ શ્રીકૃષ્ણ મહારાજની સ્તુતિનાં પદો ગુરુવાર)ના કર્તા.
પણ નોંધાયેલાં છે. આ બધી કૃતિઓ કોઈ એક જ કવિની છે કે સંદર્ભ : જેમણૂકરચના :૧.
[શ્ર.ત્રિ] કેમ તે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : ઉદાધર્મભજનસાગર, પ્ર. દ્વારકાદાસ કા.પટેલ, ઈ.૧૯૨૬. ‘જરથોસ્તનામું” [૨.ઈ.૧૬૭૪/યજદજર્દી સન૧૦૪૪, કૂવન્દન માસ, સંદર્ભ : ૧.ગુજૂકહકીકત; ૨.પ્રાકૃતિઓ. કિ. બ્ર. ખુૌંદ રોજ] : પારસી કવિ રુસ્તમની ૧૫૩૬ કડીની ચોપાઈબદ્ધ આ કૃતિ (*મુ.) બહેરામપજદુના ફારસી ‘જરથોસ્તનોમા’, ‘ચંઘર- જશવિજય-૧[ઈ.૧૬૦૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક ઘાંચ-નામેહ' અને અન્ય રેવાયતોને આધારે રચાયેલી છે. આ વિમલહર્ષના શિષ્ય. ધર્મઘોષસૂરિના પ્રાકૃત ગ્રંથ “લોકનાલ’ ઉપર ૨૮૪ આખ્યાનાત્મક કૃતિમાં જરથોસ્ત પેગંબરનું પૂરેપૂરું જીવનવૃત્તાંત ગ્રંથાગ્રના બાલાવબોધ (ર.ઈ.૧૬૮૯)ના કર્તા. નથી પરંતુ જરથોસ્ત પોતાની દૈવી શક્તિનો પરચો આપી ધર્મપ્રચાર સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; C] ૨, જૈનૂકવિઓ : ૩(૨); કરવા લાગે છે ત્યાં કથાને કંઈક અછડતી રીતે પૂરી કરી દેવામાં ૩. મુપુગૃહસૂચી.
[૨. સો.] આવી છે. ધર્મગુરુ ચંઘરઘાચનું વૃત્તાંત પરંપરાગત જરથોસ્તકથામાં આ કવિએ કરેલું ઉમેરણ છે.
જશવિજ્ય-૨ [ઈ. ૧૭મી સદી]:જુઓ નથવિશિષ્ઠ યશોવિજ્ય. જરથોસ્તના જન્મની સાથે જાદુનો નાશ થશે એવી આગાહીથી જશવિજ્ય-૩ (ઈ.૧૭૨૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. છંછેડાઈ જાદુગરોએ બાળક જરથોસ્તને મારી નાખવાના કરેલા સત્યવિજ્યની પરંપરામાં ક્ષમાવિય/ખીમાવિયના શિષ્ય. વિવિધ પ્રયત્નોમાંથી દૈવી સહાયથી બચી ગયેલા જરથોસ્ત સ્વર્ગમાં આ કવિએ સુગમ ને પ્રાસાદિક ભાષામાં રચેલી ‘ચોવીસી' (૨.ઈ. જવા પામે છે, પરંતુ સ્વર્ગમાંથી ધર્મબોધ મેળવી પાછા આવ્યા ૧૭૨૮/સં.૧૭૮૪, ભાદરવા વદ ૫, ગુરુવાર; પહેલાં ૬ સ્તવનો પછી દરબારીઓની ઈર્ષાને કારણે એમને કેદની સજા ભોગવવી સિવાય મુ.) વિવિધ દેશીઓના ઉપયોગની તથા ભક્તિભાવ, પડે છે. પોતાની ચમત્કારિક શક્તિથી એ કેદમાંથી મુક્તિ પામે આત્મનિંદા અને શરમ્યભાવની દૃષ્ટિએ નોંધપાત્ર છે. આ ઉપરાંત છે અને ઈરાનના શાહ તથા શાહજાદાઓને સ્વર્ગદર્શન વગેરે દેવી આ કવિએ ૫ ઢાળની “પંચમહાવ્રતની પચીસભાવનાની સઝાય” ભેટો બક્ષે છે.
(મુ) પણ રચી છે. ચમત્કારપ્રધાન આ કથામાં કવિએ પાત્ર-નિરૂપણની કોઈ તક કૃતિ :૧.જિસ્તકાસંદોહ : ૧૨. જૈનૂસારત્નો :૧ (સં.); ૩. લીધી નથી. પરંતુ અદભુત અને હાસ્યરસપ્રધાન પ્રસંગોનું મોસંગ્રહ.સ
રિ. સી.] પ્રવાહી નિરૂપણ ધ્યાન ખેંચે છે. ગુરુ, તપ, દર્શન, પ્રસાદ, પુણ્ય, કન્યાદાન વગેરે અનેક વિષયોમાં ભારતીય ધર્મ પરંપરાનો પ્રભાવ જશવિજય-૪ [
] : જૈન સાધુ. કનકવિજ્ય ઝીલતા આ કવિએ આખ્યાનપ્રકારનું અનુસરણ કર્યું છે. પરંતુ ના શિષ્ય. ૪ કડીની ‘મહાવીરસ્વામીની સ્તુતિ' (મુ.)ના કર્તા. તેમાં વિવિધ ઢાળોનો વિનિયોગ નથી અને ચોપાઈબંધ પણ શિથિલ કૃતિ : સસન્મિત્ર.
રિ. સો] જણાય છે.
રિ. ૨. દ.]. જશવિજ્યશિષ્ય
]: જૈન સાધુ. ૧૭ કડીના જહ(કવિ) : આ નામે ૧૧૮ કડીની બુદ્ધિ-રાસ’ લ.સં.૧૭મી સદી ‘ઝૂંબબડા સમોસરણ-સ્તવન (મુ.)ના કર્તા. આ કવિ જશવિજ્યશિષ્ય અનુ.) નામક જૈન કૃતિ નોંધાયેલી છે. આ જહ-૧ છે કે કેમ શુભવિજ્ય છે કે કેમ તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. તે નિશ્ચિતપણે કહેવાય તેમ નથી.
કૃતિ : જૈકાપ્રકાશ : ૧.
[કી.જો.] સંદર્ભ : મુપુગૃહસૂચી.
શિ. ત્રિ.]
જશસોમશિષ્ય : જુઓ જશસોમશિષ્ય જ્યસોમ. જલ્પ-૧ ઈ.૧૬મી સદી ઉત્તરાધી : ખરતરગચ્છના જૈન સાધુ જસ -: જુઓ જશ૦, યશ-. કે શ્રાવક, જિનચંદ્રસૂરિની પરંપરાના સાધુનીતિએ ઇ. ૧૬૨૫માં જસ(કવિ): કોઈ રામ શાહની સ્તુતિ નિરૂપતી દશ દેશની ભાષાઓનો આગ્રામાં અકબરના દરબારમાં તપગચ્છના સાધુઓ સામે પોષધ પ્રયોગ કરતી ‘રામસાહચકીતિ'ના કર્તા કયા જસ છે તે નક્કી અંગેની ચર્ચામાં વિજય મેળવ્યો તે માટે તેમને અભિનંદતા ૮ કડીના થઈ શકતું નથી. ‘સાધુ કીતિજ્યપતાકા-ગીત’(મુ.)ના કર્તા.
સંદર્ભ : મુમુગૃહસૂચી.
રિ. સી.] કૃતિ : ઐકાસંગ્રહ (+સં.).
[. ત્રિ જસ(મુનિ)-૧ [
] : જૈન સાધુ. સુવર્ધનના જશ -: જુઓ જસ-, યશ-.
શિષ્ય. ૮૮ કડીના ગજસુકુમાલ-રાસ’ (લ.સં.૧૯મી સદી અનુ.)ના ૧૧૮ : ગુજરાતી સાહિત્યકોશ
જ્યાનંદ(યતિ) : જસ(મુનિ)-૧
*/
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org